________________
૧૧૮
સ્વપ્ન શિલ્પીઓ સાહસિકતાપૂર્વક મૂલનાયકને ઉત્થાપન કરાવ્યાં. તે જોઈ આપ્યો. એકનું નામ જયંતી અને બીજાનું નામ જશવંત રાખ્યું. કે.પી. સંઘવી, તારાચંદભાઈ વિ. પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ
જશવંતનું આંતરપોત કાંઈક જુદું જ હતું. તેમાં સંસ્કારી ગયા. આવી અનેક દુર્લભ ઘટનાઓ પૂજ્યશ્રીનાં જીવનમાં માતાપિતાની ઓથ મળી. જિનપૂજા જેવા પ્રાથમિક આચારો તો આવતી રહે છે. પ્રબલ પુણ્યોદયથી શાસનની પ્રભાવનામાં
શૈશવથી જ તેમના જીવનમાં શોભી ઊઠ્યા. ધર્મક્ષેત્ર પ્રત્યેનો નિમિત્ત બને છે. મરુધરદેશનાં જાલોર જિલ્લામાં આવેલ સહજ ઝોક હતો જ. તેમાં એક સુંદર નિમિત્ત મળ્યું. પૂ. આ. રામસીંગ અને તવાવ ગામમાં ઐતિહાસિક અંજનશલાકા- દે. શ્રી વિજયચિદાનંદસૂરીશ્વરજી મ.સા.નું સાયલામાં ચાતુર્માસ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયેલ.
હતું. તેમની સાથેના બાલમુનિરાજ શ્રી નંદીઘોષવિજય મ.સા.સમેતશિખર મહાતીર્થમાં “છ'રી પાલિત સંઘમાળના ને બાલ્યવયમાં સંયમના સોહામણા સ્વાંગમાં શોભતા નીરખીને દિવસે ગુરુદેવનાં સંયમ પર્યાયને ૩૨ વર્ષ પૂર્ણ થતાં માત્ર ૧૫ સંયમધર્મ પ્રત્યે વિશેષ અનુરાગ જાગ્યો. મિનિટમાં ૩૨,૦૦૦ની ૩૩૨ ગૌશાળામાં તિથિ નોંધાઈ નિયતિ પણ જાણે તેમને શુભ ભણી ખેંચી રહી હતી! ગઈ. શાસનદેવોથી એક જ પ્રાર્થના આવાં શાસનપ્રભાવક સુરેન્દ્રનગરમાં પાવિત્યમૂર્તિ સિદ્ધાન્ત મહોદદિ પૂ. આ. કે. શ્રી વિભૂતિને શતાયું અર્પે અને શાસનકાર્યમાં સહાયક બને એ જ વિજયપ્રેમસૂરીશ્વરજીનાં પાવન પદાર્પણ થયાં, આસપાસના અભ્યર્થના.
વિસ્તારમાંથી દર્શનાર્થીઓનાં વૃંદો સુરેન્દ્રનગર ઊમટતાં હતાં. પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.ની પ્રેરણાથી
પૂજ્યપાદશ્રીની કરુણાનજ૨ જશવંત ઉપર પડી. જશવંતને પણ શાસનપ્રેમી ભક્તોના સૌજન્યથી પૂજયપાદશ્રીના પાવન સાનિધ્યમાં રહેવાનો ભાવ થયો અને તે
ભાવને અમલમાં મૂકી સંયમની અભિલાષાને પરિપક્વ કરી. ધર્મચક્ર પ્રભાવક : સૂરિમંત્રના વિશિષ્ટ સાધક
વિ.સં. ૨૦૧૮ના ફાગણ સુદ ૧૦ના દિને ભીખ પ.પૂ.આ.શ્રી જગવલભસૂરિજી મ.સા. તપસ્વી પૂ. આ. કે. શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના નાસિકની નિકટમાં આવેલા નયનમનોહર શ્રી ધર્મપ્રભાવ
વરદ હસ્તે સાયલા ગામમાં જ પ્રવ્રજિત બન્યા. વૈશાખ સુદ તીર્થના સોહામણાં સંકુલમાં પગ મૂકતાંની સાથે જે સ્વપ્નદૃષ્ટાનું
૬ના દિને વાત્સલ્યમૂર્તિ પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી સહજ સ્મરણ થઈ આવે, વર્તમાનમાં ઠેર ઠેર દૃષ્ટિગોચર થતા
મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા થઈ. પૂ. મુનિરાજશ્રી
ધર્માનંદવિજયજી (પછીથી પૂ. આ. કે. શ્રી વિજયધર્મજિતશાસ્ત્રોક્ત શ્રી ધર્મચક્ર તપના વૃદ્ધિગત પ્રચાર અને પ્રભાવને
સૂરીશ્વરજી) મ.સા.ના શિષ્ય બન્યા અને મુનિરાજશ્રી નીરખીને જે તપપ્રેરક પુણ્યપુરુષ સહજતાથી સ્મૃતિપટ ઉપર
જગવલ્લભવિજય મ.સા.ના નામે સંયમજીવનના વિવિધ ઊપસી આવે, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે વર્તમાન જૈન
યોગોની આરાધનામાં લીન બન્યા. સંઘમાં પ્રગટેલી અને પ્રવૃદ્ધિ પામેલી પ્રીતિ અને ભક્તિમાં જે પૂજ્યશ્રીનું વિશિષ્ટ યોગદાન છે, જેમણે રચેલી સંવેદનાસભર
ઝળહળતો વૈરાગ્ય વિશિષ્ટ ત્યાગમાં પરિણમ્યો. સ્તુતિઓ અને સ્તવનાઓ ભાવવિભોર બનીને જિનભક્તો દ્વારા
પ્રવ્રજ્યા-જીવનના પ્રારંભમાં જ અનેક વિશિષ્ટ આજીવન જિનાલયોમાં ગવાતી કર્ણગોચર બને છે, નિપાણી, વાલવોડ
અભિગ્રહો ધારણ કર્યા. પ્રાયઃ તમામ મેવા-મીઠાઈ અને મોટા જેવાં પ્રાચીન તીર્થો કે વટામણ જેવાં અભિનવ તીર્થોના ઉદ્ધાર
ભાગનાં ફરસાણનો ત્યાગ કર્યો. લગભગ તમામ ફૂટ સહિત કે ઉત્થાનમાં જેમની પ્રેરણા અને પ્રભાવનો બહુમૂલ્ય ફાળો છે
લીલોતરીનો પણ જીવનભર માટે ત્યાગ કર્યો. સ્વાધ્યાયયોગની
ગહનતામાં ડૂબકી મારીને વિવિધ વિષયનાં અનેકાનેક શાસ્ત્રોનું તે પૂ. આ. કે. શ્રી વિજયજગવલ્લભસૂરીશ્વરજી મહારાજના નામથી સકલ સંઘ સુજ્ઞાત છે.
અધ્યયન કર્યું. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, પ્રકરણો, આગમ ગ્રન્થો
વગેરે વિવિધ વિષયનાં જ્ઞાતા બન્યા. અનેક શ્રમણોને શાસ્ત્ર સૌરાષ્ટ્રના ઝાલાવાડ પ્રદેશમાં ‘ભગતના ગામના ગોન
ગ્રન્થોનું અધ્યાપન પણ કરાવ્યું. પ્રાપ્ત કરેલું જ્ઞાન વિશેષ રૂપે નામથી સુપ્રસિદ્ધ સાયલા ગામ એ તેઓશ્રીની જન્મભૂમિ, સંયમ અને ભક્તિમાં પરિણત થતું રહ્યું. ગુરુજનોની સેવા અને પિતાજી જગજીવનભાઈ અને માતુશ્રી હીરાબહેન એ તેમના શ્રમણોની વૈયાવચ્ચમાં સદા ખૂબ ઉત્સાહી રહ્યા. ગુરુસેવાના ધર્મસંસ્કૃત પિતાજી અને માતાજી હતાં. વિ.સં. ૧૯૯૯ના મંત્રને જીવનમાં કેન્દ્રમાં રાખ્યો. પ્રારંભિક ૧૨ વર્ષ તો સતત ફાગણ વદ ૧૦ના દિને હીરાબહેને જોડિયાં સંતાનોને જન્મ ગરસેવામાં રત રહ્યા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org