________________
સ્વપ્ન શિલ્પીઓ
૫૭૭.
યાદી આપી શકાય તેમ છે, પરંતુ કેટલાંક મોખરાનાં નામોનો સૌરાષ્ટ્રના ઉપલેટના રહીશ શ્રી ઉકાભાઈ સોલંકી ઉપલેટા અને અત્રે ઉલ્લેખ કરેલ છે. આ મોખરાનાં નામોમાં ડૉ. સુધીર આજુબાજુના પ્રદેશોમાં અનેક કેળવણી સંસ્થાઓ સ્થાપી પરીખ, ડૉ. નવીન મહેતા, ડૉ. મહેન્દ્ર પટેલ, ડૉ. કિરણ પટેલ પોતાના વતન પ્રત્યેની ફરજ બજાવી રહ્યા છે. આ સંસ્થાઓની અને ડૉ. અતુલ ચોક્સી મુખ્ય છે. આ પાંચેય તબીબો ભારત મુલાકાતે વારંવાર આવે છે અને સંસ્થાઓ જીવંત રહે તે માટે સાથે અને ગુજરાત સાથે જીવંત સંપર્ક રાખે છે અને ગુજરાતની કાયમ મદદ કરતા રહે છે. લોસ એંજલસના શ્રી સી. કે. અનેક પ્રવૃત્તિઓમાં મહત્ત્વનું પ્રદાન આપે છે. ડૉ. નવીન મહેતા પટેલ, સાનફ્ફાંસિસ્કોના શ્રી નારણજીભાઈ પટેલ અને અસલ કચ્છ પ્રદેશના માંડવી શહેરના ગુજરાતી છે. ન્યૂજર્સીના શ્રી સુનીલ નાયક હોટેલ-મોટેલના બિઝનેસ ઉપરાંત અમેરિકાની ધરતી ઉપર આયોજિત કરવામાં આવેલ પ્રથમ સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે જાણીતા છે. ગુજરાતી પરિષદના તેઓ મુખ્ય આયોજક હતા. ગુજરાતી
અમેરિકાના શિકાગો શહેરમાં વસતા અસલ સંસ્થાઓને નાણાકીય મદદ કરવામાં કે તેઓ કદી પાછીપાની
અમદાવાદના શ્રી હિરેન પટેલે અમેરિકામાં સૌ પ્રથમ કરતા નથી. ડૉ. નવીન મહેતાએ વિવિધ સવલતો ધરાવતી
અમેરિકન બેંક નેશનલ રિપબ્લિક બેંક ઑફ શિકાગો ખરીદીને હૉસ્પિટલ પોતાના વતન કચ્છમાં સ્થાપેલ છે અને દર વર્ષે
અમેરિકાના બેન્કિંગ જગતને આશ્ચર્યમાં મૂકી દીધેલ. શ્રી હિરેન અમેરિકન ડૉક્ટરોની ટીમ સાથે આવીને તેઓ લગભગ
પટેલના કાર્યક્ષમ વહીવટના કારણે અમેરિકાની ભીષણ મંદી મહિનો-બે મહિના રહીને કચ્છનાં અનેક ગરીબ લોકોને ખર્ચાળ
વચ્ચે પણ આર્થિક સદ્ધરતા માટે આ બેંક જાણીતી થઈ છે. તબીબી સારવાર મફત પૂરી પાડે છે. ડૉ. સુધીર પરીખ
મહેસાણા જિલ્લા શ્રી ગણપતભાઈ પટેલ કેલિફોર્નિયામાં અમદાવાદની મેડિકલ કોલેજના વિદ્યાર્થી હતા અને અમદાવાદની મેડિકલ કોલેજમાં તેમનું નોંધપાત્ર દાન છે. ડૉ.
વસે છે. શ્રી પટેલે ઉત્તર ગુજરાત માટે ગણપત યુનિવર્સિટીની સુધીર પરીખે અમેરિકામાં વ્રજભૂમિના વૈષ્ણવ મંદિરમાં મોટું
સ્થાપના કરી છે, જે જગજાહેર છે. આ યુનિવર્સિટીમાં દાન આપેલ છે અને તાજેતરમાં તેઓ અમેરિકામાં વસતાં
મહત્ત્વનું પ્રદાન ગણપતભાઈ પટેલનું છે અને ગુજરાતના ભારતીય લોકોમાં લોકપ્રિય એવાં અખબારો ખરીદી પત્રકારત્વ
વિદ્યાર્થીઓની આ યુનિવર્સિટી પ્રશંસનીય સેવાઓ કરી રહી છે. ક્ષેત્રે પણ ઝંપલાવેલ છે. ડૉ. કિરણ પટેલે ગુજરાતમાં જે દાનો અમેરિકન ગુજરાતીઓએ જે પ્રભાવ અને સુવાસ આપ્યાં તેની નોંધ લઈને ગુજરાત સરકારે શ્રી કિરણ પટેલને વિવિધ ક્ષેત્રે ઊભી કરી છે તેને કારણે ગુજરાતીઓની ગણતરી ગુજરાત ગૌરવ એવોર્ડથી નવાજ્યા છે. ડૉ. અતુલ ચોક્સીએ વૈશ્વિક જાતિ તરીકે થતી થઈ છે. આ તમામ ગુજરાતીઓમાં
આંતરરાષ્ટ્રીય કક્ષાએ સૌથી ટોચનાં નામો તરીકે શ્રી સામ અને તબીબી ક્ષેત્રે પોતાની તજ્જ્ઞતાનો લાભ આપે છે. ડૉ. પિત્રોડા, સુશ્રી સુનિતા વિલિયમ્સ અને ડૉ. જગદીશ મહેન્દ્ર પટેલે ગુજરાતમાં અનેક સંસ્થાઓમાં દાન આપ્યાં છે. ભગવતીનાં નામો ગણી શકાય. સુશ્રી સુનિતા વિલિયમ્સ ઉત્તર પરંતુ અમેરિકાની જે ભૂમિ પરથી પોતે કમાયા તેની મેડિકલ ગુજરાતના બ્રાહ્મણ પંડ્યા પરિવારની દીકરી છે. બ્રાહ્મણ પિતા સંસ્થાઓમાં કરોડો રૂપિયાનું દાન આપેલ છે.
અને યુગોસ્લેવિઅન માતાની કૂખે જન્મેલ સુશ્રી સુનિતા હોટેલ-મોટેલના બિઝનેસમાં એટલાન્ટાના શ્રી માઇક
વિલિયમ્સ અવકાશ ક્ષેત્રે અનન્ય સિદ્ધિ પ્રાપ્ત કરીને પટેલ અગ્રગણ્ય છે. તેઓ અમેરિકાના રાજકારણમાં પણ
વિશ્વભરમાં ભારતની નામના ઉજ્વળ કરી છે. સુશ્રી સુનિતા સક્રિય છે અને અમેરિકાના રાષ્ટ્રપતિની ઇમિગ્રન્ટસ માટે
વિલિયમ્સની સિદ્ધિ બદલ વિશ્વ ગુજરાતી સમાજે સરદાર
વલ્લભભાઈ પટેલ વિશ્વ- પ્રતિભા એવોર્ડથી સમ્માનિત કરેલ નિમાયેલ કાઉન્સિલના સભાસદપદે પણ રહી ચૂક્યા છે. તેઓએ તાજેતરમાં માર્ટિન લ્યુથર કિંગના પ્રપૌત્રને ભારતમાં
છે. શ્રી સામ પિત્રોડા જાણીતા ટેક્નોક્રેટ છે અને ભારતમાં લઈ આવી મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગની
સંચાર વ્યવહારનાં ક્ષેત્રે જે જબરદસ્ત ક્રાંતિ આવી તેના વિચારસરણીની સામ્યતા અને શાંતિ માટેના આ મહાનુભાવોના
પાયામાં તેમની કામગીરી છે. ભારત સરકારે તેમની સેવાઓનો પ્રદાન અંગે ઠીક-ઠીક જાગૃતિ ઊભી કરેલી. લોસ એન્જલસના
લાભ લેવા માટે તેમને નોલેજ કમિશનના અધ્યક્ષ તરીકે નીમેલ નિવાસી શ્રી ઉકાભાઈ સોલંકી પણ હોટેલ-મોટેલના ધંધામાં છે.
છે. વિશ્વ ગુજરાતી સમાજે શ્રી સામ પિત્રોડાને સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વપ્રતિભા એવોર્ડથી સમ્માનિત કરેલ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org