SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. ૨૯૩ ગઢવી,નાકા શિયા ગઢવી, ખીમરાજ ગઢવી, માનભા ગઢવી, અને એ રચનાઓ લોકભજનિકો દ્વારા વારંવાર ગવાઈને દેવરાજ ગઢવી (કચ્છ), શક્તિદાન ગઢવી (જામનગર), લોકકંઠે સચવાતી રહી છે. બનેસંગ ગઢવી (વઢવાણ) જેવા અનેક ચારણ કલાકારો ઇસરદાનજી ઉપરાંત બારોટ, રાવળ, ઢાઢી, મીર, લંઘા, નાથબાવા, તરગાળા, વ્યાસ, ભવાયા, હરિજન સાધુ અને તમામ કોમના (ઈ.સ. ૧૪૫૯-૧૫૬૬) મારવાડના જોધપુર પાસે ધંધાદારી લોકકલાકારો દ્વારા ભજનો, વાર્તા, દુહા-છંદ અને ભાદરેસ (જિ. લાડમેર) ગામે જન્મ........ ગુરુ પિતાંબર ભટ્ટલોકગીતો, લોકભોગ્ય સાહિત્યની પ્રાચીન–અર્વાચીન અનેક અવસાન ઈ.સ. ૧૫૬૬-વિ.સં. ૧૬૨૨ ચૈત્ર સુદ ૯ (સચાણા, રચનાઓ અને ચારણી સાહિત્યનો પ્રચાર-પ્રસાર થતો રહ્યો. જિ. જામનગર) જ્ઞાન, વેદાન્ત, તત્ત્વચિંતન અને ભક્તિની એ જ રીતે ઊર્મિ-નવરચના જેવાં સામયિક અને મુ. શ્રી વિવિધ ધારો જેમની શતાધિક કાવ્યરચનાઓમાંથી આપણને જયમલ્લભાઈ પરમાર દ્વારા અનેક સર્જકો તથા કલાકારોને સાંપડે છે એવા ઈસરદાનજીનો જન્મ ઈ.સ. ૧૪૫૯-સં. પ્રેરણા તથા પ્રોત્સાહન મળતાં રહ્યાં. ૧૫૧૫માં મારવાડ પ્રદેશના બાડમેર પરગણાના ભાદરેસ ગામે ચારણ જ્ઞાતિમાં થયેલો. પિતા સુરાજી બરહઠ અને માતા | વિદ્વાનો, પંડિતો, રાજદરબારી સભાઓમાં જે ચારણી અમરાબાઈના ભક્તિસંસ્કારોનો ઊજળો વારસો મેળવીને સાહિત્ય અમુક મર્યાદિત વર્ગ પૂરતા વર્તુળમાં જ રજૂ થતું તેને ઈસરદાનજીએ બાળપણથી જ પોતાના કાકા આશાનંદજી પાસે લોકસમુદાયના આંગણા સુધી પહોંચાડવામાં આ કલાકારોનો કાવ્યરચનાનું પ્રાથમિક શિક્ષણ મેળવેલું. ફાળો ઓછો નથી. પવિત્ર ધાર્મિક સંસ્કારો ધરાવતાં દેવલબાઈ નામની સંતવાણી-સંતસાહિત્ય સતી નારી સાથે એમના વિવાહ થયા, પણ થોડા સમય પછી ભજનવાણીનું ક્ષેત્ર ઝેરી વીંછીના ડંખથી દેવલબાઈનું અવસાન થયું. ઈસરદાનજી ભજન એટલે સંતોની શબ્દસાધના. શબ્દબ્રહ્મના વિહ્વળ થઈ ગયા. મનની શાંતિ માટે યાત્રા અર્થે નીકળી ગયા. ઉપાસકોને મળેલું પાણીનું વરદાન. સુરત શબ્દ યોગ કે આદિ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગિરનાર, સોમનાથ, પોરબંદર, દ્વારકા નાદની આરાધના. જે ધ્વનિ-નાદ–શબ્દથી સમગ્ર બ્રહ્માંડની વગેરે પવિત્ર યાત્રાધામોની યાત્રા કરીને પુષ્કર, વ્રજ, ગયા અને ઉત્પત્તિ થઈ છે તે અનહદ નાદને મધ્યમા, પશ્યતિ અને ઉત્તરહિંદનાં તમામ મુખ્ય તીર્થસ્થળોએ ફર્યા. કહેવાય છે કે પરાવાણી સુધી અભિવ્યક્ત કરવાનો પ્રયાસ એટલે કવિ આશાજી પણ આ યાત્રામાં સાથે હતા. એ પછી કચ્છના ભજનવાણીનું સર્જન. એમાં ત્રિવેણી સંગમ હોય શબ્દ, સ્વર કાવ્યપ્રેમી રાજવી રાવળ જામના સંપર્કમાં ઈસરદાનજી આવ્યા. અને ભાવનો ભક્તિ, જ્ઞાનનો, યોગનો. ત્યાં તેમને સંસ્કૃત કાવ્યશાસ્ત્રના, ધર્મગ્રંથોના અને છંદશાસ્ત્રના વિદ્વાન પંડિત પિતાંબર ભટ્ટનો ભેટો થયો. પિતાંબરભટ્ટને ભજનવાણીની એક એવી સરળ-સહજ અને છતાં ગૂઢ ગુરૂપદે સ્થાપીને ઈસરદાનજીએ અભ્યાસ શરૂ કર્યો. કચ્છના રહસ્યમય ધારા છે કે એનો મરમ ભલભલા વેદાન્તી વિદ્વાનો રાજ્ય રવિ તરીકે રાવળજામે કચ્છનું “ચડોપરી’ તથા સૌરાષ્ટ્રનું પણ ન પામી શકે, કારણ કે સંત કવિ-સિદ્ધ-સાધક કોઈ એક ‘સચાણા’ ગામો અર્પણ કર્યા. કવિ તરીકેની ખ્યાતિ વધતાં જ ચોકઠામાં કદી પણ બંધાય નહીં. એની વાણીમાં નિર્ગુણ સૌરાષ્ટ્રના અનેક રાજવીઓએ પોતાને ત્યાં ઈસરદાનજીને નિરાકાર બ્રહ્મની ઓળખાણ પણ હોય ને સગુણ-સાકારની અનેકવાર નિમંત્રેલા, જેમાં અમરેલીના ઠાકોર વજાજી લીલાનું ગાન પણ હોય, સાચા સદગુરુનો મહિમા ગાવાની સરવૈયાએ કવિને પોતાની અતિમૂલ્યવાન ઘોડી “છોગાળી' અને સાથોસાથ નુગરાં–પાખંડી-દોરંગા પ્રપંચીને ચાબખા પણ માર્યા ઈશ્વરિયા' તથા ‘વરસડા' એ બે ગામ આપેલાં. સાહિત્યના હોય. ચારણોમાં બે પ્રકારની સર્જકોની ભજનવાણી આપણને ક્ષેત્રમાં ઈસરદાનજીનું પ્રદાન વિપુલ છે. “હરિરસ’, ‘દેવિયાણ', પ્રાપ્ત થાય છે. એક તો પોતે જ સંતકવિ હોય, સંતસાધનાના ગુણવેરાટ’, ‘ગરુડ પુરાણ” અને “નિંદાસ્તુતિઉપરાંત ક્ષેત્રમાં સાધના કરીને અનુભૂતિ મેળવી હોય. બીજા એવા રામાયણ, શ્રીમદ્ ભાગવત અને અન્ય પુરાણોના કેટલાક કવિઓ છે જેમણે અધ્યાત્મસાધના નથી કરી પણ પોતાની પ્રસંગો વિશે નાનાં-મોટાં અનેક કાવ્યો તેમણે રચ્યાં છે. એ કવિત્વશક્તિના બળે અનેક ઉત્તમ ભક્તિરચનાઓ આપી છે રચનાઓમાં કર્મ, ઉપાસના, જ્ઞાન, યોગ, ભક્તિ અને ઉપદેશ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy