________________
૪૭૮
સ્વપ્ન શિલ્પીઓ. મંદિરના મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે. યાદવ સાહેબ રંગ જાતને સમકાલીન કે પરંપરાગત એ બેમાંથી એકેય શૈલીનો નથી પાસેથી જે કુમાશ સાથે કામ લેતા એ જોઈને ચિત્રકારો ગણતો. ૧૯૮૦માં જહાંગીર આર્ટ ગેલેરીમાં મારો પ્રથમ વન અભિભૂત થઈ જતા. જેમાંથી ગાંધીજી સરદાર વલ્લભભાઈ, મેન શૉ હતો ત્યારે મારી ઉંમર પિસ્તાલીસ વર્ષની હતી. મારા રવીન્દ્રનાથ ટાગોરનાં બનાવેલ પોર્ટેટ નડિયાદની જાણીતી સંસ્થા જીવનનો એ ટર્નિંગ પોઈન્ટ હતો. તે સમયે મારી ગણના એક વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં સંગ્રહાયેલ છે. વર્ષો સુધી કળાના વિશિષ્ટ કલા કૌશલ્ય ધરાવતા ઇલસ્ટ્રેશન આર્ટિસ્ટની જ માત્ર વિદ્યાર્થીઓને તેમની કળાનો લાભ મળતો રહ્યો. શેઠ સી. એન. હતી–અને તેથી એક સંપૂર્ણ કલાકારની ઓળખ મેળવવામાં કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાં અધ્યાપનકાર્ય સાથે સાથે તેઓ મારા ઉપરોક્ત વનમેન શોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.” ચિત્રકળાના ક્ષેત્રમાં પણ સક્રિય રહીને પ્રતિષ્ઠા પામ્યા. ઇલેસ્ટ્રેશન આર્ટીસ્ટ અને પરફેક્ટ પેઇન્ટર વચ્ચે પાતળી ૨૧ જૂન ૧૯૯૨ના દિવસે કેનવાસ પર ભગવાન વિષ્ણુ
પારદર્શક ભેદરેખા છે. સંગીતમાં જેમ હુમરી અને ખયાલ અને લક્ષ્મીજીનું પેઇન્ટિંગ કરતાં કરતાં–તેમનામાં ભળી ગયા.
ગાયકીમાં છે–લગભગ એવી જ ભેદરેખા. ઇલસ્ટ્રેશનનું સ્તર મૃત્યુ સમયે હાથમાં પીંછી હાથમાં રહી હતી. કૈફી આઝમીના
પેઇન્ટિંગ કરતાં એક સ્ટેપ ઓછું ગણાય. પરંતુ રવિ પરાંજપે શબ્દો જે ગુરુદત્તની યાદમાં લખાયેલ હતા તેયાદવ સાહેબ
એક સંપૂર્ણ કલાકાર હતા અને તે જહાંગીરના પ્રથમ વન મેન માટે પણ લાગુ પાડી શકાય.
શો દ્વારા પ્રતિપાદન થઈ ચૂક્યું હતું. વર્ષો પછી હજી આજે પણ
એમના મનમાં એ પ્રથમ પ્રદર્શનથી પ્રાપ્ત થયેલ કીર્તિ-ચિત્ર “રહને કો સદા દહર મેં આતા નહીં કોઈ,
અકબંધ છે. તુમ જેસે ગયે વૈસે તો જાતા નહીં કોઈ”.
ચિત્રકાર તરીકેની આમ સમાજમાં ખ્યાતિ અને કલા –ચન્દ્રકાન્ત કંસારા
વિવેચકોનાં વિવેચન લગભગ વિરુદ્ધ દિશાઓના હોય છે, પરંતુ ચિત્રોમાં શાંત સ્વરોની સંગીતલહેરીઓ રવિ પરાંજપેના કિસ્સામાં મા સરસ્વતીની કૃપાથી બંને એક જ લહેરાવનાર કલાકાર
દિશામાં-સમાંતર ચાલતાં રહ્યાં છે. રવિ પરાંપે
એમનાં ચિત્રોમાં નિતનવા વિષયો, તેનું કોમ્પોઝિશન,
કલર અને ટેસ્ચરની માવજત તેમ જ માનવપાત્રોનું આલેખન વેદ ઉપનિષહ્માંથી લઈ લઈને જે વાત કહેવામાં આવેલ
હંમેશાં મનમોહક રહ્યું છે. જોનારની આંખમાં વસી જાય એવાં હોય તે સાંભળવામાં કે તે સાંભળેલી વાત બીજાને કહેવામાં એક અવર્ણનીય આનંદનો અનુભવ થતો હોય છે. આવી જ
એમનાં ચિત્રો રહ્યાં છે. એક વાંચેલી વાત લખવાનો લોભ રોકી શકાતો નથી. શ્રી
એમનાં ચિત્રોમાં પરસ્પેક્ટિવ સપાટ છે. આપણા સરસ્વતી દેવી વિશેષરૂપથી કલાકારની રક્ષા કરતી રહે છે. જે મીનીએચર શેલીનાં પેઇન્ટિંગ્સમાં હોય છે એવાં સ્પેશ ડિવિઝન કલાકાર દુન્યવી વ્યવહારથી અજાણ્યો છે, પરંતુ પોતાની કલામાં એટલું બધું બુદ્ધિપૂર્વકનું છતાં હૃદયસ્પર્શી હોય છે કે આંખ ચિત્ર સદાય મગ્ન રહે છે તેને તેની કલા સાચવી લેતી હોય છે. શરત જોતાં-જોતાં ધરાતી નથી. એક સંસ્કારિતા ઊભરી આવતી એ કે તેનામાં ભારોભાર નિર્દોષતા હોવી જોઈએ.
ચિત્રોમાંથી અનુભવાય છે. વૃક્ષ, મકાન, મોર, ચકલી, પોપટ,
હંસ, કોયલ, હરણ, ગાય, બળદ, બકરી, બિલાડી, ગાડું, ઘાસ, કલાની આરાધના કરવી એ કલાકારનો ધર્મ છે અને તે
ચોતરો, ઝૂપડું, ગામનું પાદર, પર્વત, ગગન, વાદળ–વગેરે આરાધનામાં પ્રયોગ અને સિદ્ધાંત બંનેનું સમાન મહત્ત્વ રાખી
વગેરે વગેરેમાંથી વીણી વીણીને એમણે સુંદરતા ઝીલી હોય છે. પોતાનો માર્ગ બનાવતા રહેવાનો હોય છે. સાત્ત્વિક મનથી
કેનવાસને મીઠાશથી ભર્યું ભર્યું બનાવ્યું હોય છે. માનવપાત્રો, શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલી કળા હંમેશાં ફળદાયી નીવડે છે.
તેમનાં પરિવેશ, હાવભાવ, બેસવા-ઊઠવાની લાક્ષણિકતા, આવા કલાકારમાં સાદગી અને સૂચિતા આપોઆપ આવી જતાં હોય છે.
વિવિધ વૃક્ષોના આકાર તે સહુનાં વિવિધ આકારનાં ફૂલ-પાંદડા,
તેનાં થડ, ડાળીઓ, ડાળીઓનાં વળાંક વગેરેને સંપૂર્ણ ન્યાય પનાસ્થિત આ કલાકારનાં ચિત્રો સમકાલીન કલાકારોમાં આપી ચિત્ર તૈયાર કરતા રહ્યાં છે.. એક આગવી ઓળખ ધરાવે છે. તેઓ કહે છે : “હું મારી
મોટે ભાગે એક્રેલિક કલર અને પેસ્ટલ કલર દ્વારા તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org