SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૦૩ ગૌરવવંતાં ગુજરાતી નારીરત્ન બહેન આ છે ભારતીબહેનના સંસ્કારની સુવાસ. એમની શ્રી ભારતીબહેન ગોર સંસ્થામાં તમામ તહેવારોની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે, ઉપરાંત એમની શાળામાં સંગીત, કરાંટે, યોગના આપણે ત્યાં કહેવત છે કે “સો નિઃશુલ્ક વર્ગો પણ ચલાવવામાં આવે છે. ત્યાં તજજ્ઞો દ્વારા શિક્ષક બરાબર એક માતા” અને એ અંગ્રેજી શિક્ષણ પણ આપવામાં આવે છે, ઉદ્યોગો પણ માતા જો શિક્ષિકા હોય તો સોનામાં શીખવવામાં આવે છે, જેમકે તોરણ, વોલપીસ, ફૂલદાની સુગંધ ભળે. બનાવવાં, વેક્સ દ્વારા હેન્ડપ્રિન્ટ કે બ્લોકપ્રિન્ટ વગેરે. આવાં જ એક ગૌરવશાળી ભૂકંપ જેવા વિપરીત સંજોગો પછી પણ આપણાં આચાર્યા બહેન છે આપણા ભારતીબહેને એકપણ દિવસ શાળા બંધ ના રાખતાં શાળામાં ભારતીબહેન ગોર, હાલમાં આપણાં ભણતાં બાળકો સાથે અન્ય સ્થળાંતર કરીને આવેલા આ નારીરત્ન બહેન શ્રીમતી ભારતીબહેન ભરતભાઈ ગોર શ્રી વિદ્યાર્થીઓને પણ ગમ્મત સાથે જ્ઞાન આપવાનું ચાલુ રાખેલું. વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (શ્રી વી.આર.ટી.આઈ.)ની પ્રાથમિક શાળામાં આચાર્યા તરીકેની શ્રી ભારતીબહેન ગોરના જણાવ્યા પ્રમાણે તેઓશ્રી આદરણીય સ્વ. શ્રી તુલસીભાઈ ગજેરા (૨) વંદનીય શ્રીમતી જવાબદારી સંભાળી રહ્યાં છે. સુષ્માબહેન આયંગર ને એક આદર્શ વ્યક્તિ તરીકે સન્માને છે એમનું વતન છે કચ્છ પ્રદેશનું માંડવી નગર, કચ્છ માટે તો એમ કહેવાય છે કે – ભારતીબહેનને ગમતાં-પ્રિય પુસ્તકોની વાત કરીએ તો શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત; (૧) ગિજુભાઈ બધેકાનું ‘દિવાસ્વપ્ન” અને (૨) મુનિ વર્ષોએ વાગડ ભલો, કચ્છડો બારે માસ. રત્નવિજયસૂરિજીનું ‘શિક્ષણની સોનોગ્રાફી’એ એમના શિક્ષક આવા કચ્છ પ્રદેશના આ બહેન શિક્ષણકાર્ય પ્રત્યે જીવન અને શિક્ષણકાર્ય પર ઊંડી અસર કરી છે. સમર્પિત છે. શિક્ષક થવા પ્રત્યેનો એમનો હેતુ પણ સ્પષ્ટ છે. એમની ભાવના જિજ્ઞાસુઓની જિજ્ઞાસા સંતોષાય તેવું બાળપણથી અંતરનો નાદ હતો કે “બહેન” (શિક્ષિકા) બનવું. પસ્તકાલય અને વિદ્યાર્થીઓ વિજ્ઞાનને આત્મસાતું કરે એવી એમની વિશેષતા એ છે કે શિક્ષિકા તરીકે ફક્ત બાળકોને સજ્જ લેબોરેટરી અને વિજ્ઞાનનાં પ્રદર્શનકેન્દ્ર બનાવવાની છે. ભણાવવાં એટલું જ નહીં એમને શિક્ષણ સાથે રસ પડે એવી એમની અન્ય શૈક્ષણિક સિદ્ધિઓમાં– ઈતર પ્રવૃત્તિઓમાં જોડવાં. તેમની શાળાનાં બાળકોનાં (૧) જી.સી.ઈ.આર.ટી. દ્વારા યોજાયેલ કસોટીઓ પાર કરી યુનિફોર્મની વાત કરીએ તો એમની સૂઝ-બૂઝવાળી દૃષ્ટિનાં દર્શન સ્ટેટ રિસોર્સ ગ્રુપમાં રાષ્ટ્રભાષા હિન્દીનાં રિસોર્સ પર્સન થાય છે–દેશભક્તિ અને સંસ્કૃતિને છાજે તેવો તેમજ ગરીબતવંગર અને નાત-જાતના ભેદ ભુલાવે તેવો કેસરી તથા મિલેટ્રી (૨) ધો. ૭નાં હિન્દી વિષયનું સંકલન. કલરનો યુનિફોર્મ એમની શાળાની પ્રાર્થનાસભા પણ બીજી (૩) યુનિસેફ સાથે રહીને જીવનકૌશલ્ય શિક્ષણ માટેનાં પુસ્તકો શાળાઓથી જુદી પડે છે. એમની શાળાની પ્રાર્થનાસભામાં ધો. ૧ થી ૭નાં પુસ્તકો માટે માર્ગદર્શક તક્ષા. ભજન, ધૂન, સુવિચારકથન, સમાચારવાચન, દિન-વિશેષ જેવી (૪) ‘અર્લી લર્નિગ' ચિત્રવાર્તા પુસ્તિકાઓના નિર્માણમાં મહત્ત્વની બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સહયોગ. પ્રાર્થનાસભામાં જ હાજરી પૂરતી વખતે “હાજર (૫) મૌલિક કચ્છી બાળવાર્તાઓનું પુસ્તક “જાતરા'નું પ્રકાશન. સાહેબ”, “હાજર બહેન” કે અન્ય ઉચ્ચારણોને બદલે સનાતન આ પુસ્તકને કચ્છી સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ કલ્યાણ મંત્ર “ૐ”નું ઉચ્ચારણ કર્યા પછી “ગુરુદેવો ભવ”ની પુરસ્કાર. સાર્થકતારૂપ દરેક વિદ્યાર્થી દરેક શિક્ષકના ચરણસ્પર્શ કરીને જ કચ્છમિત્ર' દૈનિકમાં બાળકો માટેની કોલમ ‘કિલ્લોલ'નું વર્ગખંડમાં જાય. સંપાદનકાર્ય. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy