________________
9૪૨
સ્વપ્ન શિલ્પીઓ ગળથુથીમાં જ ધાર્મિક સંસ્કારો આપી ત્યાગના માર્ગે વાળતાં પૂ. મહારાજશ્રી બંને ઠાણા ખૂબ જ રાજી થયા અને કહ્યું અને તે સંસ્કારો હાલરડાં ગાતી વખતે પણ આપતાં તેઓ “તમારીભાવના ઉત્તમ છે.” MI[Ė રેવાપુQિયા! મા પરિવંદ પોતાના પુત્રને નકામાં હાલરડાં ન સંભળાવતાં ધાર્મિક શ્લોકો રે | અર્થાતુ તમને જેમ સુખ ઊપજે તેમ કરો, (ધર્મન વગેરે સંભળાવતાં.
કામમાં) વિલંબ કરો નહીં. તમે નિશ્ચિતપણે અહીં ધાર્મિક માતા કંકુબાઈ પણ સતી મદાલસાની જેમ પુત્રના અભ્ય
અભ્યાસમાં આગળ વધો. વૈરાગ્યમાં પ્રબળ નિમિત્ત બન્યાં. પોતાના માનવ જીવનને સફળ પૂ. ગુરુદેવનાં સુમધુર વચનામૃતો સાંભળી માતા-પુત્રન માનવા લાગ્યાં. પુત્રની પરીક્ષા કરવા માટે પ્રેમથી પૂછે છે, આનંદની અવધિ ન રહી. પૂજયશ્રીના સાનિધ્યમાં ધાર્મિક “બેટા! આટલી નાની ઉંમરમાં તારી નાજુક કાયા સંયમના કષ્ટ અભ્યાસની શરૂઆત કરી. માતાની ઉંમર પરિપક્વ હોવાર્થ કેમ સહન કરશે?” આ સાંભળી એ વીરકુમારે હિંમતભર્યા યાદશક્તિ સાધારણ હતી પરંતુ પુત્રની બુદ્ધિ તીક્ષ્ણ હતી. વાક્ય વચનો દ્વારા હૃદયના ઉચ્ચ ધર્યનું દર્શન કરાવી તરત જ કે શ્લોક એક યા બે વાર સાંભળવાથી કંઠસ્થ થઈ જતાં. ગ સમાધાન કરી દીધું કે “શૂરવીરના માટે તે કષ્ટ કોઈ હિસાબમાં તે નવીન કાવ્ય એકાદ-બે વાર સાંભળીને પોતે મોઢે કહી દેતા નથી. મારી ઉંમર ભલે નાની છે પરંતુ આત્મા કાંઈ નાનો નથી. અજાણ્યા માણસને એમ જ લાગે કે આગળથી મોઢે કરી દીદ સંયમનું પાલન કરતાં ગમે તેવાં કષ્ટો આવશે પણ હું માનસિક હશે. આવી કુશાગ્ર બુદ્ધિ હોવાને કારણે જેટલો અભ્યાસ બીજાથે કે આત્મિક શક્તિથી તે સહન કરીશ.”
