SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. ૪૭૭ રહને કો સદા દહર મે આતા નહીં કોઈ, આજે પણ જો તેઓ હયાત હોત તો એ બાબતમાં તેઓ તદ્દન તુમ જૈસે ગયે વૈસે તો જાતા નહીં કોઈ નિર્લેપ રહ્યા હોત. તેમણે ચિત્રને વ્યાવસાયિક દૃષ્ટિથી ક્યારેય જોયું નથી–પ્રેમથી કોઈ માંગે તો ‘તાજમહાલનું તેમનું ચિત્ર ચિત્રકાર કે. આર. યાદવ એમને એમ આપી દે!—એવા. પિરાજી સાગરા જેને “કનૈયો’ કહેતા અને અન્ય યાદવ સાહેબનું આખું નામ કનૈયાલાલ રામચન્દ્ર યાદવ. ચિત્રકારો જેમને “યાદવ સાહેબ' કહીને સંબોધતા એ કે. આર. ( પત્નીનું નામ રામદુલારી-યાદવ સાહેબનો જન્મ રામનવમીના યાદવ કલાના વિદ્યાર્થીઓ માટે “પોતાના કહી શકાય એવા દિવસે-૧૦ એપ્રિલ ૧૯૩૨માં. પત્ની રામદુલારી ટીચર હતા. નિર્દોષ, નિખાલસ ને ખુલ્લા મનના ચોખ્ખા વૃન્દાવનના!! “કૃષ્ણ” અને “રામ’ બને તેમની સાથે કેવા માણસ, દંભનો છાંટો ય નહીં એવા પારદર્શક યાદવ સાહેબને આશ્ચર્યજનક રીતે ગોઠવાઈ ગયા છે? ચિત્રકાર નટુ પરીખ જાહેરમાં ગુજરાતની વાનગોદ્ય' કહીને બિરદાવે. આમ પણ યાદવ સાહેબનું જીવન અને કળા બંને | શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાંથી ‘વાનગોઘ’ની યાદ અપાવી દે તેવાં. ડી.ટી.સી. પાસ કરેલ-પિરાજી સાગરા તેમના ક્લાસમેટ. જે. જે. સ્કૂલ ઓફ ફાઈન આર્ટ, મુંબઈથી તેમણે ડી.એમ., એ.એમ. -ખબર નહીં કયા ભવની આત્મીયતા અધૂરી રહી ગઈ અને જી.ડી.એ. પેઇન્ટિંગ કરેલું.-પેઇન્ટિંગના છેલ્લા વર્ષમાં હશે તે, તેમના જીવનનાં છેલ્લાં લગભગ વીસ વર્ષ દરમિયાન સેન્ટરમાં પ્રથમ આવેલ. ગુજરાત લલિતકલા અકાદમી તરફથી અન્ય કોઈ સાથે નહીં અનુભવેલી આત્મીયતા એમણે મારી અનેક એવોર્ડ તેમનાં ચિત્રો માટે મળેલ છે. જેમ કે ગુજરાત સાથે અનુભવેલી ને મેં એમની સાથે. અમારી વચ્ચે વીસેક રાજ્ય કલા પ્રદર્શન ૧૯૬૩/૧૯૬૪/૧૯૬૬/૧૯૭૪/૧૯૭૫/ વર્ષની ઉંમરનો તફાવતનો ગાળો તો ક્યાંય ઓગળી ગયો હતો. ૧૯૭૬, રાજ્ય બહારનાં નેશનલ પ્રદર્શનોમાં બોમ્બે આર્ટ મને એમનાં ચિત્રો ગમતાં-એમને મારાં ગીતો. સોસાયટીના ૧૯૫૯/૧૯૬૦ એવોર્ડ હવે યાદવ સાહેબ ફાઇન આર્ટ્સમાં ક્યાંય રસ્તામાં નથી મૈસુર દશેરા એક્ઝિબિશન–૧૯૬૫ તથા ઑલ ઇન્ડિયા મળી જતા, ચા પીવા લઈ જનાર એ હવે નથી, છતાં એમની પેઈન્ટીગ્સ એન્ડ સ્કલ્પચર એક્ઝિીબિશન એમ.