________________
૧૨૦
સ્વપ્ન શિલ્પીઓ ૨૦૧૯ સુધી, પાંચ વર્ષ, પૂજ્યપાદશ્રીજીની સાથે રહી ૨૦૪૯- માં જામનગર–શાંતિભુવન ચાતુર્માસમાં અનેકવિધ સંયમજીવનની તાલીમ મેળવી. સં. ૨૦૧૯માં પિતાશ્રી શાસનપ્રભાવક મહોત્સવો ઊજવાયા. ચાતુર્માસ બાદ વિ.સં. ધનજીભાઈ સપરિવાર દીક્ષિત થઈ પૂ. મુનિરાજ શ્રી ૨૦૫૦માં સંધવી શ્રી દિલીપભાઈ ભાઈચંદભાઈ મેઘજી મારૂ ભદ્રશીલવિજયજી બન્યા, ત્યારે ગુલાબકુમાર તેમના શિષ્ય પરિવાર તરફથી જામનગર–પાલિતાણાનો ૨૪ દિવસીય ભવ્ય તરીકે મુનિરાજશ્રી ગુણશીલવિજયજી નામે જાહેર થયા. છ'રીપાલક સંઘ નીકળેલ. અનેકવિધ ગુણોથી શોભતા
પૂ. મુનિશ્રી ગુણશીલવિજયજી દીક્ષા ગ્રહણથી જ પૂજ્યશ્રીજીને તપસ્વીસમ્રાટ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય અધ્યયન, વિનય, વૈયાવચ્ચ, તપ આદિમાં લીન બન્યા. કાવ્ય
રાજતિલકસૂરીશ્વરજી મહારાજા તથા સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાકરણ-ન્યાય આદિનો સુંદર અભ્યાસ કરી પૂજ્યપાદશ્રીના
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી તથા સ્વગુરુદેવના વિશેષ કૃપાપાત્ર બન્યા. સં. ૨૦૨૭થી પૂ.
મહારાજાએ સ્વહસ્તે ભોરોલ તીર્થમાં વિ.સં. ૨૦૫૨ વૈ.સુ. ગુરુદેવશ્રીની નિશ્રામાં ચાતુર્માસ કરી મધુર વક્નત્વ, સૌમ્ય
૭- ના પુણ્યદિને આચાર્ય પદે અભિષિક્ત કર્યા. પૂજ્યશ્રીએ સ્વભાવ આદિ ગુણો વડે અનેકોનાં દિલ જીતી લીધાં. પ્રવચન
આચાર્ય પદપ્રદાન બાદ સૂરિમંત્રનાં પાંચે પ્રસ્થાનોની આરાધના માટે ૪-૫ માઇલ નિત્ય આવાગમન અને એક દિવસમાં ત્રણ
અપ્રમત્તપણે કરી. અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો પૂજ્યશ્રીની ત્રણ પ્રવચન એ તો તેઓશ્રીના જીવનનો નિત્યક્રમ બની
નિશ્રામાં ઊજવાતાં જ રહે છે. વિ.સં. ૨૦૫૩માં અમદાવાદ ગયો!. સં. ૨૦૩૭માં જામનગરમાં બાળમુમુક્ષુ હિતેશકુમારે
શાહીબાગમાં, વિ.સં. ૨૦૧૬માં બોરસદમાં, વિ.સં. પૂજ્યશ્રી પાસે દીક્ષા ગ્રહણ કરી, પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારી
૨૦૫૭માં વાંકાનેરમાં, વિ.સં. ૨૦૫૯માં મહેસાણામાં. ભવ્ય મુનિરાજશ્રી હર્ષશીલવિજયજી નામ ધારણ કરી આજે સુંદર
ઉપધાન તપ પૂજ્યશ્રીની નિશ્રામાં યોજાયેલ. વિ.સં. ૨૦૫૫માં જ્ઞાન-ધ્યાન-પ્રવચનમાં આગળ વધી રહ્યા છે. સં. ૨૦૩૯માં
બોરસદ નગરમાં ઊજવાયેલ ભવ્યાતિભવ્ય અંજનશલાકા જામનગર-ઓસવાલ કોલોનીમાં શા પેથરાજભાઈ
પ્રતિષ્ઠા-મહોત્સવમાં શ્રી સંઘને પૂજ્યશ્રીનું પ્રબળ માર્ગદર્શન રાયશીભાઈએ પૂજ્યશ્રીની પ્રેરણાથી અજોડ ઉપધાનતપ
મળેલ. વિ.સં. ૨૦૫૭માં બોરસદથી માતરતીર્થનો અને વિ.સં. કરાવેલ. કલકત્તાથી પૂજ્યશ્રીની પ્રેરણા પામીને ૬૮ દિવસનો
૧૦૬૦માં બોરસદથી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનો ભવ્ય બિહારની કલ્યાણક ભૂમિઓનો ઐતિહાસિક સંઘ શ્રીમતી છ'રીપાલક સંઘ સંઘવી ભરતભાઈ કેશવલાલ વાસણવાળા નીલમબહેન કાંકરિયા તથા શ્રીમતી તારાબહેન કાંકરિયા પરિવાર તરફથી ખૂબ જ ઉલ્લાસપૂર્વક નીકળેલ. તરફથી નીકળેલ. તેમ જ ભવાનીપુરમાં ઉપધાનતપની પૂજયશ્રીના લઘુગુરુબંધુ પૂ. મુનિપ્રવર શ્રી કુલશીલ આરાધના પણ યાદગાર થયેલ. વિ.સં. ૨૦૪૬ની સાલમાં વિ.મ. અને પૂજ્યશ્રીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી હર્ષશીલવિ. મ., ઘાટકોપર શ્રી સંઘમાં ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી પ્રતિદિન દ્વારા સંપાદિત.–લેખિત-“એક મજેની વાર્તા', ‘એક સરસ ૬૦ ફૂટ-શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ભવનમાં પ્રેરણાત્મક વાર્તા', ‘શ્રમણ ભગવાન મહાવીર’, ‘ચોવીસ તીર્થકરચરિત્ર' પ્રવચનો દ્વારા સુંદર ધર્મજાગૃતિ લાવેલ, જેના પરિણામે આદિ અનેક સચિત્ર પુસ્તકો જૈન સમાજમાં ખૂબ જ લોકપ્રિય ચાતુર્માસમાં અનેક શાસનપ્રભાવક કાર્યો થવા પામેલ. સૌમ્ય બન્યાં છે. સ્વભાવ, પરોપકારવૃત્તિ, પ્રવચનપટુતા-આ સર્વ ગુણોની વિ.સં. ૨૦૬૦માં રંગસાગર ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ સુવાસથી મઘમઘતા પૂજ્યશ્રીને ગચ્છાધિપતિ પરમ ગુરુદેવે સૂરિમંત્રની પંચપ્રસ્થાનની ૮૪ દિવસની અખંડ આરાધના એમના ગુરુદેવની સાથે ગણિ પદથી વિભૂષિત કર્યા હતા અને
મૌનપૂર્વક કરીને આરાધના-સાધનાનો અનેરો આદર્શ ઊભો સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૩ના દિવસે મુંબઈ
કરેલ. પૂજ્યશ્રીની સૂરિમંત્રની આરાધના નિમિત્તે રંગસાગર ઘાટકોપરના આંગણે પૂજ્યશ્રીને પંન્યાસ પદે આરૂઢ કરવામાં સંઘમાં ભવ્યાતિભવ્ય દશાદ્ધિક જિનભક્તિ મહોત્સવ આવ્યા. વિ.સં. ૨૦૪૮ની સાલમાં અમદાવાદ-દશા પોરવાડ ઉજવાયેલ. વિ.સં. ૧૯૬૯માં શાંતિવન પાલડી ખાતે ચાતુર્માસ દરમ્યાન પણ પ્રતિદિન-રંગસાગર શ્રી સંઘમાં
પૂજયશ્રીના સદુપદેશથી નિર્મિત થયેલ વિજય પૂજ્યશ્રીનાં પ્રભાવક પ્રવચનો યોજાતાં બંને સ્થાનોમાં સુંદર રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવન ખાતે શ્રી વિજય આરાધનાઓ સંપન્ન થવા પામી.
ચિંતામણિ પાર્શ્વનાથ સ્વામી જિનાલયનો ભવ્યાતિભવ્ય પૂજ્યશ્રીના ગુરુદેવશ્રીના કાળધર્મ બાદ વિ.સં. અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયેલ તે જ સાલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org