________________
૬૧૬
સ્વપ્ન શિલ્પીઓ. વિષયપસંદગી અંગે જાણીએ તો, “માણસનાં સુખ દુઃખને છે. તેને સરકારી પારિતોષિક, “ખલેલ' (વાર્તાસંગ્રહ), ‘સવિતા” વ્યક્ત કરવાં, ખાસ કરીને સામાન્ય માણસોની પીડા અને તેના વાર્તા માટે બે વાર સુવર્ણચંદ્રક, પત્રકારત્વ માટે સરકારી સંઘર્ષની કથાઓમાં રસ પડે. (પૈસા માટે જુદા પ્રકારનું લખું પારિતોષિક, રાષ્ટ્રીય કક્ષાનો સ્ટેટસમેન એવોર્ડ પણ તેમને મળી ખરો.)
ચૂક્યા છે. તેમની સર્જનયાત્રામાં પત્ની (કટાર લેખિકા) તરુલતા તેઓ સાચા અર્થમાં લોકહદયના સિંહાસન પર દવેનો મોટો ફાળો છે તેવું તેઓ સ્વીકારે છે. જ બિરાજમાન રહ્યા અને સામાન્ય માણસોના હામી બની
હાસ્ય લેખક અશોક દવે રહ્યા.
ગુજરાત સમાચાર દૈનિકમાં દર બુધવારે પ્રકાશિત થતી તારક મહેતા (હાસ્યલેખક-કોલમીસ્ટ) શતદલ પૂર્તિમાંની બુધવારની બપોરે” નામે આવતી બહુચર્ચિત
ગુજરાતી પત્રકારત્વમાં હાસ્યલેખનના ક્ષેત્રે “ટપુડો’ પાત્ર કૉલમ બુધવારની બપોરના લેખ શ્રી અશોક દવેને લગભગ સર્જીને એક સામયિક ‘ચિત્રલેખા’ ને ઘરઘરમાં અનિવાર્ય તમામ ગુજરાતીઓ જાણે છે. “જેન્તી જોખમ' નામનું પાત્ર બનાવનાર લેખક શ્રી તારક મહેતાને સૌ કોઈ જાણે છે. ૨૬- પોતાની કોલમ માટે સર્જનાર અને ગુજરાતીઓને સ્થળ ૧૨-૨૯ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ. કામ શોધવા માટે હાસ્યની ઓળખ કરાવનાર અશોક દવે ‘મહેનતકશ માણસ' મુંબઈ ગયા ને ત્યાંના જ થઈને રહી ગયા. ગુજરાતી સાથે ' નું બિરૂદ પામેલા છે. ૨૯ ફેબ્રુઆરી ૧૯૫૨માં જામનગરમાં એમ.એ. થયા એ સમય દરમ્યાન જ મુક્તલેખન શરૂ કર્યું.
તેમનો જન્મ. બી.કોમ. સુધી અભ્યાસ કર્યા બાદ ખાનગી તેમના મતે “કુમાર” શ્રેષ્ઠ સામયિક હતું. શરૂશરૂમાં તેમણે કંપનીમાં જોડાયા પણ લેખનની શરૂઆત તો ઘણી અગાઉથી કવિતા લખવાનો પ્રયાસ પણ કર્યો હતો. ગુજરાતી થઈ ચૂકી હતી. અશોકભાઈ પોતાની લાઈફના ટર્નિંગ પોઈન્ટ સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમીએ એમનાં માટે, વ્યક્તિત્વ વિકાસ, અક્ષરસુધારણા, સ્વશાસન માટે અનેક પુસ્તકોને નવાજ્યાં છે. અત્યાર સુધીમાં તેમના અંદાજે રાજકપૂરની એક ફિલ્મના ડાયલોગ, “કુછ કરકે ભી દિખાના ૨૫ જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. દુનિયાને ઊંધાં પડતા હૈ” ને જવાબદાર ગણાવે છે. તેમની સર્વપ્રથમ ચશ્મા'એ તેમનું સૌ પ્રથમ ત્રિઅંકી પ્રહસન હતું. ‘સપ્તપદી’ મૌલિકકૃતિ ‘પાકિસ્તાનના તે સમયના પ્રમુખ યાહ્યાખાનને નામે લેખોમાં અને “દુનિયાને ઊંધાં ચશ્મા' કટાર પણ એટલી લખેલ પત્ર ૧૯૬૯' ને ગણાવે છે. (તે સમયે તેમની ઉંમર જ પ્રચલિત થઈ હતી. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ હાલ ૧૭ વર્ષની) “બુધવારની બપોરે” અને “જેન્તી જોખમ” તેમનાં અમદાવાદમાં રહે છે.
જાણીતાં પુસ્તકો છે. અશોક દવે ગુજરાતી પત્રકારત્વ અને
સાહિત્યજગતનું મહત્ત્વનું સ્થાન પોતાને માટે નિશ્ચિત કરી કટારલેખક રજનીકુમાર પંડ્યા
ચૂક્યા છે. વાચકોને મિત્રો બનાવી, સત્યઘટનાઓને લેખ અથવા
નવનીતના સંપાદિકા વાર્તા સ્વરૂપમાં ઢાળી લોકો સુધી પત્રકારત્વના માધ્યમથી પહોંચાડનાર અનોખા લેખક/પત્રકાર રજનીકુમાર પંડ્યાએ કુન્દનિકા કાપડિયા (ઇશા) ગુજરાતી પત્રકારત્વમાં fiction અને fact (સાહિત્ય અને સાત પગલાં આકાશમાં' નવલકથાથી સાહિત્યજગતમાં હકીકત/સત્ય)ના સંમિશ્રણથી 'faction' નામનો (હકીકત્યાં મોખરાની હરોળમાં આવી ગયેલાં અને સૌને સ્તબ્ધ કરી સત્ય) પ્રકાર વિકસાવ્યો છે. તેમનો જન્મ ૬-૭-૧૯૩૮ના રોજ દેનારાં લેખિકા, કવયિત્રી, સંપાદિકા કુન્દનિકા કાપડિયા સૂક્ષ્મ સૌરાષ્ટ્રના જેતપુર મુકામે થયો. બી.કોમ., બી.એ. સુધીનો સંવેદનોને ઝીલી ખૂબ વિચારી પ્રભાવિત કરનારાં સંપાદિકા છે. અભ્યાસ અને બેંકની નોકરી કરી. ૧૯૮૯ થી નોકરી પણ ૧૧ જાન્યુઆરી, ૧૯૨૭માં તેમનો જન્મ. ૧૯૬૮માં મુંબઈમાં છોડીને સંપૂર્ણપણે મુક્ત લેખનના આધારે રહેવાનું નક્કી કર્યું. મકરન્દ દવે સાથે લગ્ન. નંદિગ્રામ સંસ્થાનું નિર્માણ અને તેમની સૌપ્રથમ વાર્તા “હૈયાનો ડામ' “મહિલામિત્ર' સામયિકમાં વિકાસ તેમનાં મુખ્ય કાર્યો છે. તેઓએ ટૂંકું નામ ઇશા ધારણ છપાઈ હતી. એજ દિવસોમાં “અનંતપ્રતિક્ષી” જનસત્તામાં કર્યું. “પ્રેમનાં આંસુ', 'પરોઢ થતાં પહેલાં, ‘પરમ સમીપે', છપાઈ હતી. તેમના ૧૫ થી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં “સાત પગલાં આકાશમાં' તેમની જાણીતી રચનાઓ છે, વાર્તા,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org