________________
સ્વપ્ન શિલ્પીઓ
૭પ૭
ગણતરી થાય છે. કચ્છના પ્રવેશદ્વાર સમાન આ પવિજ્ઞ ભૂમિમાં કરવા ટકોર કરતા. બંને પુત્રો પ્રેમાળ પિતાના સંસ્કાર જીવનમાં વિસા ઓસવાળ જ્ઞાતિના આશરે ૫૦૦ ઘર છે. તેમાં ઉતરવા લાગ્યા. “દુ:ખનું ઓસડ દહાડા.” એ નિયમ પ્રમાણે તેજસિંહભાઈ જેઠાભાઈ ગાલા નામના સદ્દગૃહસ્થ ત્યાં રહેતા જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ દુઃખ ઘટતું ગયું. સંતહતા. તેમના ધર્મપત્નીનું નામ વીંઝઈબાઈ હતું. દંપતીને સારી સતીઓના સાનિધ્યમાં વિશેષ રહેવા લાગ્યા. તે વખતે વાગડ શ્રદ્ધા હતી. ખેતીવાડીનો વ્યવસાય હતો. સંતોષમય જીવન હતું. પ્રાંતમાં શિક્ષણ નહિવત હતું તેથી રણમલકુમારને શાળામાં તેથી સમાજમાં તેમની સારી છાપ હતી. આનંદપૂર્વક દિવસો બેસવાનો વખત જ ના આવ્યો. પિતાની સાથે ક્યારેક ખેતરે પસાર થઈ રહ્યા હતા.
જતા તેમજ તેમના કામમાં મદદગાર થતા. વિ.સં. ૧૯૪૪, મહાવદિ-૭ના શુભ દિવસે એક વખત તેઓ વાડીએ ગયેલા. સૌ પોત-પોતાના વિંધઈબાઈએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. કર્મરાજાની સામે કામમાં વ્યસ્ત હતા ત્યાં એકાએક જોરદાર પવન ફૂંકાયો. ધૂળની જંગ માંડવા માટે તેમનું નામ રણમલ પાડવામાં આવ્યું. પિતાનો ડમરી ચઢી આવી, અંધારું થઈ ગયું. કાંઈ દેખાતું ન હતું પરંતુ પ્રેમ અને માતાનું વાત્સલ્ય હોય પછી બાળકના ઉછેરમાં ખામી
આંધી ચઢયા કરે છે, આંધી શમ્યા કરે છે, ક્યાં આવે? શ્રી તેજસિંહભાઈ તથા વીંઝઈબાઈને અક્ષરજ્ઞાન ન
સમજુ જીવો એ સદા, નવકાર મર્યા કરે છે. હતું. પરંતુ સદ્ગુણો તેમને સ્વભાવસિદ્ધ હતા. ફુરસદના ટાઈમે
આ કડી પ્રમાણે આ વાવાઝોડામાં બધા ગાડા નીચે સંત-સતીજીનાં દર્શન કરવાં, વ્યાખ્યાન-વાણી વગેરેનો લાભ
સંતાઈ ગયા, તેમાં રણમલ પણ છુપાયો પરંતુ નવકાર મંત્રનું લેવો, તેમનો સત્સંગ કરવો, સુપાત્ર દાન આપવું, આંગણે આવેલ દીન દુઃખીને યથાશક્તિ આપવું, બધાની સાથે
સ્મરણ ચાલુ કર્યું. પંચપરમેષ્ઠીનું શરણું સૌએ સ્વીકાર્યું. માથા હળીમળીને રહેવું વગેરે અનેક ગુણો તેમના જીવનમાં હતા.
ઉપર ભય હોવા છતાં દેવ-ગુરુ-ધર્મની અપાર શ્રદ્ધા હોવાથી સૌ
નિર્ભય હતા. વાવાઝોડું વિખરાઈ ગયું. આંધી શમી ગઈ. સૌ જેથી તેમનું જીવન બીજા માટે પણ પ્રેરણાદાયી હતું.
