________________
સ્વપ્ન શિલ્પીઓ
૪૨૩
ખૂબ જ ઉજ્જવળ ભવિષ્યની આશા અને જ્ઞાતિનું પૂરી થતાં નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને ૧૯૮૨થી ગૌરવ ઉત્તરોત્તર વધારે એવી કામના.
પ્રોગ્રામની યાત્રા શરૂ કરી. તેઓ સાવરકુંડલાથી ભાવનગર અને ત્યાંથી હાલ ૧૯૯૭માં રાજકોટ દૂરદર્શન શરૂ થયેલ ત્યારે પ્રથમ અમદાવાદ રહે છે.
વખત હાસ્યરસનો ૩૦ મિનિટ પ્રોગ્રામ આપેલ. ૧૯૯૫માં સંપર્ક : જાધવી બંગલોઝ, સરકારી બોર સામે,
આકાશવાણીના રાજકોટ કેન્દ્ર ઉપર લોકવાર્તાનો કાર્યક્રમ બોપલ-અમદાવાદ.
આપેલ. અમદાવાદ દૂરદર્શન ઉપર ‘ડાયરો’ અને ‘ગમ્મત
ગુલાલ' બન્ને પ્રોગ્રામ ઘણીવાર આપ્યા. મુંબઈથી શરૂ થયેલ લોકસાહિત્ય કલાકાર
પ્રથમ ગુજરાતી ચેનલ ગુર્જરીમાં ‘ડાયરા'નો કાર્યક્રમ આપેલ. ઈ. અમુદાન ગઢવી
ટી.વી.માં “વગડાનાં ફૂલ' ડાયરામાં એક વાર્તા આપેલ અને જૂનાગઢના ઇતિહાસપ્રસિદ્ધ
વાહ ભાઈ વાહ' હાસ્યનો પ્રોગ્રામ આપેલ. મોણિયા આઈ નગબાઈની એકવીસમી
અમેરિકામાં ૨૦૦૦માં પ્રથમ પ્રોગ્રામ આપવા ગયા, પેઢીના વારસદાર–અમુભાઈ ગઢવીનો
જેના ઓર્ગેનાઇઝર કનુભાઈ નાયક હતા. ન્યૂયોર્કથી લઈ જન્મ મોટા મોસાળ ગોરવીયાળી ગામે
અમેરિકાની લગભગ વીસેક રાજ્યની સફર કરી અને ત્યાંના તા. ૫-૫-૧૯૫૮ના રોજ થયો હતો.
ઓડિટુરિયમ અને ટેમ્પલના અનેક હોલમાં ગુજરાતી સમાજના તેમના પિતાનું નામ રામદે અને
કાર્યક્રમ કરીને ગુજરાતની સંસ્કૃતિને ગુંજતી કરેલ. માતાનું નામ અનોપબા. તેમની સાત
અમેરિકામાં ૨૦૦૬માં વિશ્વ ગુજરાતી સંમેલનમાં એક વર્ષની ઉંમરે પિતાનો સ્વર્ગવાસ થયો.
સંસ્થા આયોજિત વિશ્વમાં વસતા અનેક ગુજરાતી મહાનુભાવોના તેમણે અભ્યાસ મોણિયા, ગોરવીયાળી અને જૂનાગઢમાં કર્યો. સંમેલનમાં આમંત્રણ મળતાં, ગુજરાતમાંથી પ્રફુલ્લ દવે, તેમનો અભ્યાસ એસ.એસ.સી. સુધીનો છે.
શાહબુદ્દીન રાઠોડ, અમદાવાદના રમેશ પટેલ સાથે હતા. જૂનાગઢ આઈશ્રી સોનલમાના સાનિધ્યમાં ૧૯૭૧માં અમેરિકા, દુબઈ, મસ્કત અને શારજાહમાં ગુજરાતી સમાજમાં કુમાર ચારણ છાત્રાલયમાં સાત ધોરણથી આવેલ. પછી પ્રોગ્રામ આપેલ. જૂનાગઢમાં નાનીમાની દેખભાળ નીચે એસ.એસ.સી. સુધીનો
સૌરાષ્ટ્રમાં કચ્છ, કાઠિયાવાડ અને સમગ્ર ગુજરાતમાં અભ્યાસ કર્યો.
અનેક કલાકારો સાથે અને વનમેન શો કરેલા. આ સિવાય તેમના પિતાશ્રી રેલવેમાં નોકરી કરતા હતા. તેમનું ગુજરાત સિવાય ભારતનાં ઘણાં રાજ્યોમાં પ્રોગ્રામ આપેલ. નોકરી દરમિયાન અવસાન થયું. તેથી અમુદાનભાઈને વારસાઈ
ઓડિયો કેસેટનો યુગ શરૂ થયો ત્યારે રાજકોટના નોકરી મળી. કૌટુંબિક જવાબદારીના કારણે નોકરી સ્વીકારવી
સંગીતા ટુડીયોમાં પ્રથમ કેસેટ કરેલ “અમર પ્રેમ', જેમાં સંગીત પડી પણ મન તો સાહિત્યની દુનિયામાં લાગેલું જ હતું, છતાં
નાનજી મિસ્ત્રીએ આપેલ. ઓડિયો કેસેટમાં “જગદંબા ચારણ કુટુંબની જવાબદારી નાનાભાઈ અને બહેનના અભ્યાસ માટે
કન્યા’, ‘ગિરનારની ગૌરવગાથા', 'ડાયરો' ભાગ ૧-૨ અને બા અને નાનીમાની જવાબદારી પણ તેમને શિરે હતી.
‘અમરનાથની અમર ગાથા’, જેમાં બાર જ્યોતિર્લિંગની વાત નોકરી અને લોકસાહિત્યના પ્રોગ્રામ અનેક મુશ્કેલી સહન કરીને
અને અમરનાથની વાત, ગિરનારની ગૌરવગાથા'માં ગિરનારના પણ કરવા પડતા.
વર્ણનની વાત. આ કેસેટોમાં કરી છે. આ કેસેટ ઉપરથી ઘણા નોકરીમાં સારી કામગીરીના કારણે ફોર્થ ક્લાસના કલાકારો વાત કરે છે. ક્લિનરથી લઈ રેલવેડ્રાઈવર સુધીનાં પ્રમોશન મળેલ.
જીવનમાં અનેક સુખ-દુઃખના પ્રસંગો આવેલા અને લોકસાહિત્યની દુનિયામાં નામ બની જતાં પરદેશમાં પણ ,
દરેકના જીવનમાં આવે છે, પણ હિંમત હાર્યા વિના મહેનત, આમંત્રણ મળવા લાગ્યાં.
ધીરજથી જીવનયાત્રા ચાલુ રાખેલ છે. લોકસંસ્કારની વાતું લોક પોતાનાં બહેન અને ભાઈના અભ્યાસની જવાબદારી સાહિત્યના માધ્યમથી લોકો સુધી પહોંચાડી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org