SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪ સ્વપ્ન શિલ્પીઓ માર્ગદર્શનમાં સ્ત્રીબોધ'ને ઘણો સારો આકાર અને સ્થિરતા મળ્યાં. તેજસ્વી અને આગવી પ્રતિભા ધરાવનાર પત્રકાર સ્ત્રી ઉન્નતિ માટે “સ્ત્રીબોધ' ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું છે. શ્રી તારકભાઈ શાહ હિંદમાં તે દિવસોમાં પત્રકારત્વની પ્રવૃત્તિનું કેન્દ્ર મુંબઈ અને સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં પત્રકારિત્વ પણ નવી જ. તેમાંય ખાસ કરીને પારસી પુરુષો અને સ્ત્રીઓ આગળ પડતી | ઉપલબ્ધિઓનો સંકેત આપતું ક્ષેત્ર છે. જેના દ્વારા સાર્વજનિક કામગીરી બજાવતા. તેની અસરમાં અમદાવાદમાં પણ “બંધુસમાજ હિતોના જાગૃત ચોકીદાર તરીકે સમાજની ઉન્નતિ અને પ્રગતિમાં નામનું એક મંડળ સ્થપાયું અને તેણે ગુજરાતી બહેનોના લેખન અગ્રભાગ ભજવવાનો હોય છે. ધર્મ અર્થકારણ કે રાજકારણની કૌશલ્યનાં વિકાસ માટે “સુંદરી સુબોધ' નામનું માસિક શરૂ કર્યું. આ ! ચર્ચાથી માંડીને તત્કાલીન સમાજના સળગતા પ્રશ્નોને વાચા મંડળે અને વિશેષાંકો પ્રકાશિત કરીને પ્રકાશન પ્રવૃત્તિ ચલાવી. તેમાં આપવાનું કામ આ જાગૃત પત્રકારો જ કરતા હોય છે. અનેક બહેનો સાથે મળીને લેખો, કવિતા, વાર્તાઓ લખી. પરંતુ તંત્રી સમાજજીવનના વર્તમાન પ્રવાહોના પૂરા જાણકાર ભાવનગરના તરીકે કોઈ એક પત્રકારનું નામ નોંધાયું નથી. તારક શાહનો તરવરાટ પણ જાણવા જેવો છે. તે મહિલાઓ માટેના પત્રકારત્વની “સ્ત્રીબોધની પરંપરામાં તેના સંપાદક મનુભાઈ જોધાણીએ “સ્ત્રી-જીવન' શરૂ કર્યું. તેઓ જીવણલાલ અમરશીની કંપનીમાં ૧૯૩૩ના વર્ષોના સમયગાળામાં સ્ત્રીબોધ'નું સંપાદન કરતા. “સ્ત્રી-જીવન' એ પરંપરાના ચાલુ રાખવા અને આગળ વધારવા શરૂ થયું. મનુભાઈ ૧૯૨૨-૨૩- થી જ પત્રકારત્વક્ષેત્રે સક્રિય હતા. “સ્ત્રીબોધ'ને લીધે તેમને એવા માસિકની જરૂરત અને સંચાલનમાં ફાવટ હતી. વ્યાપારી કુનેહની સાથે તેમની પાસે સક્ષમ કલમ પણ હતી. વળી લેખકોનો સાથ સહકાર મેળવવાની સંપાદકીય દક્ષતા અને મિલનસાર સ્વભાવને કારણે તેમણે “સ્ત્રીજીવન' સામયિકને સારા સ્ત્રી સામયિક તરીકે ( 2 E . પ્રસ્થાપિત કરી દીધું. ભાવનગરનું ગંગાજળિયા તળાવ લીલ અને ગંદકીથી સ્ત્રીજીવનમાં ધૂમકેતુ, મેઘાણી, ગુણવંત આચાર્ય, I ઊભરાયું હતું. સમગ્ર શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી ધીરજલાલ શાહ જેવા લેખકો વાર્તાઓ અને લેખો લખતા. I શક્યતા હતી. આ સમયે દિવ્ય ભાસ્કર ગ્રૂપના સૌરાષ્ટ્ર ‘સ્ત્રીજીવન’ મેઘાણી સ્મૃતિ અંક, કંવિશ્રી હાનાલાલ અને | સમાચારના સીટી એડિટર તારક શાહ અને તેમની ટીમે ગુણવંતરાય આચાર્ય સ્મૃતિ અંક, કાકાસાહેબ કાલેકલકરનો ૯૧માં આગેવાની લીધી અને લોકજાગૃતિ માત્ર અખબાર દ્વારા જ નહીં વર્ષમાં પ્રવેશનો વિશેષાંક જેવા અનેક વિશેષાંકો બહાર પાડ્યા. પણ જાતે સાધનો લઈ સ્થળ પર પહોંચી ગયા હતા અને સતત સ્ત્રીજીવન'નો દર વર્ષે ગરબા વિશેષાંક પણ બહાર પડતો હતો. ત્રણ મહિના સુધી ભાવનગરની ૨૧૬ જેટલી સંસ્થાના ત્રણહજારથી વધુ લોકોના સહકારથી ગંગાજળિયા તળાવને સાફ ‘સ્ત્રીજીવન' દેખાવે કંઈ આધુનિક તો નહોતું પણ તેનો આત્મા ચેતનવંતો હતો. અનેક ગુજરાતી બહેનોને એમણે ઉત્તેજના કરી એક ઊમદા ઉદાહરણ પુરુ પાડ્યું હતું. તેમના આ કાર્ય આપી આપીને લખતી કરી. તેમણે ગુજરાતને અનેક સાહિત્યકાર બદલ નાનાલાલ ભગવાનભાઈ ટ્રસ્ટના બુધાભાઈ પટેલ વિંડ દ્વારા પૂ. મોરારીબાપુના હસ્તે તેમનું સમ્માન કરવામાં આવ્યું હતું. મહિલાઓ તૈયાર કરી આપી છે. સ્ત્રીઓની સમસ્યાઓ હોય તે સિદ્ધિઓ-દેશના ખૂણે-ખૂણેથી તેમણે સમાચાર એકત્રિત કરીને - તેઓ ૪૪ વર્ષની ઉંમરે ર૫ વર્ષ કરતા વધારે પત્રકારત્વસ્ત્રીજીવન'માં છાપ્યા હતા. આજે અનેક મહિલા સામયિકો | | ક્ષેત્રનો અનુભવ ધરાવે છે અને છેલ્લા ૧૬ વર્ષથી “સોમવારની પ્રકાશિત થાય છે. પણ “સ્ત્રીજીવનમાં જે ખંત અને બારીકાઈથી સવારે’ની લોકપ્રિય કોલમ દર સોમવારે લખે છે. સૌરાષ્ટ્ર સમાચાર મહિલાઓના સમાચાર અને તેમને ઉપયોગી વિગતો એકત્ર કરી | ઉપરાંત સંદેશ અને ગુજરાત સમાચારના નિવાસી તંત્રી તરીકે પણ છે તે વર્તમાન સમયમાં ભાગ્યે જ જોવા મળે. “સ્ત્રીજીવનનો તેઓએ કામગીરી બજાવેલ છે. પૂજ્ય આચાર્ય રત્નસુંદરસૂરિજી. ઢાંચો જૂનો હતો, જૂના ચિત્રો વારંવાર છપાતાં પણ તંત્રીની મ.સા.નું પત્રકારત્વ અંગેનું પુસ્તક “પવન તું તારી દિશા બદલી નાખ’નું તેમણે વિમોચન કર્યું છે અને પુસ્તક મુજબ હકારાત્મક કલ્પનાઓ સતત તાજગી-સભર રહેતી. (પત્રકારત્વના અભિગમ દ્વારા સારી ખ્યાતી પ્રાપ્ત કરી છે. છે fકી કરી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy