________________
સ્વપ્ન શિલ્પીઓ
૪૬૭
ગીસ ક
પ્રવૃત્તિ જાળવી રાખીને ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના કમાયા પુસ્તકોમાંથી ય કમાયા. વાત વાતમાં કહી દે-“મારા શિલ્પ વિભાગનો સેમિનાર પંદર દિવસ સુધી આ નવી સંસ્થામાં પ્રથમ પુસ્તકમાંથી દીકરીનાં લગ્ન ઊકલી ગયાં!” કર્યો. જેમાં રાજ્યના ઇનામવિજેતા નવ શિલ્પકારોએ સ્ટૉનમાં
ગુજરાતના સફળ વયસ્ક ચિત્રકારની પ્રથમ હરોળમાં સ્કલ્પચર્સ તૈયાર કર્યા. આ સેમિનાર દરમિયાન દેશમાં જેમની
સ્થાન પામેલા નટુ પરીખ ચિત્ર પ્રદર્શનોના ઉદ્દઘાટક તરીકે ખ્યાતિ વર્ષોથી રહી છે એવા સર્વ શ્રી મહેન્દ્ર પંડ્યા, પ્રો. રાઘવ
પોતાના વક્તવ્યમાં ભારતના ચિત્રકારો, પરદેશના ચિત્રકારો, કનેરિયા, શ્રી રોબિન ડેવિડ, શ્રી રાજેન્દ્ર ટીકુ તથા શ્રી
ચિત્રશૈલીઓ વગેરે ઉપર તલસ્પર્શી વાતો કરી, ભાવકોને રાજશેખરન વગેરે ખાસ મુલાકાતે આવ્યા હતા અને તરબોળ કરી દે. નટભાઈએ રંગોને ચાહ્યા છે. રંગના પ્રકાશને આર્કિટેક્ટના વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. જોયો–અનુભવ્યો છે. ૧૯૬૩થી ૧૯૮૯ સુધી શેઠ સી. એન.
પેરિસ, લંડન, આર્મસ્ટરડેમ, જર્મનીના ફોટોકીના- કૉલેજ ઑફ ફાઇન આર્ટ્સમાં એક સંનિષ્ઠ કલાશિક્ષક તરીકે કૉલોન તેમ જ યુ.એસ.એ.નાં મોટા શહેરોમાં પ્રવાસ દરમિયાન સેવા આપી–વચ્ચેના સમયમાં વિભાગીય વડા તરીકે પણ કરેલ ફોટોગ્રાફીનો શો અમદાવાદ તથા મુંબઈની આર્ટ ગેલેરીમાં જવાબદારી સંભાળી. આચાર્ય થવાની મહત્ત્વકાંક્ષા હતી પણ એ હજી ગયા વર્ષે જ કર્યો હતો–અસંખ્ય અલભ્ય તસવીરોનું આ કહે છે : “હિંમત નહીં, હું તો વાણિયાનો દીકરો ને? ગભરૂ પ્રદર્શન કરીને પોતાની ફોટોગ્રાફી સેન્સનો પણ પરિચય એમણે બહુ!” પણ આચાર્ય પાસે રાખીએ એ સર્વે અપેક્ષાઓકરાવ્યો હતો.
પ્રામાણિકતા, સંસ્થા પ્રત્યેની નિષ્ઠા વગેરે અધ્યાપક તરીકે રહીને નિવૃત્તિમાં પ્રવૃત્ત એવા આ અજિત પટેલ આજે પણ એમણે પૂરી કરી. પ્રોફેસર અને કલાકાર એમ બેવડી ભૂમિકા ભજવી રહ્યા છે. નટુ પરીખનું વતન ખેડા જિલ્લાનું બાંધણી ગામ સફળ ચિત્રકાર અને કલા સમીક્ષક
“બાંધણી ભૂલાતું નથી”—એમ નટુભાઈ વારંવાર બોલે.
