________________
સ્વપ્ન શિલ્પીઓ
૫૩૯ તેમની કામગીરી પણ તેમની ઉજ્જવળ દાનશીલતાનું પ્રતીક છે. ચણનું, પરબનું અને અવેડાનું તેમનું આયોજન અવિરતપણે આરોગ્યક્ષેત્રે ભવનનિર્માણ અને વિદ્યાલય નિર્માણ તથા
ચાલે છે. કીડીને માટે કીડિયારાની વ્યવસ્થા, માછલાંને ખોરાક, સંચાલન ઉપરાંત બ્લડબેન્કના નિર્માણ માટે તેમણે કરેલી મદદ
કૂતરાંને રોટલા મળી રહે એ માટેનું તેમનું આયોજન તેમની પણ મહત્ત્વની છે. પ્રાણી, પક્ષીઓ માટેની હોસ્પિટલનો ઉમદા
ખરી-નરી જીવદયાપ્રીતિ અને ખરા જૈન શ્રાવક-શ્રેષ્ઠીની વિચાર તો આવા અનુકંપાશીલ હૃદય ધરાવતા દીપચંદભાઈને
વ્યક્તિમત્તાનો પરિચય કરાવે છે. કરુણા, પ્રેમમુદિતા અને જ આવે. તેમનું વ્યાપક દૃષ્ટિબિંદુ અહીં પણ દૃષ્ટિગોચર થાય
નિઃસ્વાર્થભાવે પ્રાણીમાત્ર પરત્વે સભાવ, સમભાવ વ્યક્ત છે. વિવિધ પ્રકારના નિદાન કેમ્પો, બ્લડડોનેશનના કેમ્પો, ખાસ કરવાનું તેમનું આવું દાનશીલ વલણ તેમના વ્યક્તિત્વનું એક કરીને હાડકાં, પોલિયો, આંખ અને કેન્સર જેવા જનરલ મેડિકલ
મહત્ત્વનું પરિમાણ છે. કેમ્પોનું આયોજન ઉપરાંત અસાધ્ય રોગ ધરાવતાં રોગીઓને કતલખાને જતી ગાયોને બચાવવી, ગૌશાળામાં, ભારે મોટી રાહત તેઓ નિયમિત રૂપે અનેક જગ્યાએ પૂરી પાડે પાંજરાપોળમાં માંદા પડેલાં પશુઓની સાર-સંભાળ માટે માત્ર છે. ૨૫000થી પણ વધુ હૃદયરોગના, થેલેસેમિયાના અને આપત્તિ અને દુષ્કાળ સમયે જ નહીં, પરંતુ પછી પણ તેઓ કેન્સરના રોગથી પિડાતા દર્દીને પણ નિમયિતરૂપે તેઓ મદદ અવિરતપણે મદદરૂપ થતા રહે છે. ગૌશાળાની પડતર જમીનમાં કરે છે. કોઈ પણ, જનસમાજને આરોગ્ય સુવિધા પૂરી પાડનારા ઘાસનું ઉત્પાદન થાય અને ઢોરને પોષણક્ષમ આહાર મળે એ આવા મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવું હોય તો માટે પણ અનેક પ્રકલ્પોમાં તેમનું દાન છે. દીપચંદભાઈ અહર્નિશ સહયોગ માટે તત્પર હોય છે, બલ્ક
પૂરપીડિતોને, વાવાઝોડાગ્રસ્ત અને ભૂકંપપીડિતોને પણ આવી ટહેલ નાખનારાની રાહ જોતા હોય છે. તેઓની માન્યતા
મોરબી, દક્ષિણ ગુજરાત, કચ્છ અને લાતુર કે ઓરિસ્સામાં છે કે, ‘માનવસેવા એજ પ્રભુ સેવા'. જીવનમાં આ સૂત્રનું તેઓ
તેઓ ભારે સહાયભૂત થયેલા. કચ્છના ભૂકંપ પછી ખૂબ નખશિખ પાલન કરતાં પણ જોવા મળે છે. તેમની આ પ્રકારની
ટૂંકાગાળામાં 800 શાળાઓ બાંધી આપેલી. તેમનું અનુદાન આરોગ્યલક્ષી દાનવૃત્તિ દીપચંદભાઈના ઉમદા અને
આવી રીતે આપત્તિગ્રસ્તો માટે ભારે સમયસરનું, ભારે અનુકંપાશીલ વ્યક્તિત્વની પરિચાયક છે.
