SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ સામે, સંકીર્તન મંદિર પાસે, રાજકોટ-૩૬૦ ૦૦૫ તથા ફોન એમનો એક સુંદર શે'ર માણીએ : નં. (ઘર) (૦૨૮૧) ૨૫૮૭૮૮૦ અને (મો.) ૯૪૨૮૩ ૪૫૯૦૮ છે. કેવી સહજતાથી તેઓ આ શે'રમાં મૃત્યુને સ્વીકારે છે! જેવા મૃત્યુને મૃત્યુ લગ્ન માક નોતરું! (૩૨) પ્રફુલ્લ નાણાવટી પ્રફુલ્લચંદ્ર નૌતમલાલ નાણાવટીનો જન્મ મહુવા મુકામે તા. ૫-૯-૧૯૩૦ના રોજ થયો હતો. બી.એ., એલ.એલ.બી.નો અભ્યાસ કરી હાલ તેઓ વકીલાત કરી રહ્યા છે. ‘પગેરું’ એમનો ગઝલસંગ્રહ છે. સરનામું : ૧૦૧, અમૃત પેલેસ, આગાખાન હોસ્ટેલ પાસે, કૉલેજ રોડ, જૂનાગઢ-૩૬૨ ૦૦૧ છે. ફોન નં. (ઘર) (૦૨૮૫) ૨૬૫૧૪૯૭ અને (મો.) ૯૮૨૫૨૬૬૦૯૭ છે. આ શે'૨માં એમની સુંદર કલ્પના જુઓ! તમે આવ્યાં તો જાણે હરતું-ફરતું આવ્યું એક ઉપવન! પડ્યાં પગલાં તમારાં જાણે દ્વારે ફૂલ વેરાયાં! (૩૩) પ્રફુલ્લા વોરા પ્રફુલ્લા રસિકલાલ વોરાનો જન્મ ભાવનગરમાં તા. ૬૧-૧૯૫૧ના દિવસે થયો હતો. અભ્યાસ એમ.એ., એમ.એડ., પીએચ.ડી. સુધી કર્યો છે. હાલમાં જી.એચ. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય, ભાવનગરમાં અધ્યાપિકા તરીકે કાર્યરત છે. ‘શ્વાસનો પર્યાય’ એમનો ગઝલસંગ્રહ; ‘શ્રી તીર્થંકર ચરિત્ર' તથા ‘ઉડ્ડયન’ અનુક્રમે ચરિત્ર અને ચિંતન છે. એમનું સરનામું : બી૧, પલ્લવ એપાર્ટમેન્ટ, રબર ફેક્ટરી સામે, ભાવનગર૩૬૧ ૦૦૪. ફોન નં. (ઘર) (૦૨૭૮) ૨૫૨૩૯૪૯ છે. આ રેશમિયા સંબંધોનો વ્યવહાર મને મંજૂર નથી, બસ, અંગત અંગત પથ્થરિયો ઘેરાવ લઈને દોડું છું. (૩૪) બેન્યાઝ ધૌલવી બેન્યાઝ ધ્રોલવીના નામે લખતા અબ્દુલ ગફાર કાસમમિયાંનો જન્મ જામનગર જિલ્લાના ધ્રોલ મુકામે તા. ૬૨-૧૯૪૭ના રોજ થયો હતો. મેટ્રિક પાસ કર્યા પછી તેઓ ઘડિયાળ-રિપેરિંગનો વ્યવસાય કરે છે. ‘સૂર્યનો દસ્તાવેજ' અને ‘શબાબ’ એમના ગઝલસંગ્રહો છે. એમનું સરનામું : કાઝી વૉચ કંપની, જેલ રોડ, ધ્રોલ-૩૬૧ ૨૧૦ છે. ફોન નં. (ઘર) (૦૨૮૯૭) ૨૨૨૧૫૪ અને (મો.) ૯૮૨૫૫૧૯૨૫૬ છે. Jain Education International આ અષાઢી આંખ રાધાની હશે, કૃષ્ણ તો ઝરમર વરસતા હોય છે. (૩૫) ભરત વિંઝુડા ભરતભાઈ ખેતાભાઈ વિંઝુડાનો જન્મ સાવરકુંડલા મુકામે તા. ૨૨-૭-૧૯૫૬ના રોજ થયો હતો. બી.એ. સુધી અભ્યાસ કરી તેઓ હાલમાં અમરેલીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. પંખીઓ જેવી તરસ’, ‘પ્રેમપત્રોની વાત પૂરી થઈ’ અને ‘સહેજ અજવાળું થયું' એમના ગઝલસંગ્રહો છે. એમનું સરનામું : ‘રામકૃપા', ખાદી કાર્યાલય પાસે, સાવરકુંડલા, જિ. અમરેલી છે. ફોન નં. (ઘર) (૦૨૮૪૫) ૨૯૫ ૦૨૫ અને (મો.) ૯૭૨૬૫૧૭૩૩૭ છે. એમનો એક શે'ર માણીએ : ના ગમે તો વાત સાંભળવી નથી, કાન એ કોઈની થૂંકદાની નથી. (૩૬) મદનકુમાર અંજારિયા ખ્વાબ' મદનકુમાર ઝવેરીલાલ અંજારિયાનો જન્મ તા. ૧૪-૫૧૯૫૧ના રોજ કચ્છના કેરા મુકામે થયો હતો. અભ્યાસ એમ.એ., બી.એડ્. સુધીનો છે. હાલમાં તેઓ આકાશવાણી ભૂજમાં ઉપસંપાદક તરીકે કાર્યરત છે. ‘સમક્ષ' એમનો કાવ્યસંગ્રહ છે. એમનું સરનામું : ૩૮-સી, પ્રસાદી પ્લોટ, સંસ્કારનગર, ભૂજ-૩૭૦ ૦૦૧ છે. ફોન ઃ (ઓ.) (૦૨૮૩૨) ૨૨૧૭૫૩ અને (મો.) ૯૯૭૮૭૩૫૭૮૬ છે. આ શે'ર : તરસ્યા હરણને કંઈક તો બહાનું મળ્યું!દુષ્કાળમાંયે ઝાંઝવાં અણનમ હશે! ૪૯૭ (૩૭) મધુકર ઉપાધ્યાય મધુકર છગનલાલ ઉપાધ્યાયનો જન્મ મુંબઈમાં તા. ૨૯-૮-૧૯૫૪ના રોજ થયો હતો. એમનું વતન ટાણા, તા. સિહોર છે. બી.કોમ. અને સંગીત વિશારદની ડિગ્રી ધરાવે છે. એસ.બી.આઈ., ભાવનગરના કર્મચારી છે. સંગીતવર્ગ પણ ચલાવે છે. .....ને તમે છો' એમનો કવિતાસંગ્રહ છે. એમનું સરનામું : પ્લોટ નં. ૧૧૭૯, એ-૨, આંબાવાડી, ભાવનગર– ૩૬૪ ૦૦૧ છે. ફોન નં. (ઘર) (૦૨૭૮) ૨૨૦૩૫૨૭ છે. બધાથી અલગ તરી આવતો એમનો આ શે'ર જુઓ : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy