________________
૭૪૬
સ્વપ્ન શિલ્પીઓ
૬.
શ્રી ર
નચંદ્રજી
જી સ્વામી .
(આચાર્ય શ્રી દેવચંદ્રજી સ્વામી,
ભારતરત્ન શતાવધાની પંડિતરાજ પૂ.શ્રીનો જન્મ વિ.સં. ૧૯૦૨, રામાણીયા-કચ્છ (તાલુકો
શ્રી રત્નચંદ્રજી સ્વામી મુન્દ્રા)માં થયો હતો. એમના પિતાશ્રીનું નામ રાણા મેપા સાવલા
કચ્છ જિલ્લાના મુન્દ્રા હતું તથા માતાનું નામ નામઈબાઈ હતું. જ્ઞાતિએ વિશા
તાલુકાનું નાનકડું ગામ ભરોરા. ઓસવાળ હતા.
૭00ની જનસંખ્યા ધરાવતું પૂ. આચાર્ય શ્રી કાનજીસ્વામીના સત્સંગથી તેમને આ રળિયામણું ગામ બીજા દીક્ષાના ભાવ જાગ્યા. પિતા-પુત્ર સાથે વિ.સં. ૧૯૧૩, ફાગણ ગામોથી કાંઈક અલગ તરી સુદિ-૧૩ના માંડવી કચ્છમાં દીક્ષા અંગીકાર કરી હતી. ગુરુ આવે છે કારણ કે એમાંથી ભગવંતના સાનિધ્યમાં ખૂબ જ જ્ઞાન-ધ્યાનમાં આગળ વધ્યા. અનેક સંત રત્નો પાક્યા છે. એમનું વિચરણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વિશેષરૂપ થતું. એ પાવન ભૂમિમાં વિ.સં.
એકાધિક શતાયુષી મહાસતીજી શ્રી વેલબાઈ આર્યાજીને ૧૯૩૬, વૈશાખ સુદિ ૧૨ ને શુક્રવારે સુશ્રાવક વીરપાળભાઈ ગુંદાલા મુકામે વિ.સં. ૧૯૯૭ની સાલે પૂ. દેવચંદ્રજી સ્વામીએ દેઢિયાના ગૃહિણી સુશ્રાવિકા લક્ષ્મીબાઈએ એક પુત્રરત્નને જન્મ દીક્ષા આપેલી તથા કહેલું કે “વેલબાઈનો વેલો વધતો રહેશે.” આપ્યો. એક શુભ દિવસે તેનું નામ રાયસિંહ પાડવામાં આવ્યું. આ વચનો અક્ષરશઃ સાચા પડેલા. તેઓશ્રી આવા વચનસિદ્ધ ૬ વર્ષની ઉંમરે માતા-પિતાએ તેમને ગામઠી શાળામાં મહાપુરુષ હતા.
ભણવા માટે બેસાડ્યા. સાત ચોપડીનો અભ્યાસ કરી રાયસિંહ વિ.સં. ૧૯૬૮, વૈશાખ વદિ-૯ના દિવસે લીંબડી મુકામે
મોટાભાઈ નપુભાઈની સાથે ઈદોર પાસે આવેલા શણાવદમાં પૂ. મેધરાજજી સ્વામીને ગાદીપતિ પદ તથા પૂ. શ્રી દેવચંદ્રજી વેપારનો અનુભવ લેવા ગયા. ત્યાં અંગ્રેજીનો સામાન્ય અભ્યાસ સ્વામીને આચાર્યપદ આપવામાં આવ્યું હતું. પૂજ્યશ્રીના કર્યો. દસેક માસ એ રીતે શણાવદમાં ગાળ્યા બાદ ફરીને શાસનકાળ દરમિયાન લીંબડીમાં બે વાર સાધુ સંમેલન કચ્છમાં આવ્યા. ત્યાંથી મુંબઈ વેપારાર્થે ગયા. અનુક્રમે ૧૩ બોલાવવામાં આવ્યા હતા.
વર્ષની ઉંમરે એ કચ્છી કિશોર વેપારી બની ગયો. ‘પૂ. શ્રી દેવચંદ્રજી પાઠશાળાનામની બે સ્કૂલો એક यजभावि न तद् भावि, भावि चेत्र तदन्यथा । રામાણીયામાં તથા બીજી સાયલામાં ચાલે છે.
જે નથી બનવાનું તેને કોઈ બનાવી શકતું નથી. જે કવિવર્ય પૂ. નાનચંદ્રજી સ્વામી આદિ ઘણા શિયો ૫. બનવાનું છે, તેને કોઈ અન્યથા કરી શકતું નથી આ કુદરતનો સાહેબના થયા હતા. લીંબડીમાં ‘પૂ. શ્રી દેવચંદ્રજી પુસ્તકાલય’ કાનૂન છે. ચાલે છે જે બૃહદ ગુજરાતમાં અગ્રસ્થાને છે. પૂ.શ્રી વિ.સં. જ્યારે રાયસિંહ શાળામાં ભણતા હતા ત્યારે ધાર્મિક ૧૯૭૧ની સાલે અજરામર સંપ્રદાયના ગાદીપતિ બન્યા હતા. જ્ઞાનમાં સમાયિક, પ્રતિક્રમણ, છ કાયના બોલ, નવતત્ત્વ છેલ્લે તેઓશ્રી લીબડીમાં સ્થિરવાસ રહ્યા હતા ત્યારે કવિવર્ય વગેરેનો અભ્યાસ કરેલો. સાધુ સાધ્વીજીઓનો સમાગમ પણ નાનચંદ્રજી સ્વામીએ તેમની ખૂબ જ સેવા કરી હતી. કરતા જેથી બાલમાનસમાં દીક્ષા લેવાના વિચારો આવતા, પરંતુ
પુ. શ્રી દેવચંદ્રજી સ્વામી વિ.સં. ૧૯૭૭. કારતક તે કોઈને દર્શાવ્યા નહીં, તે સ્થિતિમં જ તેમના તેર વર્ષની ઉંમરે વદ-૮ ના લીબડી મુકામે સ્વર્ગવાસ પામ્યા હતા. તેઓશ્રીના (કચ્છ) સમાઘોઘાની એક કુલીન કન્યા હાંસબાઈ સાથે લગ્ન છ શિષ્યો થયા હતા. પૂ.શ્રી સુંદરજી સ્વામી તથા પૂ. શ્રી થઈ ગયા. લગ્ન બાદ ત્રણ વર્ષ પરદેશમાં ગાળ્યા. ચોમાસામાં રાયચંદજી સ્વામી (બંને ભાઈઓ) પણ તેઓશ્રીના જ શિષ્યો ત્રણ-ચાર માસ દેશમાં રહી ધાર્મિક અભ્યાસને તાજો કરતા. આ હતા તથા બિદડા (કચ્છ)ના હતા.
પ્રમાણે ક્રમ ચાલ્યા કરતો હતો.
રાયસિંહભાઈ ચોમાસામાં બેલાપુરથી દેશમાં આવ્યા. પુનઃ સંયમ લેવાના ઉત્કૃષ્ટ ભાવ જાગ્યા, તેઓ કોઈને પણ કહ્યા
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal use only
www.jainelibrary.org
www.