________________
૭૫૬
સ્વપ્ન શિલ્પીઓ ધરમપુરમાં આગેવાન શ્રાવકો જેઓ ઉચ્ચ પાયરીના પ્રાર્થના-પ્રવચન અને દિવસના પ્રવચન વખતે સભામંડપ ભરચક અમલદારો હતા તેમણે મ. શ્રીને સંગીત નિહાળવા ભાવભરી રહેતો. મહારાજ અને મહારાણી પણ પ્રસંગે પ્રસંગે પ્રવચનમાં વિનંતી કરી.
હાજરી આપી રસપૂર્વક લાભ લેતા. બધાને ખૂબ જ સંતોષ કવિરાજ નાનચન્દ્રજી સ્વામી જેવાં ત્યાં પહોંચ્યા છે તેમની થયો. અપૂર્વ આનંદ અને ઉલ્લાસપૂર્વક ચાતુર્માસ પૂર્ણ થયું. સાથે બીજા અનેક દાખલ થઈ ગયા. રાજની અદબ ત્યાં રહી
સાચા અર્થમાં કવિરાજ નહીં. તેવા એક ગરીબ સોનીપુત્રને કોઈ અમલદારે ટોક્યા
કવિરાજ શ્રી નાનચન્દ્રજી સ્વામીએ ૪૦૦ થી વધારે અહીં શો લાડવો ખાવાનો છે ભાગી જાઓ.” હર્ષચન્દ્રજી મ. મૌલિક પદોની રચના કરેલ છે. તે બધાં પદો સુબોધ તે શબ્દો કાનોકાન સાંભળ્યા અને મ.નું લક્ષ ખેંચ્યું પછી તો
સંગીતમાલા ભાગ ૧-૨-૩, ભજનપદ પુમ્બિકા આવૃત્તિ-૭ તથા
સંગીત, પૂછવું જ શું. પૂજ્યશ્રી ઉઠીને ઊભા થી ગયા. અરે ગુરુદેવ!
પ્રાર્થના મંદિર (આવૃત્તિ ઘણી) વેગેર પુસ્તકોમાં છે તેમનાં પદો આ શું? ધરમપુરના રાજાએ અમલદારને ઇશારો કર્યો
અત્યારે પણ એટલા જ લોકપ્રિય છે. આમ કવિને પણ સન્માનપૂર્વક સોનીપુત્રને પાછો બોલાવી બેસાડ્યો અને
શાસનપ્રભાવક કહ્યા છે. અમલદારોએ દિલગીરી દર્શાવી.
આખરી વિદાય ગાંધીજી સાથે મધુર મિલન
તા. ૧૭-૧૨-૬૪ નો એ દિવસ હતો. આખે દિવસ હરિપુરા મહાસભામાં કવિવર્ય મ. શ્રી નાનચન્દ્રજી
મહારાજ સાહેબે આગંતુકોને વાણી દ્વારા ખૂબ શાંતિ પમાડી. સ્વામી પધાર્યા હતા. ત્યાં ગાંધીજીને પહેલી વાર જોયા. ત્યાર
પરિશ્રમ ઠીક ઠીક પહોંચ્યો. પ્રતિક્રમણ કર્યું પરંતુ સમૂહ પછી તેઓ તિથલ સમુદ્ર કિનારે પધાર્યા. ગાંધીજી પણ તેવામાં
પ્રાર્થનામાં તે દિવસ ન બેઠા. ‘છાતીમાં દુઃખે છે' એમ કહી ત્યાં બંને ધર્મનેતા અને રાજનેતા સવારમાં સમુદ્ર કાંઠે ફરવા
જેવા સૂતા તેવો શ્વાસ ચઢતો. પૂ. ચુનીલાલજી મહારાજે પૂછ્યું, નીકળે. મ.શ્રીને જોઈને મહાત્મા ગાંધી બહુ રાજી થયા અને
શું થાય છે?” પૂશ્રીએ કહ્યું, “પૂ. નાગજી સ્વામીને જેવો શ્વાસ પોતાના સાથીઓથી છૂટા પડી દોડ્યા “અહો! તમે અહીં
ચઢેલો તેવો શ્વાસ જણાય છે. પૂ. ચુનીલાલજી મ. આ સાંભળી ક્યાંથી?” આમ તીથલમાં મહાત્મા ગાંધીજી અને
તાજુબ થઈ ગયા. બસ, ડોક્ટર આવે તે પહેલાં અરિહંત, સિદ્ધ, ચરિત્રનાયકશ્રી દરરોજ મળે. ખૂબ વાર્તાલાપ થાય. ગોચરીનો
સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ એ ચાર શરણાં સ્વીકારી રાતના આગ્રહ કરે,જાતે વહોરાવે. જૈન સાધુવર્ગ પ્રત્યે માતા
૧૦-૨૫ મિનિટે ચિર વિદાય લીધી. (વિસ્તારથી એમનું પૂતળીબાઈની શ્રદ્ધા, વિલાયત જતાં પહેલા જૈન સાધુ બેચરજી જીવનચરિત્ર વાંચવા માટે તેમનો શતાબ્દિ ગ્રંથ વાંચવો.) સ્વામી પાસે લીધેલી ત્રણ પ્રતિજ્ઞાઓ, જૈન શ્રમણોપાસક શ્રીમદ્ રાજચન્દ્ર તરફથી મળેલી શિક્ષા-દીક્ષા વગેરે એક પછી એક
પ્રવચન પ્રભાવક પ્રશાન્તમૂર્તિ દશ્યો ગાંધીજીને પ્રત્યક્ષ થાય તેવો અપૂર્વ યોગ હતો.
'પૂ. આચાર્ય શ્રી રૂપચન્દ્રજી સ્વામી ત્યાર પછી સંવત ૧૯૯૩, વૈશાખ સુદિ-૬ને શનિવારના
જનની જણજે ભક્ત જણ, કાં દાતા કાં શૂર દિવસે તિથલમાં જ ગાંધીજી, સરદાર પટેલ, કિશોરલાલ
નહિતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર મશરૂવાળા વગેરે રાષ્ટ્રનેતાઓ આવ્યા હતા. સવાર-સાંજ દરિયાકિનારે ફરતી વખતે વિવિધ વિષયો પર “સર્વજનહિતાય”
આ પ્રસિદ્ધ સાખીને એવો સુમધુર વાર્તાલાપ ગાંધીજી સાથે થયો હતો.
માતા વીંઝઈબાઈએ અક્ષરશઃ
સત્ય સાબિત કરી આપેલ છે ધરમપુરમાં ચાતુર્માસ
તે આ મહાપુરુષનું સુવિશુદ્ધ સંવત ૧૯૯૩ની સાલનું ચાતુર્માસ ધરમપુરના મહારાજ સંયમમય જીવન વાંચવાથી તથા ત્યાંના અમલદાર શ્રાવકોની વિનંતીને માન આપી ત્યા કર્યું. ખ્યાલ આવી શકશે. તે વખતે રાજ્યોનો અને આમ પ્રજાનો ઉત્સાહ ઘણો હતો .
કચ્છના નાનાં મોટાં
- પછી ચાતુર્માસની બધી જ વ્યવસ્થા રાજ્ય તરફથી થયેલી. રાત્રે
શહેરોમાં ભચાઉની પણ
મી.
જ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org