SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૪૬૮ સ્વપ્ન શિલ્પીઓ. નટુ પરીખના વન મેન શો અમદાવાદ, મુંબઈ, ગોવાની આચાર્ય તરીકે અને ત્યાર પહેલાંનાં વર્ષો કોમર્શિયલ આર્ટના આર્ટગેલેરીઝમાં થતા રહ્યા છે. સફળતા પામતા રહ્યા છે. વિભાગીય વડા તરીકે ફરજ બજાવી. સી. એન. ફાઇન ચિત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆતના તબક્કા કરતાં વર્તમાન આમાં કોમર્શિયલ આર્ટ (આજનો એપ્લાઇડ આટ) વિભાગ તબક્કાનું એમનું કામ એકદમ અલગ છે. સમયને અનુસરીને શરૂ કરનાર અરવિંદભાઈ. ત્યારબાદ ગુજરાતની બીજી કલા મોડર્ન ટચ સાથેનાં પેઇન્ટિંગ્સ કરે છે. દરિયો, વહાણ અને સંસ્થાઓમાં તે પ્રસર્યો. જાહેરાતના ક્ષેત્ર સાથે સંકળાયેલ આ આકાશ હવે આધુનિક પદ્ધતિથી કેનવાસ પર નિરૂપે છે. માનવ વ્યાવહારિક કલાનું બીજ રોપવાનું કાર્ય એ એમના જીવનનું પાત્રો નટુભાઈને ગમે, પોટ્રેટ સુંદર કરે. ઓઇલ કલર દ્વારા અણમોલ કાર્ય. કલા દ્વારા આંતરિક આનંદ મેળવવા સાથે ઉત્તમ પરિણામ કેનવાસ પર કેવી રીતે લવાય તેની સંપૂર્ણ આર્થિક સદ્ધરતા પણ મળે ત્યારે કલાકાર વધુ સ્થિર અને સમૃદ્ધ ટેક્નિકલ માહિતી એમને છે અને તેનો સુંદર ઉપયોગ કરી થાય–આ દિશામાં વિચારીએ તો અરવિંદભાઈનું કાર્ય કલાના ચિત્રની લાઇફ વધારી દે. અમદાવાદના ટાગોર હોલમાં વિદ્યાર્થીઓ માટે ઉપકારક પણ બની રહ્યું. આજે માત્ર ગુજરાત રવીન્દ્રનાથ ટાગોરનું લાઈફ સાઇઝનું ઊભું પેઇન્ટિંગ એમની જ નહીં, સમગ્ર દેશમાં એમના વિદ્યાર્થીઓ એડવર્ટાઇઝિંગ કલાકાર તરીકેની ઉત્તમ કૃતિઓમાંનું એક છે. સાબરમતી ફિલ્ડમાં ઉચ્ચ હોદ્દા પર કાર્ય કરતા કૃતજ્ઞતાપૂર્વક તેમને યાદ આશ્રમમાં ગાંધીજીનું પેઇન્ટિંગ પણ પશ્ચાભૂમિમાં દર્શાવેલ કરે છે. (આ લખનાર પણ). આકાશ સાથે ભાવવાહી બની રહ્યું છે. સરદાર વલ્લભભાઈને અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરીમાં એમનાં છેલ્લા પણ લોખંડી પુરષ તરીકેની સ્પષ્ટ છાપ સાથેના એમણે દોયો બે વર્ષ દરમિયાન કરેલ ઑઇલ ઑન કેનવાસ-યાત્રાધામોનાં લેન્ડસ્કેપ્સના પ્રદર્શનનું ઉદ્ઘાટન જાણીતા શિલ્પકાર પદ્મશ્રી નટુ પરીખને જૂની અલભ્ય કલાકૃતિઓ, શિલ્પ, કાન્તિભાઈ પટેલ દ્વારા થયું-પ્રાસંગિકમાં એમણે બહુ માર્મિક સ્થાપત્યના નમૂના વગેરે સંગ્રહ કરવાનો પણ ખૂબ શોખ છે. વાત કરી : “અરવિંદભાઈએ પ્રદર્શનનું નામ “વન્ડરિંગ ઓફ ઘરમાં નાનાં મોટાં શિલ્પ, પથ્થરના ટોડલા, ઝરૂખા વગેરે ઠેર એ રેસ્ટલેસ સૉલ' રાખ્યું છે પરંતુ એમનાં ચિત્રો જોતાં મને ઠેર જોવા મળે. જ્યાં પોતે કામ કરે છે તે ટુડિયોમાં પુસ્તકોથી લાગે છે કે એમણે “વન્ડર્સ ઓફ રેસ્ટફૂલ સોલ’ રાખવું જોઈતું ભરેલા કબાટ, ચારે ય દીવાલો પેઇન્ટિંગ્સથી ભરેલી જોવા મળે. હતું. એમનાં ચિત્રો દ્વારા એમની ધાર્મિકતા અને સ્થિરતા પ્રકટ વાચન અને લેખન એમના વ્યક્તિત્વનું એક અનેરું પાસું રેડ થાય છે. અતિથી વિશેષ ચિત્રકાર શ્રી અમિત અંબાલાલે આર્ટ છે. “કુમાર', “નવચેતન', “અખંડ આનંદ'મા’ કલા વિષય લેખો ગેલેરીમાં આવેલ અરવિંદભાઈના વિદ્યાર્થીઓ, કલાકારો, લખી ગુજરાતને કલા સંસ્કૃતિનો સાચો પરિચય આપતા રહે છે. કલારસિકો-સ્નેહીઓના સમૂહને અરવિંદભાઈની લોકપ્રિયતાનું શુભ પરિણામ ગણાવ્યું, તો બીજા અતિથિવિશેષ શ્રી પરમાનંદ ક્યારેક મિત્રો સાથે તો ક્યારેક એકલા પણ પ્રવાસે દલવાડીએ પોતે કેમેરા પાછળના માણસ તરીકે પોતાને ઊપડી જઈ સાથે સ્કેચબુક અને રંગો લઈ ગુજરાતની શેરીઓ ગણાવી–અરવિંદ કેનવાસ સમક્ષના ચિત્રકાર ગણાવ્યા–જે કામ નદીઓ-પર્વતો-મંદિરોના લેન્ડસ્કેપ કરતા રહેતા નટુ પરીખ કેમેરા યાંત્રિક રીતે કરે છે તે કામ તેમની પીંછી અને રંગના એક સફળ ચિત્રકાર અને ચિત્રસમીક્ષક છે. ફાઈન આર્ટના સહારે તેમણે લાગણી સાથે કર્યું છે. વિદ્યાર્થીઓના ગુરુ અને મિત્રોના લાગણીશીલ મિત્ર છે. અરવિંદભાઈનું મૂળ વતન વલસાડ, અમદાવાદ એમનું "WANDERINGS OF કાર્યક્ષેત્ર અને નિવૃત્તિ બાદ વડોદરા તેઓ સ્થાયી થયા છે. ચિત્રો A RESTLESS SOUL" અને મ્યુરલ કરવાનું હજી ચાલુ છે. લગભગ પંચોતેરથી વધુ આચાર્ય અરવિંદ દેસાઈનાં મ્યુરલ્સ એમનાં ગુજરાતના જાહેર તેમ જ ખાનગી સ્થળોએ યાત્રાચિત્રો. પ્રદર્શિત છે. એમની બંને દીકરીઓ ભાવના અને નાઝુએ પણ એપ્લાઇડ આર્ટ્સ અભ્યાસ કર્યો છે. પડછાયો પણ સાથ છોડી અરવિંદ દેસાઈ કલાજગતનું એક જાણીતું નામ છે. શેઠ ચાલ્યો જાય એવા વિટંબણાના સમયમાં એમનાં પત્નિ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં ૧૯૬૧થી ૧૯૬૩ ઉષાબહેનનો સથવારો ભરપૂર એમને સાંપડ્યો છે. સુધી કલાશિક્ષણ સાથે સંકળાયેલા રહ્યા, જેમાં છેલ્લાં અઢાર વર્ષ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy