________________
૪૭૨
સ્વપ્ન શિલ્પીઓ
છે ૨૭ માર્ચ ૧૯૭૨. કુલ તોંતેર વર્ષનું આયુષ્ય.
સચવાયાં છે–તેમના શરૂઆતનાં મૂળ ચિત્રોનો સંગ્રહ ધરાવતું બાળપણમાં ભણવામાં બિલકુલ રસ નહીં, સ્કૂલમાં
એશર મ્યુઝિયમ પણ અસ્તિત્વ ધરાવે છે. નબળા વિદ્યાર્થી તરીકેની ઓળખ–એમને રસ રહેતો હંમેશાં
અદ્યતન કલાના મરમી કલાકાર ચિત્ર દોરવામાં અને તેમાંય આર્કિટેક્ઝરલ તેમ જ ડેકોરેટિવ
ભાન શાહ આર્ટમાં વધારે.
ભાનુભાઈને પ્રિય-પેઇન્ટિંગ, પતંગ અને પાન! એમને ગ્રાફિક્સનાં અનેક માધ્યમો છે–વડકર, લિથોગ્રાફી,
અદના આદમી સાથે વાતો કરવી પણ બહુ ગમે. કોઈ પણ લીનોકટ, ફોટોગ્રાફી અને વર્તમાન સમયમાં કોમ્યુટર ગ્રાફિક્સ,
વ્યક્તિ એમને મન અજાણી નથી હોતી. ભાનુભાઈ વાત શરૂ વિડિયોગ્રાફી વગેરે......એમ. સી. એશરને લિથોગ્રાફી અને
કરે-કુતૂહલથી પ્રશ્નો પૂછે, ગમતા જવાબો સ્મરણમાં રાખે, વડકટમાં વધારે રસ પડતો અને એ માધ્યમ દ્વારા પોતાના
આભાર પણ માને, નહીં તો સલાહ આપીને છોડી દે! બુદ્ધિચાતુર્યથી હંમેશાં એમણે ઉત્તમ સર્જનો કર્યા છે. એશરનાં સર્જનોમાં જે આશ્ચર્યમાં ગરકાવ કરી દેનારું
ચિત્રકાર તરીકેની બાવન વર્ષની સુદીર્ઘ કારકિર્દીમાં શ્રેષ્ઠ
પેઇન્ટિંગનો પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડ તો એમને છેક ૧૯૬૮માં ગણિત રહેલું હોય છે, તે બાબતમાં ય વધારે આશ્ચર્ય પામવા
મળી ગયો હતો. ત્યારપછી પણ અનેક વખત કલાક્ષેત્રે પુરસ્કૃત જેવી બાબત તો એ છે કે, એમણે ક્યારેય-ક્યાંય પણ ગણિતનો
થતા રહ્યા. એમને મન ગુજરાત લલિતકલા અકાદમી દ્વારા પદ્ધતિસરનો અભ્યાસ કરેલ નથી. માત્ર પોતાની આંતરસૂઝથી
૨000ની સાલનો મળેલ ગૌરવ પુરસ્કાર વિશેષ મહત્ત્વ ધરાવે એક આકૃતિની પોઝિટીવ સ્પેસ (દોરાયેલ જગ્યા) અને નેગેટિવ
છે. આ એવોર્ડ લેતી વેળા સ્ટેજ પર જઈ ઓડિયન્સને કહ્યું હતું સ્પેસ (નહીં દોરાયેલ જગ્યા)નો ઉપયોગ કરીને એક ચિત્રમાંથી
: “મને માફ કરજો, પણ હું બે મિનિટમાં હમણાં અહીં પાછો બીજા ચિત્રમાં નજરને લઈ જનારું તત્ત્વ ઊભું કરેલ છે અને
આવું છું.” અને એ સાથે ડાયસ પર આંખો બંધ કરીને ઊભા એ આપણને સારું લાગે છે-જે ખરેખર એક ભ્રમણા હોય છે.
રહી ગયા હતા–પછી કહે “હું પાછો આવી ગયો છું, મારા ઇમ્પોસિબલ રિયાલિટીના આ સર્જકનું એક ચિત્ર છે
ગુરુજી બેન્દ્ર સાહેબના ચરણે આ એવોર્ડ અર્પણ કરી આવ્યો જેમાં–મકાનની છત પરથી નીચે પાણી પડે છે–અને પડતું પડતું
છું.”—ગુરૂજી પ્રત્યેની આટલી તીવ્ર તેમજ અનન્ય ભક્તિ એ જ્યાં પહોંચે છે ત્યાં આપણી નજર જાય તો તે પાછું જ્યાંથી એમની વાતોમાંથી પણ પ્રગટ થતી રહે છે. પડતું હોય છે ત્યાં જઈને અટકી જાય છે! આશ્ચર્ય આ સમયે
ભાનુભાઈનું વતન કઠલાલ. શાળાકીય અભ્યાસ બાદ દર્શકને થાય છે કે, આમ કેવી રીતે બન્યું? આ ચિત્રનું ટાઇટલ
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી ૧૯૫૬માં બી.એ. છે ‘વોટરફોલ'. એશરે આ ચિત્ર ૧૯૬૧માં તૈયાર કરેલ.
ફાઇન આર્ટ્સ પૂર્ણ કર્યું. (એપ્લાઈડ આર્ટ્સ). ૧૯૬૦માં પોસ્ટ પોતાના ચિત્રસર્જનમાં રહેલ ગણિતને ધ્યાનમાં રાખીને ગ્રેજ્યુએશન ઇન મ્યુઝિઓલોજી કર્યું. ત્યારબાદની કારકિર્દીમાં ૧૯૪૧માં એમણે પોતાની કેફિયત દર્શાવતું લખાણ તૈયાર એક સિદ્ધહસ્ત કલાકારની જેમ ઊભરાતા રહ્યા. ગુજરાત રાજ્ય કરેલ, જેમાં ગણિત દ્વારા આર્ટવર્કના સિદ્ધાંતો એમણે દર્શાવ્યા લલિતકલા અકાદમી, ગાંધીનગર, નેશનલ લલિતકલા અકાદમી છે. એશરને ત્યારબાદ કળામાં ગણિતના સમન્વયના સંશોધક દિલ્હી, બોમ્બે આર્ટ સોસાયટી–મુંબઈ એમ રાજ્ય તેમ જ તરીકેની નવી ઓળખ મળી હતી. એમણે આકાર, કલર, રાષ્ટ્રીયકક્ષાએ થઈને ૧૪ એવોર્ડસ એમને મળ્યા છે. ૩૦થી વધુ સપ્રમાણતા વગેરેને ધ્યાનમાં રાખી, તેનો કેવી રીતે ઉપયોગ કરી વન મેન શૉ એમના પેઇન્ટિંગ્સના થયા તે પણ રાષ્ટ્રીય તેમ જ શકાય એ વિગતો પોતાની કેફિયતમાં દર્શાવ્યું છે. ૧૯૫૩ બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાએ થયા. અનેક આર્ટ ઓર્ગેનાઇઝેશનમાં એમણે પોતાનાં વક્તવ્યો આપ્યા.
ભાનુભાઈ અદ્યતન કલાના મરમી કલાકાર છે. રંગ, એશર ઑન એશર’ નામનું એમનું પુસ્તક ૧૯૬૯માં પ્રસિદ્ધ
રેખા અને ચિત્રસંયોજન (કોમ્પોઝિશન) દ્વારા એમનાં ચિત્રો થયું છે, જેમાં એમના મૃત્યુ પહેલાંનું છેલ્લું વડકર સર્જન પ્રિન્ટ
ચિત્રરસિકો તેમ જ ચિત્રકારોમાં આદર પામતા રહ્યાં છે. થયું છે જેનું ટાઇટલ છે “સ્નેક્સ'.
કેનવાસ અને પેપર પર તેઓ પેઇન્ટિંગ કરે છે. વોટર કલર, વિશ્વની અનેક નેશનલ આર્ટ ગેલેરીઝમાં એમનાં સર્જનો પોસ્ટર કલર, ઓઇલ કલર, એક્રેલિક કલર, પેસ્ટલ કલર,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org