________________
૨૪૬
સ્વપ્ન શિલ્પીઓ બાલમંદિરનો પ્રારંભ કર્યો. વાલીઓના પ્રેમાગ્રહને વશ થઈ પુરસ્કારથી શિક્ષણજગત દ્વારા જાણે કે સંસ્થાના સ્થાપકો ૧૯૬૯માં જ્ઞાનદીપ પ્રાથમિક શાળા અને ૧૯૭૦માં શ્રીમતી ઉષાબહેન જાની અને શ્રી ગુલાબભાઈ જાનીના જ્ઞાનજ્યોત માધ્યમિક શાળાનો પ્રારંભ કર્યો. સંસ્થાનો ધ્યેય શૈક્ષણિક તપનો ઋણસ્વીકાર કરી ભાવાંજલિ અર્પવામાં આવી. મંત્ર છે : ‘વિવારે અન્વીક્ષામ'-અમે સવિચારની શોધ સંસ્થાના ચાલીસમાં જન્મદિનને વધાવવામાં આવ્યો! કરીએ છીએ. ૧૯૬૮માં જાની દંપતીએ વાવેલું બીજ તેમના
ગાંધીજીના આદર્શો અને વિચારોને વરેલાં આ જાનીઅથાગ પ્રયત્ન અને તપથી આજે શિક્ષણનું વિશાળ વટવૃક્ષ
દંપતિએ નિશ્ચય કર્યો ગાંધીજીના એકાદ વિચારને મૂર્તિમંત બની ગયું છે.
કરવાનો. ગાંધીજીની મુખ્ય ચિંતા હતી આઝાદી પછીના પોતાના ચોક્કસ મૂલ્યો અને સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને ભારતનાં ગામડાંઓના શિક્ષણની. આ વિચારને પકડીને ગ્રામ્ય આ શિક્ષણસંસ્થાએ ગુણાત્મક વિકાસ કર્યો છે. બાલમંદિરથી શાળાઓની શિક્ષણ સુધારણાનો એક પ્રોજેક્ટ વિચાર્યો. ‘સિસ્ટર માંડીને ધોરણ દસ સુધી એક જ વર્ગ અને બધી જ શિક્ષણ- નિવેદિતા સ્કૂલ ઓન વહીલ્સ' ચૌદ વર્ષ પૂર્વે ૧૭ ગ્રામ્ય શાખાઓનો એક જ સમય. મૂલ્યશિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, શાળાઓ અને ૬૦૦૦ વિદ્યાર્થીઓના ઉત્કર્ષની જવાબદારી માતૃભાષામાં શિક્ષણ અને સહશિક્ષણ એ ચાર આ ઇમારતના સાથે ૧૯૯૪માં પ્રારંભ થયેલ આ પ્રોજેક્ટથી આજે રાજકોટ, પાયા છે. આ શિક્ષણ સંસ્થા ગાંધીવિચારશ્રેણીનાં પ્રભાવક જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાનાં ૪૩ ગામડાંની ૬૦ મૂલ્યોની સાથેસાથે શિક્ષણની અદ્યતન ટેક્નોલોજી અને શાળાઓના ૪૫૦ શિક્ષકો અને ૧૮000 જેટલા વિદ્યાર્થીઓ કમ્યુટર શિક્ષણનો શિક્ષણમાં વિનિયોગ કરનારી ગુજરાતની લાભાન્વિત થઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં યુ.એસ.એ.ની શેર પ્રારંભની શાળાઓ પૈકીની એક રહી છે. ગુજરાતી માધ્યમ એન્ડ કેર ફાઉન્ડેશન સંસ્થાનો આર્થિક સહયોગ રહેલો છે. હોવા છતાં આધુનિક યુગની જરૂરિયાતોને નજરમાં રાખીને
શ્રીમતી ઉષાબહેન અને શ્રી ગુલાબભાઈ શૈક્ષણિક ઉત્તમ અંગ્રેજી શિક્ષણ આપવાની અહીં વ્યવસ્થા થયેલી છે.
વિચારોના પ્રસાર માટે “સમુગાર’ વૈમાસિકનું પ્રકાશન કાર્ય શિક્ષણમાં અનેક નવા પ્રયોગો કરવામાં આવ્યા છે, જેમાં
કરે છે. આ સામયિકને તેની ગુણવત્તાને કારણે ગુજરાતી પ્રોજેક્ટ-પદ્ધતિ, હસ્તલિખિત અંક પ્રકાશન, વાચનશિબિરો,
ડાયજેસ્ટ તરીકે વાચકો અને શિક્ષણસંસ્થાઓ દ્વારા વધાવી શાળામાં બુકશૉપ, મૂલ્યશિક્ષણ વગેરે મુખ્ય છે. આ પૈકીના
લેવામાં આવ્યું છે. “સમુદ્ગાર'માં પ્રકાશિત થતાં શ્રી કેટલાક ધ્યાનાકર્ષક પ્રયોગોનો ગુજરાત સરકારે સ્વીકાર કરી
ગુલાબભાઈ જાનીના તંત્રી- લેખ શિક્ષણજગત માટે પ્રવર્તમાન સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલ કરાવેલ છે. જે આ પ્રયોગોની
સ્થાનિક અને જાગતિક સમસ્યાઓને ઉજાગર કરનારા હોય સફળતાનું પ્રમાણ છે. જાની દંપતી અવારનવાર કહે છે કે
છે. વાચકો તરફથી જે પ્રતિભાવ મળતા રહે છે તે ખૂબ જ “અમારું કામ “સારો માણસ તૈયાર કરવાનું છે”. શિક્ષણનું
પ્રોત્સાહક હોય છે. અમને આનંદ છે કે ‘સમુદ્ગાર'ના એવા કાર્ય બાળકને સારો માણસ, સારો નાગરિક, સારા ભાવક અને
વાચકો પણ છે કે જેમણે આજ સુધીના પ્રકાશિત થયેલા બધા સારો સર્જક તૈયાર કરવાનું છે. બાકીની યોગ્યતાઓનો
જ પ૬ અંકો સંગ્રહિત કરેલ છે. પોતાના વ્યસ્ત જીવન વચ્ચે આપમેળે પ્રાદુર્ભાવ થશે. શાળાની મુલાકાતે ભારત અને
પણ સમય મેળવીને શિક્ષણ અને સાહિત્યના વિવિધ વિષયોને ગુજરાતના સાહિત્યકારો, કલાકારો, અધ્યાત્મપુરુષો,
કેન્દ્રમાં રાખી બન્નેએ સિસ્ટર નિવેદિતા સ્મૃતિગ્રંથ, સિસ્ટર અધિકારીઓ, સમાજસેવકો અને વિવિધ ક્ષેત્રના માંધાતાઓ
નિવેદિતા શિશુ અંક, સિસ્ટર નિવેદિતા દશાબ્દી મહોત્સવ પધારે છે અને પ્રેરણા આપે છે. સિસ્ટર નિવેદિતા સ્કૂલને
વિશેષાંક, સિસ્ટર નિવેદિતા રજત જયંતી મહોત્સવ વિશેષાંક, ગુજરાત રાજ્યનો ૧૯૯૦-૯૧ના વર્ષ માટેનો “ગુજરાતની
ફૂલોના હસ્તાક્ષર, બે-પાંચ ફૂલડાં, પુનિત તપયાત્રા-સિસ્ટર શ્રેષ્ઠ શાળા એવોર્ડ' પણ પ્રાપ્ત થયો છે. શૈક્ષણિક ગુણવત્તામાં
નિવેદિતા, લોકમાતા નિવેદિતા, વત્સલ વિધાપુરુષ-પ્રિન્સિપાલ શ્રેષ્ઠતાની આ પરંપરા ચાલુ જ રહી છે. ડિસેમ્બર-૨૦૧૭માં
ડી. પી. જોશી, બાલવિકાસ યાત્રા, પાથેય, શ્રેષ્ઠ વિદેશી સિસ્ટર નિવેદિતા સ્કૂલને સરકારશ્રી દ્વારા રાજકોટની શ્રેષ્ઠ
બાલવાર્તાઓ, મા તે મા, વોલ્ટ ડીઝની, ફ્લોરેન્સ નાઇટિંગેલ, શાળા જાહેર કરી સન્માનિત કરી પ્રશસ્તિપત્ર અને રૂ. દસ
તે શિક્ષક કહેવાય, તેજસ્વિનીઓ, એક સંકલ્પ : એક તપ, હજારનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ
ગાંધી દર્શન, સ્મરામિ સુન્દરમ્ જેવાં પુસ્તકો લખ્યાં છે અને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org