SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૪૩ સૌરાષ્ટ્ર રીજિયનના ચેરમેનની રૂએ કરેલ વિવિધ કાર્યો અને તેનાં પાછળનું પ્રયોજન જૈન યુવક-યુવતિઓ માટે પ્રેરક અને શ્રેયક આયોજનમાં તેમની સુદૃઢ સંકલ્પ-શક્તિનો સુમેળ અને વિદ્વત્તાપૂર્ણ પુરવાર થયું છે. વિચક્ષણતાની વ્યાવહારિક્તાનો અહેસાસ સહુ અનુભવી શક્યા. આ સર્વે પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત હોવા છતાંય સુરેશભાઈ, આ જ ગુણોની ગુણવત્તાએ અને અરિહંતમાં તેમની અસીમ Indian Nation Trust for Art & cultural આસ્થાએ આંતરરાષ્ટ્રીય આગેવાનીના આકાશમાં વિહરતા કર્યા Haritage -New Delhi ના કોકન્વિનર તરીકે કલાઅને ૧૯૯૪-૯૫માં જૈન સોશ્યલગ્રુપ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિની પરંપરાને પુનર્જીવિત કરી રહ્યા છે. તદ્ઉપરાંત પ્રમુખ તરીકે વરણી પામ્યા. પોરબંદર સ્થિત આર્યકન્યા ગુરુકુળના માનદ્ મંત્રી તરીકે પણ આ જ સમયગાળા દરમિયાન જૈન સોશ્યલ ગ્રુપ સતત પ્રવૃત્ત રહ્યા છે. કચ્છ-સૌરાષ્ટ્ર લોકકલા ફાઉન્ડેશનના ટ્રસ્ટી ફેડરેશનના પાંચમાં આંતરરાષ્ટ્રીય અધિવેશનના આયોજન તરીકે તેઓ વતનની વિવિધ વૃત્તિ-પ્રવૃત્તિઓ સાથે વેળાએ ૬000થી પણ વધુ સભ્યો તેમનું સલોણું સાંનિધ્ય પામી સતત જડાયેલા રહ્યા છે તેમ જ રેડક્રોસ અને શક્યાં. સુરેશભાઈમાં રહેલી નેતત્વની નૈતિકતાનો. કાર્યકરોની હોર્ટિકલ્ચરલ સોસાયટીના સેવાકીય કાર્યોમાં તેઓ સક્રિયપણે વૃત્તિને પ્રવૃત્તિમાં બદલવાની પ્રવીણતાનાં સૌ પ્રત્યક્ષ સાક્ષી બન્યાં. સંકળાયેલા છે. સૌ જોઈ શક્યાં આમંત્રિતોને આવકારવાની તેમની અંતરભીની પુરુષાર્થના પ્રતીક સમાં આતિથ્યભાવનાને! સૌ જોઈ શક્યાં તેમની સંયોજનની પ્રતિબદ્ધતાને ! ઘડીએ ઘડીની ઘટમાળ જાણે પહેલેથી જ ઘડાયેલી શ્રી રમણિકલાલ કેશવજી ન હોય ! સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પ્રીતિ ભોજનની વ્યવસ્થા હોય શ્રી રમણિકભાઈ પ્રબળ કે પછી બૌદ્ધિકોની સભામાં ૬૦૦૦ આમંત્રિતોના ઉત્સાહનો પુરુષાર્થ અને દઢ સંકલ્પ એક ઊમળકો હોય આ સર્વેમાં તેમની કાર્ય પ્રત્યેની નિરંતર નિષ્ઠાનું સામાન્ય માનવીમાંથી જાણીતી નિરૂપણ જોવા મળ્યું, અદ્ભુત ! સંસ્થા બન્યા. શૂન્યમાંથી નવસર્જન | Js G ફેડરેશનનાં આંતરરાષ્ટ્રીય પ્રમુખપદ દરમ્યાન કર્યું. તેમના કોમળ હૃદયમાં તેઓશ્રીએ દેશ પરદેશમાં પથરાયેલ તત્કાલીન ૧૬૨ જૈન સોશ્યલ ગરીબ, તવંગર સૌને માટે સરખું ગ્રુપ્સમાંથી મહત્તમ ૧૫૨ ગ્રુપોની શુભેચ્છા મુલાકાત લઈ દૂર- સ્થાન છે. માતા પાનીબહેનના સુદૂર વસેલા જૈન ભાઈઓને ભાતીગળ ભોમકાના ભાઈચારાનો પેટમાં હતા ત્યારે જ પિતાનું છત્ર સ્નેહભીનો સંદેશ પાઠવી આવ્યા. વિશ્વના ખૂણેખૂણે જઈ ગુમાવ્યું, પરંતુ માતા પાનીબહેને માની મમતા અને પિતાનો અનેકતાને એક્તામાં પરિવર્તિત કરતી એવી Js 6 સંસ્થાનું પ્રેમ તથા પ્રોત્સાહન બંને આપ્યા. સંવર્ધન કરી આવ્યા. ચાંપાબેરાજા નાનું ગામ. ચાર ધોરણ સુધી ત્યાં Motivation, leadership style, Effective public speaking, goal setting process, time અભ્યાસ કરી વધુ અભ્યાસ માટે લાખાબાવળ ગયા. ત્યાં management જેવા અનેક વિષયો પર તેમનું નોખું - અનોખું સાત ધોરણ સુધી ભણ્યા. પછી વિસા ઓસવાળ બોર્ડિંગમાં પ્રભુત્વ હોવાને કારણે દેશ-વિદેશમાં સ્લાઇડસના સથવારે અનેક રહી નવાનગર હાઇસ્કૂલમાં રમણિકભાઈ ધોરણ-૧૧ સુધી વર્કશોપ સંયોજી નેતૃત્વની બીજી હરોળ તૈયાર કરવામાં શ્રી ભણ્યા. આર્થિક સંકડામણના કારણે આગળ અભ્યાસ ન સુરેશભાઈનું પ્રદાન પ્રશંસનીય બન્યું છે. કરતાં મુંબઈની એક આયાત-નિકાસ પેઢીમાં કામે લાગી તેઓશ્રીના આ કાર્યકાળ દરમ્યાન લખેલ અને પ્રકાશિત ગયા. ત્યાં માફક ન આવતાં જન્મભૂમિનું ઋણ અદા કરવા કરેલ ‘ગાઇડ લાઇન બુક માર્ગદર્શનનો મહાસાગર પુરવાર થઈ, અને માતાને સથવારો આપવા વતન ચાંપાબેરાજા પાછા ફર્યા. તેમજ તેઓએ તૈયાર કરેલ પ્રોગ્રામ પ્લાનર’ જેન સોશ્યલ ગ્રુપના ઓસવાળ સમાજના શ્રી પ્રેમચંદ પોપટ ચંદરિયા, ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ છે. તેમના પ્રમુખપદ દરમ્યાન યુવાનો જેઓ ઇસ્ટ આફ્રિકા અને હાલારમાં બાહોશ વ્યાપારી તરીકે માટે ‘યુવાફોરમ’ પ્રવૃત્તિનો શાનદાર શુભારંભ થયો અને અંદાજે ૩૦થી વધુ યુવાફોરમની સ્થાપના કરી. આજે આવી પ્રવૃત્તિઓ જાણીતા હતા, તેઓ રમણિકભાઈના પિતાશ્રીના મિત્ર હતા. તેમણે રમણિકભાઈને જામનગરમાં નથુભાઈ ખેતશીની પેઢીમાં કરતાં, Jain Education International Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy