________________
સ્વપ્ન શિલ્પીઓ
૬૨૫
વરિષ્ઠ પત્રકાર
ન્યૂઝ એજન્સીના બ્યુરો પ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. શ્રી ભૂપતરાય ટોકરશી પારેખ
૧૯૭૫માં ભારતમાં કટોકટી લાદવામાં આવી ત્યારથી
૧૯૮૦ સુધી ભારતની સમાચાર સંસ્થાઓનું સરકાર દ્વારા વરિષ્ઠ પત્રકાર
જોડાણ કરવામાં આવ્યું હતું. આ સમાચાર સંસ્થાને ‘સમાચાર” શ્રી ભૂપતરાય ટી. પારેખ ૪૫ ઉપરાંત
નામ આપવામાં આવ્યું. આ વર્ષોમાં “સમાચાર'માં કામ કર્યું હતું. વર્ષથી પત્રકારત્વક્ષેત્રે
૧૯૮૮ બાદ સમાચાર સંસ્થાનું વિસર્જન કરવામાં કાર્ય કરી રહ્યા છે.
આવ્યું. ફરીને હિન્દુસ્તાન સમાચાર ન્યૂઝ એજન્સીને દિલ્હી ખાતે હિન્દુસ્તાન સમાચાર
પુનર્જીવિત કરવામાં આવી. ફરીને હિન્દુસ્તાન સમાચાર ન્યુઝ ન્યૂઝ એજન્સીના
એજન્સીના ગુજરાતના બ્યુરો પ્રમુખ તરીકે કામ કર્યું હતું.. ગુજરાત બ્યુરો પ્રમુખ
૧૯૮૨થી ગુજરાતમાં ધી હિન્દુસ્તાન સમાચાર ન્યૂઝ છે. ૪૫ વર્ષથી
એજન્સી ગુજરાતના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારથી હિન્દુસ્તાન સમાચાર
આજ સુધી ધી હિન્દુસ્તાન સમાચાર ન્યૂઝ એજન્સી ગુજરાતના ન્યૂઝ એજન્સી સાથે છે. લંડનથી પ્રકાશિત “ગુજરાત સમાચાર' બ્યુરો પ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યા છે. સાપ્તાહિક સાથે ૩૫ વર્ષથી જોડાયેલા છે અને કાર્ય કરે છે.
દિલ્હી ખાતે ૧૯૬૫ તથા ૧૯૬૬નાં વર્ષોમાં પાર્લામેન્ટનું બી.બી.સી. લંડનને ૨૦ વર્ષ સુધી ગુજરાતના સમાચાર
કવરેજ કરતા હતા. ભારતના રાષ્ટ્ર નેતાઓ તે સમયના આપવાની સેવા આપી હતી. તેમના દ્વારા સમાચાર બ્રોડકાસ્ટ
વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી તથા કેન્દ્ર સરકારના અન્ય કરવામાં આવતા હતા. આ રીતે તેમનો અવાજ વિશ્વભરમાં
મંત્રીઓ તેમજ કેન્દ્રના મંત્રીમંડળના ગુજરાતના સભ્યો શ્રી સાંભળવા મળતો હતો. ગુજરાત સરકારના માહિતી ખાતામાં
મોરારજીભાઈ દેસાઈ, શ્રી મનુભાઈ શાહ ઉપરાંત શ્રી પણ કામ કર્યું હતું.
જયસુખલાલ હાથી, શ્રી કે.કે. શાહ વગેરે ગુજરાતી નેતાઓ સાથે શ્રી ભૂપતરાય ટોકરશી પારેખનો જન્મ તા. ૧-૧- પ્રવાસ. આ ઉપરાંત રાષ્ટ્રીય નેતાઓ રામમનોહર લોહિયા, ૧૯૩૮ના રોજ ગામ બેલા તા. મોરબી ખાતે થયો હતો. વતન બલરાજ મધોક, દીનદયાલ ઉપાધ્યાય સહિતના નેતાઓ સાથે મોરબી જિલ્લો રાજકોટ. ૯ વર્ષની ઉંમર સુધી કરાંચી, પ્રવાસ કર્યો હતો. પાકિસ્તાન રહ્યા હતા. પ્રાથમિક શિક્ષણ કરાંચી તથા મોરબી ખાતે
| ગુજરાતમાં આવ્યા બાદ ભારતના જુદાજુદા રાષ્ટ્રીય લીધું હતું. મોરબીથી ૧૯૫૫માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી.
પક્ષોના રાષ્ટ્ર નેતાઓ સાથે પ્રવાસ. શ્રીમતી ઇન્દિરા ગાંધી, શ્રી ૧૯૫૫થી ૧૯૫૭ સુધી બે વર્ષ ભાવનગરની કોમર્સ કોલેજમાં
રાજીવગાંધી, શ્રી અટલબિહારી વાજપેયી, શ્રી વી.પી. સિંહ ઇન્ટર કોમર્સ સુધીનો અભ્યાસ કર્યો. ૧૯૫૯થી ૧૯૬૧ સુધી
સહિતના વડાપ્રધાન સાથે પ્રવાસ કર્યો હતો. અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાં અભ્યાસ કરી બી.કોમ. પાસ કર્યું. ૧૯૯૧ થી ૧૯૯૩ બે વર્ષ અમદાવાદની ગુજરાતના મુખ્યમંત્રીઓ તથા રાજ્યપાલ સાથે પ્રવાસ. લો કોલેજમાં અભ્યાસ કરી એલ.એલ.બી. થયા હતા. ત્યારબાદ ૧૯૭૬થી આજ સુધી લંડનથી પ્રકાશિત ગુજરાતી અમદાવાદમાં વકીલાત કરી હતી.
સાપ્તાહિક “ગુજરાત સમાચાર'માં કાર્ય. ( પત્રકારત્વનો પ્રારંભ ગુજરાત સરકારના માહિતી ખાતામાં ૧૯૭૫થી ૨૦ વર્ષ સુધી બીબીસી રેડિયોએ તેમની જોડાઈને કર્યો હતો. ૧૯૬૫માં દિલ્હી ખાતે હિન્દુસ્તાન સમાચાર મુલાકાત લઈ લંડનથી હિન્દીમાં ગુજરાતના સમાચારો પ્રસારિત ન્યૂઝ એજન્સીમાં જોડાઈને કામ શરૂ કર્યું હતું.
કર્યા. આ સમાચારો તેમના અવાજથી પ્રસારિત કરવામાં આવ્યા ૧૯૬૬માં અમદાવાદ ખાતે હિન્દુસતાન સમાચાર ન્યૂઝ હતા. એજન્સીના બ્યુરો પ્રમુખ તરીકે કાર્યની શરૂઆત કરી હતી. વિશ્વના અનેક દેશોનો પ્રવાસ : અમેરિકા, કેનેડા, ૧૯૬૬ થી ૧૯૭૫ સુધી અમદાવાદ ખાતે હિન્દુસ્તાન સમાચાર ઇંગ્લેન્ડ, ચીન, યુરોપના દેશો ફાંસ, જર્મની, ઓસ્ટ્રિયા,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org