એકબીજા તરફ જોવા લાગ્યા. બધાએ નિરાંતનો દમ ખેંચ્યો. મોટાભાઈ આણંદજી તથા નાની બહેન દેવઈબહેન સાથે
રણમલના બાળપણથી સંસ્કારો ઊંચા હતા. નિર્દોષ રમત કરતા રણમલના દિવસો ભારે આનંદપૂર્વક પસાર
વિ.સં. ૧૯૫૮ના ફાગણ મહિનામાં (ભોરારા-કચ્છ)ની થતા હતા. પરંતુ કાયમ આનંદ જ હોય તો સંસાર કોને કહેવાય? સુખ-દુઃખ તો આવ્યાં જ કરે છે. તે સંસારના નિયમ
જ્યોતિર્ધર ત્રિપુટી આગમ વિશારદ પૂ. મ. ગુલાબચન્દ્રજી પ્રમાણે રણમલકુમાર સાત વર્ષના થયા ત્યારે માતા વિંઝઈબાઈ
સ્વામી, તેમના લઘુબંધુ કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી તથા
ભારતરત્ન શતાવધાની પંડિતરાજ શ્રી રત્નચંદ્રજી સ્વામી પ્રણાઅચાનક અવસાન પામ્યા. કુમળા છોડ જેવા ત્રણે બાળકોના
૩ ઝાલાવાડમાંથી વિહાર કરીને વાગડની ધરતીને પાવન કરતાં કલ્પાંતની કોઈ સીમા ન રહી. શ્રી તેજસિંહભાઈ તથા
કરતાં ભચાઉ પધાર્યા. ઘણા વર્ષો પછી સંતોના પગલાં થતાં કટુંબીજનો પણ શોકગ્રસ્ત બની ગયા. પરંતુ આ આઘાતને સહન
આખા ભચાઉ શહેરમાં આનંદનું મોજુ ફરી વળ્યું. વિવિધ કર્યા સિવાય છૂટકો ન હતો.
ધર્માનુષ્ઠાનો થવા લાગ્યા. જે જમ્યા છે જગતમાં, તે નક્કી કરનારા
ધર્માનુરાગી તેજસિંહભાઈ બંને પુત્રોને લઈ ગુરુ જે ખીલ્યા છે પાંદડા, તે નક્કી ખરનાર |
મહારાજ પાસે આવ્યા. પૂર્વના કોઈ ઋણાનુબંધના કારણે આવી સમજશક્તિથી તેજસિંહભાઈએ મનનું સમાધાન
એકબીજાને અપૂર્વ આનંદ થયો. વિધિપૂર્વક વંદન કરી ત્રણે જણ કર્યું. મારા પુત્રોને તેમની માતાની ખોટ ને સાલે તેનાં માટે ઊંડો
ગુરુમહારાજની સન્મુખ બેસી ગયા. ઔપચારિક વાતચીત કર્યા વિચાર કરી ત્રણે બાળકોને ખૂબ આશ્વાસન આપ્યું તથા પ્રેમથી
પછી તેજસિંહભાઈએ કહ્યું, “બંને દીકરામાં મારાથી બનતા તેમનું પાલનપોષણ કરવા લાગ્યા.
ધર્મના સંસ્કાર રેડ્યા છે એમના માતૃશ્રીના અચાનક અવસાન પુત્રના પરમલોકનો વિચાર કરનાર દીર્ઘદ્રષ્ટા પિતા શ્રી પછી અવાર-નવાર સંસારની અસારતા સમજાવી છે. એમાંથી તેજસિંહભાઈ બંને પુત્રોને હંમેશા ધર્મની વાકો સમજાવતા. જેને દીક્ષા લેવાની ભાવના થાય, તેને છૂટ છે.” આ સાંભળી “સંયમ વિના મુક્તિ નથી.’ આવા સંસ્કારો આપતા. નવકાર પૂજ્યશ્રીએ કહ્યું, “નિયમિત ધાર્મિક અભ્યાસ કરવા આવજો.” મંત્રનો મહિમા સમજાવી હંમેશા નવકાર મહામંત્રનું સ્મરણ તેજસિંહભાઈને કહ્યું, “તમારી ભાવના જરૂર પૂર્ણ થશે.”
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org