ચિત્રકળાને લઈને જીવતો છું-જીવંત છું, એ જો કોઈ છીનવી નટુ પરીખ
લે તો ‘તરત જ મરી જઉં” એમ પણ બોલે. એમની આંખો “હું તો વાણિયાનો દીકરો ને?” અઠ્યોતેર વર્ષની વયના ઘરના વાતાવરણમાં એમનાં પત્ની શારદાબહેનને શોધતી રહે નટુભાઈને એવું બોલતાં સાંભળીને કોઈ કલ્પી ન શકે કે આ છે. જીવનસંગિની સાથેના સાંનિધ્યના દિવસો લાગણીભર્યા કંઠે વ્યક્તિ નખશિખ ચિત્રકાર હશે! આ ઉંમરે ય રોજના પાંચથી અને ભીની આંખે વાગોળે. પત્નીના અવસાન બાદ એકલા પડી સાત કલાક ચિત્રકળામાં ગાળે. દરરોજ સવારના આઠ સાડા ગયાનો ભાવ એમની આંખોમાં વંચાય, પણ ચિત્રો અને મિત્રોની આઠથી બાર સુધી અને બપોરે ત્રણથી પાંચ-જેવો મૂડ! પ્રો. સંગતમાં સતત રહી રહીને હસતાં હસતાં વાતો કરે. લાકડીના એન. એસ. બન્ને સાહેબના શિષ્ય હોવાની વાત ગૌરવ સાથે ટેકે પ્રદર્શનોમાં જાય, લલિતકલા અકાદમીએ યોજેલ સહુને કરે. સાથે સાથે ચિત્રકાર રસિકલાલ પરીખના સાંનિધ્યની કલાવિદ્યાર્થીઓ માટેની કલાશિબિરોમાં તજજ્ઞ તરીકે જાય. જે વાત પણ ગૌરવપૂર્ણ રીતે કરે. અમદાવાદની સી.એન. વિષયમાં એમનું પ્રભુત્વ અને આગવી સૂઝ છે તે વોટરકલરના વિદ્યાલયમાં આઠમા-નવમાં ધોરણમાં જી.એસ. તરીકે હતા લેન્ડસ્કેપ કેવી રીતે કરવા તેનાં રહસ્યો શીખવે, પોર્ટેટમાં ત્યારે કરેલા ભાષણની વાત પણ જુસ્સાભેર કરે. બી.એ.ના વેસ્ટર્ન-ઇસ્ટર્નનો ભેદ બતાવે. ગમતા ચિત્રકારોના જીવન વિશે. અભ્યાસ બાદ ડી.ટી.સી. ડી.એમ. અને જી.ડી.એ. ઈન એમની કલા વિશે પ્રેમપૂર્વક રસપૂર્વક વાતો કરે. પેઇન્ટિંગ પણ કર્યું. કલાવિવેચન ઉપર એમ.એ. કર્યું. અલબત્ત
હોલેન્ડનો ચિત્રકાર વઝિયર નટુભાઈને ગમે, રેસ્બા ગમે. એમના પિતાશ્રીની ઇચ્છા એમને વકીલ બનાવવાની હતી, થઈ લિયોનાદો-દ-વિન્ચી–માઇકલ એન્જલો ગમે, પણ રિવર થેમ્સ ગયા ચિત્રકાર. એક સંતુષ્ટ ચિત્રકાર. એમણે ચિત્રો કર્યા, પોર્ટેટ
અને દરિયો ચીતરનાર ટર્નર સહુથી વધુ ગમે-કદાચ એ જ કર્યા, લેન્ડસ્કેપ્ત કર્યા–કલાવિષયક પુસ્તકો પણ લખ્યાં. કળાના કારણ હશે નટુભાઈના લેન્ડસ્કેપ પરના પ્રભુત્વનું. વિન્સે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવા “કલાવૃત્ત', “કલાસંસ્કાર', વાનગોગ જે રીતે જીવી ગયો તે કારણસર એ બહુ ગમે. દુઃખ કલાયાત્રી નટુ પરીખ” તથા “વિષયના મહાન ચિત્રકારો” એમ
જેનો ખોરાક હતુ એ વાનગોગની વાત કરતાં કદી ય થાક્યા તટસ્થભાવે રહીને કલાવિષયક સુંદર પુસ્તકો આપ્યાં-ચિત્રોમાંથી નથી નટ પરીખ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org