બાર મહિને થઈ શકે તેટલો ત્રણ કે ચાર મહિને વગર પરિશ્રમ પુત્રની આવી હિંમતથી માતા કંકુબાઈ આનંદવિભોર કરી લીધો. પૂર્વભવના પુણ્ય સિવાય આવું બની જ ના શકે. બની ગયાં, તેમનો અંતરાત્મા પોકારી ઊઠ્યો કે આ મારો आकृतिर्गुणान् कथयति । લાડીલો ભવિષ્યમાં જરૂર શાસનનો ઉદ્યોત કરશે. તેમને તો
બુદ્ધિની તીક્ષ્ણતા માત્ર અંતરમાં છુપાઈ રહી ન હતી પતિદેવના અવસાનથી જ સંસાર ઉપરથી મોહ ઊતરી ગયો ચહેરા અને કપાળ ઉપર તે તેજ ચમકી રહ્યો હતો. શરીર હતો અને સંયમ લેવાની ભાવના જાગૃત થઈ હતી પરંતુ સૌષ્ઠવ સંદર હોવાના કારણે સોનામાં સુગંધ ભળ્યા જેવું લાગતું બાળપુત્રનો પ્રશ્ન મુંઝવતો હતો તેનું પણ નિરાકરણ થઈ ગયું. હતું. પરીક્ષક માણસો જોતાંની સાથે જ સમજી જતા અને કહે તેઓ વિચારવા લાગ્યાં કે હવે ઢીલ કરવી યોગ્ય નથી કારણ કે આ બાળકની આકૃતિ એના ગુણોની ચાડી ખાય છે કે માનવજીવનની એક એક ક્ષણ ખૂબ જ કિંમતી છે. વા નિઃ
અંગ્રેજીમાં પણ કહેવત છે કે “Face is the index of the समयक्षतिः । धर्मस्य त्वरिता गतिः । शुभस्य शीघ्रम् । समयं
heart" ચહેરો એ હૃદયરૂપી પુસ્તકની અનુક્રમણિકા છે ગોયમ મા પHINU 1 આવાં મહાવાક્યો તેમણે પોતાના જીવનમાં
આપણા ચરિત્રનાયકશ્રીની તેજસ્વીતા જોઈ એક અન્યધર્મી મહંત સારી રીતે ઉતાર્યા હતા. તેથી વિલંબ ન કરતાં એ પુણ્યશાળી
પણ કેવા આકર્ષાયા તે નીચેના પ્રસંગ ઉપરથી સમજી શકાશે માતા-પુત્ર સંયમ લેવાની તેયારી કરવા લાગ્યાં.
ગોંડલ એ ચાતુર્માસ દરમ્યાન એક વખત તેજસ્વી શરણું લીધું છે પછી ફિકર શાને?
આનંદકુમાર એક સુશ્રાવકને ત્યાં જમવા માટે જતા હતા ત્યારે પરિચિત સદ્દગૃહસ્થો તેમ જ સંઘના અગ્રેસરોની સલાહ હવેલીમાં બેઠેલા ગોંસાઈજી (મહંત)ની દૃષ્ટિ તેમના ઉપર પડી લઈ, નજીકના સંબંધીઓને હૃદયની ભાવના જણાવી માતા-પુત્ર સૂર્ય જેવો તેજસ્વી અને ચંદ્ર જેવો શીતળ ચહેરો જોઈ આ ગોંડલ આવ્યાં. તે વખતે ગોંડલમાં પૂજ્યશ્રી હીરાજી સ્વામી તથા પુણ્યશાળીને પોતાના શિષ્ય બનાવાની ઇચ્છા થઈ. જમીને પાછા કાનજીસ્વામી ઠાણા-૨ ચાતુર્માસ બિરાજતા હતા. તેમને વળ્યા તેટલામાં ગોંસાઈજીએ એક નોકર મોકલી રસ્તામાંથી યથાવિધિ વંદન કરી માતા-પુત્ર પૂજ્યશ્રીની સન્મુખ બેઠાં. આનંદકુમારને બોલાવ્યા. પોતાની પાસે પ્રેમથી બેસાડી ગામ પૂજ્યશ્રીએ તેમના નામ-ઠામ, આગમન પ્રયોજન વગેરેની પૃચ્છા નામ-ઠામ વગેરે બાબતોની પૃચ્છા કરી, ક્યાં રહો છો અને ૨ કરી. પ્રત્યુત્તરમાં માતા કંકુબાઈએ હૃદયના ભાવો જણાવ્યા અને કરવાના છો તે પણ પૂછ્યું. નમ્ર વિનંતિ કરી, “ગુરુદેવ! અમે આપને શરણે આવ્યા છીએ,
દીક્ષાર્થી આનંદકુમારે જવાબ આપ્યો કે હું અહીં જૈન આપ અમારો ઉદ્ધાર કરો.”
મુનિરાજ પાસે રહું છું અને ધાર્મિક અભ્યાસ કરું છું, ભગવત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org