પી.નો એવોર્ડ, હાજરી ફાઈન આર્ટ્સમાંથી ક્યાંય ગઈ નથી, ભલે એ દિવાલ આમ અનેક વખત તેઓની કૃતિઓ રાષ્ટ્રીય સ્તરે સમ્માનનીય , પરની છબી કે આલ્બમનો ફોટો બનીને રહી ગયા હોય. યાદવ ઈનામને પ્રાપ્ત થઈ છે. સાહેબનો સંબંધનો સેતુ નાના બાળકથી માંડી વૃદ્ધ સાથેનો એક દાહોદગોધરાની આદિવાસી પ્રજા પરનાં ચિત્રો સરખો રહેતો. વાસ્તવલક્ષી ચિત્રકળાના અભુત કસબી યાદવ નોંધપાત્ર બન્યાં છે. ચિત્રસંયોજન માટેની તેમની સૂઝ, કલર સાહેબની વાતો પૂરેપૂરી એક્સ્ટ્રક્ટ રહેતી. જોવાનું ગમે એવા અમૂર્ત ચિત્ર જેવી. અને વિષય નિરૂપણ માટેની તેની સજ્જતા બીજા સમકાલીન ચિત્રકારોથી કાંઈક અલગ હતી. મોર તથા કબૂતરોના સ્કેચમાં તેઓ ધૂની હતા પણ પ્રેમાળ હતા, વિદ્યાર્થી કે તેમની આગવી શૈલી સ્પષ્ટ રીતે જુદી તરી આવતી હતી. સહકાર્યકર્તા સાથેનો તેમનો સંબંધ અંતરંગ લાગણીથી જોડાયેલો નજરને પણ ચિત્રની મીઠાશનો અનુભવ કરાવે તેવાં તેમનાં હતો. હંમેશાં પૈસાની અછતમાં રહેનાર યાદવ સાહેબ તેની પેઇન્ટિંગ્સ ખૂબ ઉચ્ચ કોટીનાં ગણાય છે. હરિ , લેવડદેવડની બાબતમાં અતિ વ્યવહારુ, પરંતુ સાચવવાની કે વાપરવાની બાબતમાં પૂરેપૂરા અવ્યવહારુ હતા. ઘણી વખત અક્ષર પુરુષોત્તમ સંસ્થા–બોચાસણવાસીના સ્વામીજી શ્રી મારી કે ગિરીશ દેસાઈ પાસેથી ઉછીના લીધેલા પૈસા પરત કૃષ્ણસ્વરૂપદાસ તથા શ્રી શ્રીજીસ્વરૂપ સ્વામીજીને યાદવ સાહેબ કરતી વખતે કહેતા-“સાચવી રાખવો, ફરી જોઈશે મારે!” ચિત્રકળાની તાલીમ આપવા મંદિરે જતા. ત્યાં પરમ આદરણીય પ્રમુખ સ્વામીનું પોર્ટેટ-નાઈફ ટેકનિક દ્વારા તેઓએ તૈયાર આજના સમયમાં તો પેઇન્ટિંગ ક્ષેત્રમાં આધુનિકતા સાથે કરેલ, જે જોવું એક લહાવો છે તેમજ હીંચકા પર બેઠેલા એટલી બધી સજ્જતા આવી ગઈ છે–જેને પરિણામે જાણીતા યોગીજી મહારાજનું નિર્દોષ હાસ્ય સાથેનું-આછા આછા તડકા ચિત્રકારોનાં ચિત્રોની કિંમત કરોડોમાં અંકાવા લાગી છે, છતાં છાંયડાવાળું કેનવાસ પેઇન્ટિંગ પણ અદ્ભુત છે. જે ગોંડલ Jain Education Intemational Education International For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy