________________
૪૯૮
સ્વપ્ન શિલ્પીઓ છું છેદધારી વાંસનો કટકો જ હું છતાં– બારડોલી રોડ, ઉધના, સુરત-૩૯૫ ૨૧૦ અને ફોન નં. (ઘર) ભરપૂર છેડી જાય છે તારી લહર મને! (૦૨૬૧) ૨૭૫૯૨૯૩ છે. એમનો એક સુંદર શે’ર જુઓ :(૩૮) મુકુલ ચોકસી
નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો! મુકુલ મનહરલાલ ચોક્સીનો જન્મ સુરતમાં ૨૧-૧૨૧૯૫૯ના રોજ થયો હતો. એમ.બી.બી.એસ., ડી.પી.એમ.
(૪૧) રઈશ મણિયાર સુધીનો અભ્યાસ કરી હાલમાં તેઓ સાકિઆટ્રીસ્ટ તરીકે
રઈશ એ. મણિયારનો જન્મ કિલ્લા પારડી, જિ. કાર્યરત છે. પ્રકાશનોમાં કવિતાસંગ્રહ : ‘તરનુમ';
વલસાડમાં તા. ૧૯-૮-૧૯૬૬ના રોજ થયો હતો. એમ.ડી. ગઝલસંગ્રહ: ‘તાજા કલમમાં એ જ કે’, ‘આજથી પત્રોને
(ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ)ની ડિગ્રી મેળવી તેઓ બાળ બદલે લખજે નક્ષત્રો સજનવા', અને ચિંતનપ્રધાન : “આ
મનોચિકિત્સક તરીકે કાર્યરત છે. “કાફિયાનગર', “શબ્દ મારા મનપાંચમના મેળામાં', મન વિષે, માણસ વિષે', “મનની ગૂંચ
સ્વભાવમાં નથી’ અને ‘નિહાળતો જા’ એમના ગઝલસંગ્રહો છે. ઉકેલો’ છે. સરનામું : પ૬, આશીર્વાદ સોસાયટી, નવયુગ
એમણે અનુવાદો અને વિવેચન પર પણ હાથ અજમાવ્યો છે. કૉલેજ પાસે, ચંદેર રોડ, સુરત છે. ફોન નં. (ઘર) (૦૨૬૧)
સરનામું : ૬-બી, રત્નસાગર એપાર્ટમેન્ટ, શારદાયતન સ્કૂલ ૨૬૮૬૪૦૨, ૨૬૮00૫૬, ૨૪૭૩૨૪૩ છે. એમનો એક
પાછળ, પીપલોળ, સુરત-૩૯૫ ૦૦૩ છે. ફોન નં. (ઘર) સુંદર મજાનો શે'ર :
(૦૨૬૧) ૨૪૬૫૮૧૫ છે. આ શે'રની મજા માણીએ : પાણીના વેશમાં મને ઘેર્યો છે કોઈએ,
આ તામ્રપત્ર બાહુ ઉપર ક્યાં લગાડશો? જ્યાં ભાગવાને માટે કોઈ વહાણ પણ નથી.
જીતો જો યુદ્ધ, હાથ ગુમાવાયો હોય છે. (૩૯) મુસાફિર પાલનપુરી
(૪૨) રશીદ મીર મુસાફિર પાલનપુરી નામે લખતા અમીર મહંમદ
રશીદ કમાલુદ્દીન મીરનો જન્મ તા. ૧-૬-૧૯૫૦ના દીન મહંમદ સિંધીનો જન્મ પાલનપુરમાં તા. ૨૧-૬-૧૯૪૭ના રોજ પડાળ, જિ. ખેડામાં થયો હતો. એમ.એ., પીએચ.ડી.ની રોજ થયો હતો. એમણે પ્રાથમિક છ ધોરણ સુધી અભ્યાસ કર્યો
1 ડિગ્રી મેળવી તેઓ આચાર્ય તરીકે ફરજ બજાવે છે. “ધબક’ છે. નિવૃત્ત પ્રાથમિક શિક્ષક છે. પ્રકાશનોમાં ‘ચિત્કાર', ‘આગવી
ગઝલ-સામયિકના તંત્રી છે. ‘કેસ’, ‘ચિત્કાર’, ‘ખાલી હાથનો ઊર્મિઓ” અને “અવિરામ' ગઝલસંગ્રહો તથા અન્ય છે.
વૈભવ', ‘અધખૂલાં દ્વાર’ એમના ગઝલસંગ્રહો છે. એમણે સરનામું : “સુકૂન', જૂના ડાયરા, સલીમપુરા પાસે, પાલનપુર
વિવેચનનાં પ્રકાશનો પણ કર્યા છે. સરનામું : ૧૫૫, સબીના ૩૮૫ ૦૦૧ છે. ફોન નં. (ઘર) (૦૨૭૪૨) ૨૬૩૬૭૭ છે. પાર્ક, આજવા રોડ, વડોદરા-૩૯૦ ૦૧૯ અને ફોન નં. (ઘર) એમનો એક શે'ર જોઈએ :
(૦૨૮૫) ૨૫૬૪૧૭) અને (મો.) ૯૪૨૭૩૦૧૫૫૫ છે. દૂર હરદમ દૂર ઓ મના ધર્મના ભેદો થકી, એમના શે'રમાંની આ ચિંતા જુઓ : એ વમળમાંથી ઊગરવા એક ભવ ઓછો પડે!
એ વિચારે ન ઊંઘ આવે છે(૪૦) રતિલાલ ‘અનિલ” “સાંદીપનિ'
કાલ પાછી સવાર પડવાની. રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા ગુજરાતી ગઝલકારોમાં
(૪૩) રાજેન્દ્ર શુકલ સૌથી વયોવૃદ્ધ ગઝલકાર છે. તા. ૨૭-૧૨-૧૯૧૯ના રોજ
રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ તા. ૧૨-૧૦સુરતમાં એમનો જન્મ થયો હતો. અભ્યાસ બે ધોરણ સુધીનો
૧૯૪૨ના રોજ બાંટવા, જિ. જૂનાગઢમાં થયો હતો. વતન છે. પત્રકાર છે. “ડમરો અને તુલસી’, ‘રસ્તો', “અલવિદા'
જૂનાગઢ છે. એમ.એ. (સંસ્કૃત-પ્રાકૃત) સુધી અભ્યાસ છે. તેઓ એમના ગઝલસંગ્રહો છે. આ ઉપરાંત બીજા અનેક પ્રકારનાં
પૂર્વ અધ્યાપક છે. પ્રકાશનોમાં “ગઝલસંહિતા' ભાગ ૧ થી ૫, પ્રકાશનો છે. એમનું સરનામું : કંકાવટી ભવન, ૧૩-૧૪, કોમળ રિષભ”, “અંતર ગંધાર’, ‘સ્વવાચકની શોધમાં' વગેરે સાંઈસમર્પણ સોસાયટી, આશીર્વાદ ટાઉનશિપ નં. ૧ની પાછળ,
છે. સરનામું ૨૨-૫૨૯, સત્યાગ્રહ છાવણી, જોધપુર ટેકરા,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org