________________
સ્વપ્ન શિલ્પીઓ
૬૧૫ આ જ તેની સફળતાનું રહસ્ય હોઈ શકે.” અંદાજે ૧૦ થી વધુ હસનમન્ટો, ફિક્ર તૌસવી, કૃષ્ણચંદર, ગુજરાતીમાં ધૂમકેતુ, પુસ્તકોના લેખક શ્રી દવેએ બાળસાહિત્ય અને નિબંધ લેખન ગોવર્ધનરામ ત્રિપાઠી, ઝવેરચંદ મેઘાણીની અસર છે એવું ક્ષેત્રમાં પણ પોતાનું આગવું પ્રદાન કર્યું છે.
તેમનું માનવું છે. કૉલેજકાળ દરમ્યાન એચ. કે. આર્ટ્સના
વાર્ષિક અંકમાં પ્રથમ લખાણ છપાયું તેનાથી આજેપણ અભિભૂત હરીશ નાયક
એવા ગોલીબારે નજમાબેનને “ફટાકડી’ નામે તેમના ‘ગુજરાત સમાચાર' ની અમેરિકા આવૃત્તિના સંચાલક લેખનકાર્યમાં પણ સ્થાન આપ્યું છે. બી.એ. (અંગ્રેજી સંપાદક હરીશભાઈ નાયકને ગુજરાત અને ગુજરાત બહાર સૌ સાહિત્ય), ડિપ્લોમાં જર્નાલિઝમ એન્ડ પ્રિન્ટીંગ (મુંબઈ) કોઈ બાળકથાકાર–બાળસાહિત્ય સર્જક તરીકે વધુ જાણે છે. ડિપ્લોમાં હાઈડલબર્ગ પ્રેસ સ્કૂલ (જર્મની) જેવી ડિગ્રીઓ ૫૦૦ કે કદાચ એથીયે વધુ પુસ્તકોના (વિશેષ બાળસાહિત્ય ધરાવનાર શ્રી ગોલીબારે એ દિવસોમાં ચંદ્રક પણ મેળવ્યો અને પછીના ક્રમે યુદ્ધકથાઓ) લેખક હરીશ નાયકને તેમના હતો. તેમનાં કુટુંબમાં તેમનો વારસો જળવાઈ રહ્યો છે. લેખન માટે અનેકવિધ પુરસ્કારો મળેલા છે. તેમાં નેશનલ જાહેરખબર ન છાપનારું “ચંદન' એક માત્ર એવું સામયિક છે કોન્ફરન્સ ઑફ ચાઈલ્ડ એજ્યુકેશન (૧૯૮૫) નું સન્માન, જે નિશ્ચિત સમયાંતરે નિશ્ચિત હેતુને કેન્દ્રસ્થાને રાખીને બહાર મરાઠી બાલકુમાર સભાનું સન્માન (૧૯૮૯), એનસીઈઆરટી પાડે છે. શ્રી ગોલીબાર ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, (૧૯૯૨-૯૩), ૧૯૯૦માં ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક કચ્છી, ઉર્દૂ, ફારસી અને સંસ્કૃત ભાષાના પણ જાણકાર છે. મુખ્ય છે. “લડાખના લડવૈયા’, ‘એક બકરાની આત્મકથા' અને અત્યાર સુધીમાં તેમનાં સોળ પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘અક્ષય-માનવ' કૃતિએ તેમને વિશેષ પ્રસિદ્ધિ અપાવી છે. સામયિકોમાં અત્યાર સુધીમાં હસ્તે હપ્ત છપાઈ હોય એવી ૯૮ લેખન-પ્રકાશન-વિતરણ યાત્રાને એકલપંડે ઉપાડવાનો સંઘર્ષ નવલકથાઓ (નાની મોટી થઈને) છપાઈ છે. કરવો પડે એવા કપરા દિવસો પણ તેમણે જોયા છે. જીવનમાં
દિલીપ રાણપુરા તડકી વધારે છાંયડી ઓછી (તે હવે પ્રાપ્ત થઈ રહી છે) અનુભવેલા હરીશભાઈએ વાર્તાકથનના માધ્યમથી જનહૃદય
૧૪-૧૧-૧૯૩૧ના રોજ ધંધુકામાં જન્મેલા બાલહૃદયમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. ૧૯૭૯માં
| દિલીપભાઈ હવે આપણી વચ્ચે નથી પણ પત્રકારત્વમાં ‘વિશ્વબાળવર્ષમાં ૪૦૦ મ્યુ. શાળાઓ તથા ૪00 થી વધુ
સત્યઘટનાને કેન્દ્રમાં રાખી જનજનની વાત માંડનાર પત્રકારખાનગી શાળાઓ મળી એક જ વર્ષમાં પાંચ લાખથી પણ વધુ
કૉલમીસ્ટ ખેપિયા તરીકે સૌ તેમને આદરપૂર્વક યાદ કરે છે. બાળકોને વાર્તાઓ કહી છે. એક સાથે ત્રણ વાર્તા લખવાની
જેટલા તેઓ નવલિકાકાર, નવલકથાકાર તરીકે જાણીતા છે તેમની એક આગવી ટેવ છે. તેમની સર્વપ્રથમ મૌલિકકૃતિ પણ
એટલા ગ્રામીણ પત્રકાર તરીકે. એક નહીં–ત્રણ છે-કચ્છ-બડ્ડ, બુદ્ધિ કોના બાપની, ટાઢનું
માત્ર પ્રાથમિક શાળાનું શિક્ષણ ગાંઠે બાંધીને ઝાડ. તેમનાં પુસ્તક “લડાખના લડવૈયા’ ને કેન્દ્રસરકારનું પત્રકારત્વનું ખેડાણ કરનાર દિલીપભાઈએ નાનાં મોટાં, ઇનામ મળેલું છે. આ પુસ્તક હિંદીમાં ‘લદ્દાખ કે વીર' નામે જાણીતાં-અજાણ્યાં અનેક અખબારો-સામયિકોમાં લેખનકાર્ય પ્રસિદ્ધ થયું છે.
કર્યું છે. શિક્ષક, તોલાટ, કંપોઝીટર જેવા વિવિધ વ્યવસાયો
વચ્ચે તેમણે સાહિત્ય સર્જન કર્યું છે. “મીરાંની રહી હેક' તે તંત્રી, એચ. એન. ગોલીબાર
તેમના દાંપત્યજીવનને લોકો સમક્ષ લાવી મૂકે છે. આ વાંચીને ચંદન' સાપ્તાહિકના તંત્રી, ‘એટમ ગોલીબાર' તરીકે લેખક-તંત્રી ભૂપત વડોદરિયાએ લખ્યું હતું કે, “સવિતા જાણીતા ‘ચક્રમ' ઉપનામથી લખતા ગોલીબાર સાપ્તાહિક રાણપુરા (“સ્ત્રીજીવન'ના તંત્રી મનુભાઈ જોધાણીના ભત્રીજી) જાહેરખબર લીધા વગર વર્ષોથી નિયમિત રીતે પ્રકાશિત કરે એ વાર્તા જીવ્યાં, પણ પોતે લખી નહીં–એ તેમણે પતિના માથે જાય છે. “યંદન'નો વાચકવર્ગ ઘણો બહોળો અને વિસ્તરેલો નાંખ્યું–તેમને ઊંડે ઊંડે એવી પાકી શ્રદ્ધા હશે કે, પોતાની એ છે. કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં તેમનું લેખનકૌશલ્ય કથા પતિની યશકલગી બની રહેશે. ખરેખર એમ જ બન્યું છે.” ગિજુભાઈ બધેકા, જીવરામ જોશીની શૈલીની છાંટવાળું રહ્યું તેમને અનેક એવોર્ડઝ મળ્યા છે અને ૬૦ થી વધુ એવું તેમનું માનવું છે. તેમની કૃતિઓ પર પ્રેમચંદ, સહાદત
પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. તેમના જ શબ્દોમાં તેમની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org