SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૨૭. નક્કી કર્યો. ‘વાળ ઉતારવાની જરૂર નથી' એ મારો નિર્ણય બાલસાહિત્યની વેધક રીતે વિવેચના-ટીકા પણ કરતા હતા. સાંભળી બચુ કેટલો રાજી થયો હતો !” શ્રી બચુભાઈને સંગીત પ્રિય હતું. ગુજરાતી લોકગીતો શ્રીમતી જડીબહેન પણ બચુભાઈના વિકાસને અનુરૂપ અને લગ્નગીતો ગાવાનો અને સાંભળવાનો તેમને શોખ હતો. યોજનાઓમાં ગિજુભાઈને સાથ આપતાં. શાંતિનિકેતનમાં અભ્યાસકાળ દરમ્યાન બંગાળી ભાષા, બાઉલ અભ્યાસ : નરેન્દ્રભાઈએ પ્રાથમિક અને માધ્યમિક ભજનો અને રવીન્દ્રસંગીત શીખ્યા. ટાગોરના બાલકાવ્યો અને શિક્ષણ ભાવનગરમાં લીધું. બાલનાટકો તેમને કંઠસ્થ હતા. તેઓ સુમધુર મોકળા અવાજે ગીતો ગાતાં અને તેમાં શ્રીમતી વિમુબહેન સૂર પુરાવતાં. નાનપણથી એમને કલાક્ષેત્રે ખૂબ રસ. તેને માટે અનુકૂળ વાતાવરણ મળતાં તેઓ ભાષા, સંગીત, ચિત્ર, વાર્તાકથન અને શ્રી બચુભાઈ પ્રકૃતિપ્રેમી હતા. વૃક્ષો, પુષ્પો અને પક્ષીઓ નાટ્યપ્રયોગોમાં ક્રમશઃ આગળ વધતા ગયા. સ્વચ્છતા, સુઘડતા મઘડતા પ્રત્યે તેમને અનહદ પ્રેમ હતો. પક્ષીઓ વિશે તેમણે પુસ્તક પણ અને સુશોભન તેમની કલાપ્રિયતાનાં ચિહ્નો હતાં. લખ્યું છે. વર્ષાના વધામણાં તેઓ વરસાદમાં ભીંજાઈને કરતા પરંતુ ગણિતશાસ્ત્રમાં તેમને રસ પડતો નહીં. ગિજુભાઈને હતા. તો સાથોસાથ વર્ષાગીતો ગાતા અને સૌ પાસે ગવરાવતા. માટે તો તેઓ પુત્ર ઉપરાંત શિક્ષણના પ્રયોગોનું પાત્ર પણ હતા. પ્રવાસનો પણ તેમને અનહદ શોખ હતો. કુદરતને ખોળે જઈને તેમણે શ્રી હરિહરભાઈની મદદ લીધી. હરિહરભાઈએ બેસવાનું-વસવાનું તેમને બહુ ગમતું. ખગોળશાસ્ત્રમાં બચુભાઈનો રસ જગાડ્યો અને તેના દ્વારા તેમને બાળકેળવણીક્ષેત્રે પ્રદાન ગણિતમાં રસ લેતા કર્યા. આમ, બચુભાઈને Interest- ગિજુભાઈના બાળકેળવણીના કાર્યક્ષેત્રને નરેન્દ્રભાઈએ Theory દ્વારા ગણિતક્રિયા સહજ રીતે સાધ્ય થઈ. અપનાવ્યું. બાલમંદિર અને બાલઅધ્યાપનમંદિરમાં આચાર્ય બુદ્ધિવિકાસ સાથે લાગણીઓના આવિર્ભાવને માટે તરીકેનો કાર્યભાર સંભાળેલો. અધ્યાપન મંદિરમાં તેઓ અનુરૂપ કલાયુક્ત વાતાવરણ મળી રહે તે હેતુથી બચુભાઈને બાલમાનસશાસ્ત્ર, ઇતિહાસ અને ભાષાશિક્ષણ શીખવતા હતા. કવિવર રવીન્દ્રનાથ ઠાકરની સંસ્થા શાંતિનિકેતનમાં ઉચ્ચ તદુપરાંત બાલનાટકો પણ શીખવતા. અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યા. સ્વયં શિક્ષણના પ્રયોગોની બાલશિક્ષણક્ષેત્રે ગિજુભાઈના પ્રયોગોને તેમણે આગળ એ ભૂમિમાંથી તેમણે જીવનની નવી દ્રષ્ટિ પ્રાપ્ત કરી હતી. ધપાવ્યા. ગિજુભાઈ, ટાગોર અને મેડમ મોન્ટેસરી ત્રણેયના ૧૯૩૯માં અધાર (મદ્રાસ)માં ડૉ. મોન્ટેસરીના સંસ્કારોનો તેમનામાં સમન્વય થયો હતો. બાળકોમાં સ્વયંશિસ્ત બાલશિક્ષણના વર્ગો શરૂ થયેલા. તેમાં ડૉ. મેડમ મોન્ટેસરી પોતે અને સ્વયંશિક્ષણને તેઓ પાયાનું કામ ગણતા હતા. શિક્ષકો અને આવેલાં. શ્રી વજુભાઈ દવેની (શારદામંદિર, અમદાવાદ) સાથે વાલીઓ સાથે તે અંગે વિચાર વિમર્શ કરતા રહેતા હતા. શ્રી બચુભાઈએ પણ એ વર્ગમાં તાલીમ લીધી. શ્રી વજભાઈએ બાળકોની પ્રવૃત્તિઓમાં, રમતોમાં અને ઉત્સવોની ઉજવણીમાં લખ્યું છે કે “આ ત્રણ માસની ઉપાસનાએ બચુભાઈને બચુભાઈ સક્રિયપણે રસ લેતા એટલું જ નહીં, શ્રીમતી દક્ષિણામૂર્તિ, ગાંધીઉછેર, ટાગોરીયન શિક્ષણ અને મોન્ટેસરી વિમુબહેન અને શિક્ષકોને પણ તેમાં સહભાગી બનાવતા હતા. વિચારધારા–એમ ચાર રંગે રંગી નાખ્યા.” ઉત્તરાયણના દિવસોમાં કુમાર મંદિર અને બાલમંદિરના વ્યક્તિત્વ વિદ્યાર્થીઓને પતંગ લઈને શાળામાં આવવાનું કહેતા. જ્યાં બાળકો ઉત્સાહભેર પતંગ ચગાવતા હોય તેવી અનોખી બચુભાઈનું વાંચન વિશાળ હતું. સાહિત્ય ઉપરાંત શિક્ષણ અને માનસશાસ્ત્રનાં પુસ્તકોનો તેઓ અભ્યાસ કરતા હતા. દેશ શિક્ષણસંસ્થા–દક્ષિણામૂર્તિ હતી. શાળામાં જાતે પતંગ બનાવવા પરદેશના બાળશિક્ષણના પ્રયોગોથી તેઓ પ્રભાવિત હતા. તેઓ માત માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તેઓ આગ્રહ પણ કરતા. પોતે સ્વતંત્ર વિચારક હતા. શ્રી ચન્દુભાઈ ભટ્ટ (આચાર્ય, ઘરગથ્થુ રમતોમાં લગા અને ભમરડા રમતા વિદ્યાર્થીઓ ઘરશાળા, અધ્યાપન મંદિર) અને અન્ય મિત્રો સાથે વચ્ચે ઘણીવાર તકરાર થતી. બચુભાઈએ તેનો મૌલિક ઉકેલ બાલશિક્ષણના પ્રશ્નો અંગે તેઓ ચર્ચા-વિચારણા કરતા રહેતા. સૂચવેલો. “થોડા લગા અને ભમરડા કુમારમંદિરમાં વસાવો. જે વળી બાલસાહિત્યના મૌલિક વિવેચક તરીકે અલ્પજીવી બાળકોને રમવું હોય તે સંસ્થાના લગા તથા ગરિયાથી રમે અને Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education Intemational For Private & Personal Use Only
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy