________________
૭૫૮
સ્વપ્ન શિલ્પીઓ બંને ભાઈઓ નિયમિત ગુરુ મહારાજની પાસે આવવા માંડવી બાજુ શેષકાળ વિચરી ભોરારામાં એક ભાઈ તથા બે લાગ્ય. ગુરુ મહારાજના સત્સંગથી બંને ભાઈઓને સંયમ બહેનોની દીક્ષા સાથે રામજીને દીક્ષા લેવાનું વિચારતા હતા, ત્યાં લેવાની ભાવના જાગી પણ પિતાજીની સેવા માટે એક તો રહેવું પંડિતરત્ન ઉત્તમચંદજી સ્વામી રણ ઊતરી ઝાલાવાડ પધારતા જ જોઈએ. બંને વચ્ચે સંવાદ થયો પરંતુ તેમાં આખરે હોવાથી તેમને વળોટાવવા માટે ભચાઉ પધારવા તેમ જ રણમલનો વિજય થયો. કર્મોની સામે મોરચો માંડવા રણમલે રામજીની દીક્ષા ભોરારા હોઈ એમના કુટુંબ સાથે કુટુંબ મેળો અત્યારથી જ પોતાના નામને સાર્થક કરવા માંડ્યું.
કરાવી આવવાનો નિર્ણય કરતાં, બધા ઠાણા ભચાઉ પધાર્યા. રણમલને દીક્ષાની ભાવના જાગી છે તે વાત જાણી ભચાઉ સંઘના અગ્રેસરો સાથે ભોરારા સંઘમાં ત્રણ તેજસિંહભાઈના આનંદની કોઈ સીમા ન રહી. સંઘના દીક્ષા સાથે રામજીની દીક્ષા સંબંધી વાતચીત થઈ. તે વખતે આગેવાનો પણ હર્ષ વ્યક્ત કરી પૂજ્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામીને ભચાઉનો સંઘ આર્થિક રીતે શક્તિશાળી ન હતો. એટલે ત્રણ કહ્યું “આ બાળક ખાનદાન કુટુંબનો છે, સંસ્કાર ઊંચા છે, દીક્ષા સાથે રામજીની પણ દીક્ષા થઈ જાય તેમ ભોરારા સંધની શાસન દીપાવશે. આપ પ્રેમથી એને ભણાવો.”
પણ જોરદાર વિનંતી હતી. આ સંઘને સમજાવવા પૂજ્યશ્રીએ સંઘના આશીર્વાદ મળ્યા. પિતાજી તથા વડીલોના
પ્રયત્ન કર્યો પરંતુ શ્રી સંઘે ગમે તેટલો ખર્ચ થાય છતાં દીક્ષા આશીર્વાદ લઈ રણમલકુમાર ગુરુ મહારાજની સાથે ભણવા
પોતાના આંગણે જ ઊજવવા ભાવભરી વિનંતી કરી કારણ કે નીકળ્યા, ગુરુની કૃપા હોય અને શિષ્યની પાત્રતા હોય પછી
ભચાઉમાં છેલ્લા ૪૦ વર્ષ પછી આ દીક્ષા થવાની હતી. ખામી ક્યાંથી રહે. રણમલકુમારે નિશાળ જોઈ ન હતી. તેથી બધાની લાગણી અને ભાવનાથી છેવટે ગામની દીક્ષા અક્ષરજ્ઞાન ન હતું. પરંતુ જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા અપાર ગામમાં જ કરવાનું નક્કી થયું. દીક્ષાનો મંગલ દિવસ સં. હતી. જિજ્ઞાસા એ જ જ્ઞાનની જનની છે. ચોદ વર્ષના રામજીએ ૧૯૫૯ ફાગણ સુદ-૩ નક્કી કરવામાં આવ્યો. પૂજયશ્રીએ તથા કવિવર્ય ગુરુમહારાજ શ્રી વીરજી સ્વામી પાસે દિવસે અક્ષરજ્ઞાન ભચાઉના શ્રી સંઘે શાસ્ત્રવિશારદ પં. શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામીને અને રાત્રે સામાયિક-પ્રતિક્રમણ શીખવવાનું શરૂ કર્યું. દીક્ષા સુધી સ્થિરતા કરવા વિનંતી કરી. તેમણે તે સ્વીકારી જેથી સંસારભાવની લહેર જેને અંશમાત્ર સ્પર્શી ન હતી, કોરી પાટી આનંદમાં વૃદ્ધિ થઈ. જેવા આ બાળકના માનસપટ ઉપર ગુરુભગવંતોએ ત્યાગ
૪૦ વર્ષના લાંબા ગાળા પછી દીક્ષા પ્રસંગ હોવાથી નવી વૈરાગ્યના ચિત્રો આલેખવા માંડ્યા. ગુરુદેવે ગુણનિષ્પન્ન
પેઢીને માટે તો પ્રથમ પ્રસંગ જેવું હતું. ઘરઘર ઉત્સાહ દેખાઈ રામજી' નામ રાખ્યું.
રહ્યો હતો. આગમવિશારદ પં. શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી, પૂ. શ્રી પૂજયપાદ શ્રી ગુલાબચંદ્રજી સ્વામી આદિ ત્રણે સંતો ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય ગુરુદેવ શ્રી વીરજી સ્વામી તથા વિચરતાં વિચરતાં એ સાલનું (૧૯૫૮) ચાતુર્માસ કરવા માટે શતાવધાની પં. શ્રી રત્નચંદ્રજી સ્વામી આદિ ચતુર્વિધ સંઘની પોતાની જન્મભૂમિ ભોરારામાં પધાર્યા. રામજીભાઈ સાથે જ હાજરીમાં સવારના ૧૧-00 વાગ્યે પં. મ. શ્રી ઉત્તમચન્દ્ર હતા. ત્યાં ભોરારાના જ વતની શ્રી ઉકેડાભાઈને સંયમ લેવાની સ્વામીએ કરેમિ ભંતેનો પાઠ ભણાવ્યો અને કવિવર્ય શ્રી વીરજી ભાવના જાગી, તેથી તેઓ પણ રામજીભાઈની સાથે ધાર્મિક સ્વામીના પટ્ટશિષ્ય તરીકે જાહેર કર્યા. ગુરુ મહારાજે સ્વરૂપની અભ્યાસ કરવા લાગ્યા. “એક કરતાં બે ભલાં' એ કહેવત પ્રાપ્તિ કરવા માટે રૂપચન્દ્રજી સ્વામી એવું સરસ નામ આપ્યું. પ્રમાણે બંને દીક્ષાર્થી ગુરુબંધુઓ પ્રેમથી રહેતા અને ખંતપૂર્વક તે વખતે લીંબડી સંપ્રદાય સોળે કળાએ ખીલ્યો હતો. અભ્યાસમાં આગળ વધવા લાગ્યા
નવદીક્ષિત મુનિ શ્રી રૂપચન્દ્રજી સ્વામીનો પ૩મો નંબર હતો. મહાભિનિષ્ક્રમણની તૈયારી
તે વખતે આચાર્યપદે હતા. શાસનપ્રભાવક પૂ. શ્રી દીપચન્દ્રજી રામજીભાઈને ગુરુચરણમાં રહી અભ્યાસ કરતાં એક સ્વામી. ટૂંક સમયમાં બીજી ત્રણ દીક્ષાઓ થતાં સંપ્રદાયમાં પ૬, વર્ષ થવા આવ્યું હતું. સામાયિક-પ્રતિક્રમણ, થોકડાં, દશવૈકાલિક સાધુઓ થયા. તેમાં શાસ્ત્રજ્ઞ, શાસનપ્રભાવક અનેક મુનિઓ સૂત્ર અને લખતાં-વાંચતાં શીખી લીધું હતું. દીક્ષા આપવા માટે હતો. નવદીક્ષિત રૂપચન્દ્રજી સ્વામીની વડી દીક્ષા અંજારમાં થઈ પૂજ્યશ્રી વિચારવા લાગ્યા. ભોરારાનું ચાતુર્માસ પૂર્ણ કરી, હિત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org