________________
સ્વપ્ન શિલ્પીઓ
૬૦૩ કવિઓને પ્રેરણા-પ્રોત્સાહન પૂરાં પાડ્યાં. તેમનાં જાણીતાં ૧૯૬૭માં તેમનાં કટાક્ષચિત્ર ડ્રેગન કમ્સ ટુ યુનો' સર્જનોમાં “ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકળા'માં કળાવિષયક લેખો ચિત્રને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં મોન્ટ્રિયલ એવોર્ડ પ્રાપ્ત થયો અને “કળાવિવેચન' છે. ઉપરાંત ગુજરાતી લિપિના નવા હતો. આ ઉપરાંત તેમને અનેક નામી અનામી એવોર્ડ્ઝ અને પરોઢનું નિર્માણ’ પુસ્તક, “ટૂંકી વાર્તાઓ' (અનુવાદ) આપ્યાં છે. સમ્માન પ્રાપ્ત થયાં હતાં. ગુજરાત રાજય સરકાર તરફથી ૧૯૪૮માં તેમને પત્રકારત્વક્ષેત્રે કરેલા પ્રદાન બદલ તેમને ૨.મ. રાવળ એવોર્ડ અને ૧ લાખ રૂપિયાનો પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ૧૯૭૫માં ‘પદ્મશ્રી’થી સમ્માનિત આપવામાં આવેલો. કરવામાં આવ્યા હતા.
તેમણે ૫૫,000થી વધુ કટાક્ષચિત્રો ઉપરાંત પટચિત્રો, બંસીલાલ વમાં (ચકોર)
માંગલિકચિત્રો, જેકેટચિત્રો, ડિપ્લે ચાર્ટ, પોસ્ટર્સ, વ્યંગચિત્રો
વગેરે મોટી સંખ્યામાં તૈયાર કર્યા હતાં. કલાનાં એકથી વધુ પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્ટુનનું મહત્ત્વ ખસૂસ છે જ. ઠેઠ
માધ્યમો જેમકે વાર્તા, કવિતા, નાટકો, ફિલ્મ વગેરે ઉપર પણ તેના આવિર્ભાવકાળથી સમાચારો અને લેખોની સાથે ઠઠ્ઠાચિત્રો
તેમણે હાથ અજમાવ્યો હતો. અને વ્યંગચિત્રો છપાતાં આવ્યાં છે. “ચકોર' નામે ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યજગતમાં જાણીતા બંસીલાલ વર્મા
કલાના અનેક માધ્યમોમાં આવનજાવન કરીને અંદરનો ઉત્તર ગુજરાત (મહેસાણા)ના વતની. વડનગરના મહંતશ્રીની આનંદ હંમેશા અકબંધ રાખનાર “ચકોર' સાચે જ ‘ચકોર' શાળામાં તેમનું શિક્ષણ થયું હતું. ૧૯૩૨માં તેમણે હતા. સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું બહાર પાડ્યું હતું.
રાષ્ટ્રપ્રેમી બળવંતરાય ઠાકોર ૧૯૩૩માં ચિત્રકળાના વધુ અધ્યયન માટે તેઓ અમદાવાદ
(૧૮૭૮થી ૧૯૩૯) આવ્યા અને અહીં જ વસ્યા. અહીં તેમણે એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. ૧૯૩૫માં ગુજરાતના કલાગુરુ રવિશંકર રાષ્ટ્રપ્રેમી, પત્રકાર, કેળવણીકાર એવી વિવિધ ઓળખ રાવલની ચિત્રશાળામાં પ્રવેશ મેળવ્યો. કોંગ્રેસના અધિવેશનમાં ધરાવતા બળવંતરાયે ગુજરાત કોલેજમાં અધ્યયન અધ્યાપન પણ ચિત્રકાર તરીકે તેમણે સેવાઓ આપી. અહીં તેમને કર્યું. સરકારી નોકરીમાં માનભંગ થતાં નોકરી છોડી. આઝાદી કલાગુરુ નંદલાલ બોઝનો પરિચય થયો.
આંદોલનમાં જોડાયા. પોતાની શાળા પ્રોપ્રાયટરી સ્કૂલ ચાલુ | ગુજરાતમાં દારૂબંધી માટે પણ તેમણે ચિત્રો કર્યા.
કરી. પોતાની શાળાને આઝાદી આંદોલનના ભાગરૂપે ગૂજરાત ૧૯૩૭ કકલભાઈ કોઠારીના “નવ સૌરાષ્ટ્ર'માં જોડાયા.
વિદ્યાપીઠ સાથે જોડી દીધી. સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અહીંથી તેમની કટાક્ષચિત્રકાર તરીકેની કારકિર્દી શરૂ થઈ. એ
અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં પણ કામ કર્યું. ૧૯૩૦, પછી તેમણે “પ્રજાબંધુ', “સંદેશ”, “પંચ', “રેખા’, ‘ગતિ’
૧૯૩૨માં સત્યાગ્રહમાં જોડાયા. એક વર્ષ જેલમાં ગયા. વગેરેમાં કટાક્ષચિત્રો આપવાનું શરૂ કરેલું. કોંગ્રેસ ૧૯૩૭માં અમદાવાદમાંથી મુંબઈ ધારાસભામાં મહાસમિતિની બેઠકમાં તેમણે ગાંધીજી, કસ્તુરબા અને અન્ય ધારાસભ્ય તરીકે ચૂંટાયા. પત્રકારત્વક્ષેત્રે “પ્રજાબંધુ' સાપ્તાહિક રાજકીય નેતાઓના સ્કેચીઝ કર્યા હતા. કુમાર'માં પ્રસિદ્ધ થતાં અને ‘ગુજરાત સમાચાર' દૈનિકપત્ર શરૂ કર્યા. તેના વિકાસમાં સચિત્ર' પરિચયલેખોમાં પણ તેમણે રેખાચિત્રો દોરેલાં. તેમનો ફાળો અમૂલ્ય છે. ગાંધીયુગના એક અગ્રણી નાગરિક આઝાદી આંદોલનમાં તેમણે ચિત્રકળાના માધ્યમથી પોતાનો તરીકે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. આગવો ફાળો નોંધાવ્યો હતો. તેઓ થોડો સમય મુંબઈમાં
ભગવતીકુમાર શર્મા સ્થાયી થયા. ત્યાં તેમણે ‘હિન્દુસ્તાન’, ‘જનશક્તિ' અને જન્મભૂમિ' પત્રોમાં કાર્ટૂન દોર્યા. ગુજરાતમાં આવ્યા પછી
૩૧મી મે ૧૯૩૪ના રોજ સુરતમાં જન્મેલા જનસત્તા'માં જોડાયા. મરાઠી લોકમાન્ય' ફીપ્રેસ જર્નલના
ભગવતીકુમાર શર્મા ગુજરાતી સાહિત્યકાર તરીકેની ઓળખ અંગ્રેજી, મરાઠી, ગુજરાતી એમ ત્રણેય દૈનિકોમાં તેમણે
ધરાવે છે. શ્રીમાળી બ્રાહ્મણ કુટુંબના અને મૂળ અમદાવાદના દોરવાનું સ્વીકાર્યું. “સંદેશ' દૈનિક સાથે તેમની કારકિર્દી સૌથી
એવા ભગવતીકુમાર શર્માએ વાચનરસિક માતા અને લાંબો સમય સુધી જોડાયેલી રહી.
નાટ્યરસિક પિતા પાસેથી સંસ્કારવારસો મેળવ્યો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org