આવશ્યકતાવાળું અને ખરા અર્થમાં પરિણામદાયી બની રહ્યું છે. આપતિગ્રસ્ત પીડિતો માટે અનુદાન :
અનેક જીવોને બચાવનારા તેઓ એ અર્થમાં જીવનદાતા બની
શક્યા છે. તેમનું આપત્તિગ્રસ્તો માટેનું મનુષ્યમાત્ર અને દાનવીર દીપચંદભાઈ ગાર્ડીના વ્યક્તિત્વની એક
પ્રાણીમાત્ર માટેનું દાન ભારતીય સંસ્કૃતિના, જૈન વિશિષ્ટતા એ પણ છે કે, એમને ખ્યાલ આવે કે કુદરતી
મહાજનપરંપરાના તેજસ્વી તારક તરીકે તેમને સ્થાપે છે. આફતોનો સમાજ ભોગ બનેલ છે, તો તેઓ ત્યાં પણ ચૂપચાપ પહોંચીને દાનગંગા વહેવડાવે છે.
નિરાધારોના આધાર માટે અનુદાન : ઈ.સ. ૧૯૮૭માં સતત ત્રણ વર્ષ સુધી દુષ્કાળની શિક્ષણ, આરોગ્ય અને આપત્તિગ્રસ્તો માટે દાનની આપત્તિ આવી પડેલ, ત્યારે તેમણે એક લાખ જેટલા ગંગા વહેવડાવનારા દીપચંદભાઈ ગાર્ડી નિરાધારો માટે પણ ઢોરવાડાઓમાં ગાય, ભેંસ, બળદ, ઊંટ, ઘેટાં-બકરાં જેવાં ભારે સ્નેહથી, નર્યા નિઃસ્વાર્થ ભાવથી આધારરૂપ અને પ્રાણીઓને સમગ્ર ગુજરાતમાં સાચવેલાં. આટલી મોટી સંખ્યામાં સહાયભૂત બની રહ્યા છે. તેમનું આ પગલું પણ તેમની ગુજરાતને ગામડે-ગામડે ઢોરવાડામાં નીરણ, પાણી માટે તેમણે દાનશીલ વ્યક્તિમત્તાનું આગવું ઉદાહરણ છે. રાજકોટમાં જે આયોજન કર્યું, ક્યાંય કોઈને તકલીફ ન પડે અને મદદ માટે દીકરાનું ઘર' જેવા વૃદ્ધાશ્રમનું નિર્માણ તેમના મોટા દોડધામ ન કરવી પડે તેવું વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું. પશુઓના અનુદાનથી શક્ય બન્યું. બહેરાંમૂંગા શાળા કે અનાથાશ્રમના પાલકોને ઢોરવાડામાં જ બધી મદદ મળી રહે એ માટે ખડેપગે નિર્માણમાં પણ તેઓનું ભારે મોટું અનુદાન રહેલું છે. રહીને ઉપરાઉપરી ત્રણ-ત્રણ વર્ષ સુધી મદદ કરી એ એમની
વિધવા અને ત્યક્તા બહેનોને રોજગારી મળી રહે, પ્રાણીપ્રીતિ અને જીવદયાનું ભારે ઊજળું ઉદાહરણ છે.
સ્વમાનભેર તેઓ પોતાનો જીવનનિર્વાહ ચલાવી શકે એ માટે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ઢોરવાડા ઉપરાંત પંખીઓ માટે તેઓ અનેક રીતે મદદરૂપ થતા રહે છે. ક્યાંય પોતાનું નામ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org