________________
સ્વપ્ન શિલ્પીઓ
૧૩૭ રસાયણશાસ્ત્રના વિષયો સાથે બી.એ. થયા. પરીક્ષામાં ઊંચા અગ્રેસર બન્યા. વ્યાયામશાળાઓ, પુસ્તકાલયો અને પછાત નંબરે પાસ થવાથી કૉલેજમાં તેમણે ફેલોશિપ (એક જાતની વિસ્તારોમાં વિદ્યાલયો ખોલવાની પ્રવૃત્તિ તેમણે હાથમાં લીધી. શિષ્યવૃત્તિ) પ્રાપ્ત કરી. સને ૧૯૧૨માં એલ.એલ.બી. થઈ
સને ૧૯૧૮માં ગાંધીજીએ ઉપાડેલી ખેડા સત્યાગ્રહની તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી.
લડતમાં તેઓ કૂદી પડ્યા. બગલથેલામાં મગફળી, ચણા અને તેમનો જીવ વકીલાતમાં લાગ્યો નહીં. સમાજસેવાની ગોળ ભરીને પગે ચાલીને તેઓ ગામડાંઓમાં ઘૂમી વળ્યા. લગની એમને લાગી હતી, એટલે જાહેર સંસ્થાઓમાં તેમણે નવાગામ-નાયકાનું થાણું તેમને સોંપવામાં આવ્યું. પૂરી હિંમત પોતાની સેવાઓ આપવા માંડી. મુંબઈની ગુર્જરસભામાં તેમણે અને હોશિયારીથી તેમણે એ થાણું સાચવી બતાવ્યું. ખેડાની આગળ પડતો ભાગ લીધો. છેવટે ૧૯૧૫માં દેશસેવા માટે લડત પૂરી થતાં ગાંધીજીએ રંગરૂટની ભરતીનું કામ ઉપાડ્યું. કાર્યકરો ઉત્પન્ન કરવા અને દેશસેવા કરવા સ્થપાયેલી સર્વર્સ તેમાં પણ તેઓ ગાંધીજીની સાથે રહ્યા. ઓફ ઇન્ડિયા સોસાયટીમાં તેઓ જોડાયા. આ સંસ્થાનો નિયમ
રોલેટ એક્ટ સમયે મહાત્મા ગાંધીને પકડવામાં આવતાં હતો કે સંસ્થા તરફથી ખૂબ જ ઓછું વેતન મળે અને કદાચ
ગુજરાતનાં કેટલાંક શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યાં. અમદાવાદ જો સભ્યને બીજી કોઈ આવક થાય તો તે સંસ્થાને આપી દેવી
પણ સળગી ઊઠ્યું. અંગ્રેજોના જાન જોખમમાં મૂકાયા. આ પડે. આમ ૨૩ વર્ષની ઊછળતી ઉંમરે તેમણે સેવાનો ભેખ
સમયે સરદાર વલ્લભભાઈની સાથે ઇન્દુલાલ શહેરમાં શાંતિ લીધો.
સ્થાપવા નીકળી પડ્યા. એક ઊંચા સ્થાન ઉપર ચડીને તેમણે સને ૧૯૧૫માં તેમણે ‘નવજીવન અને સત્ય' નામનું ગાંધીજીનો સંદેશો વાંચ્યો. લોકોમાં શાંતિ સ્થપાઈ, પરંતુ સાંજે માસિક મુંબઈથી શરૂ કર્યું. પોતાના પ્રથમ અંકમાં જ “ગુજરાતમાં ફરીથી તોફાનો બેકાબૂ બન્યાં. આથી બીજા દિવસે સવારે નવજીવન છે?” નામનો તંત્રી લેખ લખી તેમણે સૂતેલા ઇન્દુલાલ પોતાના સાથીઓ સાથે ફરીથી નીકળી પડ્યા. ગુજરાતને જગાડવા પ્રયત્ન કર્યો. આ માસિકમાં એમણે
અસહકારનું બ્યુગલ ફૂંકાયું. સરકારી શાળાઓના ગુજરાતમાં નવજાગૃતિ પ્રગટાવે તેવા લેખો પ્રસિદ્ધ કર્યા. વિરોધમાં રાષ્ટ્રીય શાળાઓ ખોલવા માંડી. ગૂજરાત વિદ્યાપીઠની ગુજરાતમાં ચાલી રહેલી સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય સ્થાપના કરવાનું નક્કી થયું. તે સમયે તેની ઉપર
સ્થાપના કરવાનું નક્કી થયું. તે સમયે તેની રૂપરેખા નક્કી કરવા પ્રવત્તિઓના વિસ્તૃત અહેવાલો રજૂ કર્યા. ચારેક વર્ષ તેમણે આ નિમાયેલી સમિતિના ઇન્દુલાલ મંત્રી બન્યા. માસિક ચલાવ્યું. રોલેટ એક્ટના તોફાનો પછી ગાંધીજીને
સને ૧૯૨૧માં ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિનું પોતાના સિદ્ધાંતોના પ્રચાર માટે સામયિકની જરૂર લાગી. કોઈ
બંધારણ ઘડવાનું કામ ઇન્દુલાલ તથા વલ્લભભાઈને સોંપાયું. નવું સામયિક શરૂ કરવું અઘરું હતું, એટલે ઇન્દુલાલે પોતાનું
શ્રી વિઠ્ઠલભાઈ પટેલ પાસેથી સૂચનો મેળવીને ઇન્દુલાલે જ માસિક ગાંધીજીના ચરણોમાં ધરી દીધું. ગાંધીજીએ તેને
આખું બંધારણ ઘડ્યું. વલ્લભભાઈએ તેમાં સંમતિ આપી. સાપ્તાહિક બનાવી ‘નવજીવન’ના નામથી પ્રસિદ્ધ કર્યું. થોડાં વર્ષ
બંધારણ ઘડાયા પછી વલ્લભભાઈ પ્રાંતિક સમિતિના પ્રમુખ સુધી ઇન્દુલાલે તેમાં સહતંત્રી તરીકેની સેવાઓ આપી. સને
બન્યા અને ઇન્દુલાલ મંત્રી બન્યા. ૧૯૧૭માં પત્રકારોની એક મંડળીમાં તેઓ મેસોપોટેમિયા જઈ આવ્યા.
સને ૧૯૧૯ના દુકાળ સમયે તેમણે પંચમહાલમાં સારું
કામ કર્યું. તેમના પ્રયાસથી ભીલ સેવા મંડળ અસ્તિત્વમાં ગુજરાતમાં હોમરૂલ પ્રવૃત્તિ શરૂ કરવામાં તેમણે આગળ
આવ્યું. સને ૧૯૨૧માં બીજો દુકાળ પડ્યો. આ સમયે તેમણે પડતો ભાગ ભજવ્યો. ગુજરાતનાં શહેરો અને ગામડાંઓમાં
પ્રાંતિક સમિતિ પાસે પૈસા માગ્યા, પરંતુ તે ન મળ્યા. છેવટે ઘૂમી વળી તેમણે ઠેર ઠેર હોમરૂલ શરૂ કરાવી. વરસાદનાં
બીજું ફંડ ઉઘરાવવાની તેમને છૂટ અપાઈ. આથી તેમને દુઃખ ઝાપટાંઓ અને કાદવકીચડવાળા રસ્તાઓ તેમના માર્ગને
થયું. તેમણે હરિજનો, ધારાળા, ભીલો અને રાનીપરજનાં લોકો અવરોધી ન શક્યાં.
માટે છાત્રાલયો ખોલવાની યોજના પ્રાંતિક સમિતિ સમક્ષ મૂકી, ગુજરાત રાજકીય પરિષદ અને ગુજરાત કેળવણી જે તેમના સાથીઓએ ઉડાડી દીધી. છેવટે ગાંધીજીએ વચ્ચે મંડળમાં અગ્રણી ભાગ લઈ, ગુજરાતના જાહેર જીવનમાં તેઓ પડીને આ યોજના મંજૂર કરાવી.
Jain Education Intemational
For Private & Personal use only
ation Intemational
www.jainelibrary.org
For Private & Personal Use Only