SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. ૬૯૩ ૧૦૧ ઓળી કરી ધંધુકા મુકામે પારણું કરેલું. તપશ્ચર્યાઓ ચાલુ દાનો કરી જીવનમાં લક્ષ્મીનો સદ્વ્યય કરી જીવન સફળ બનાવી હોય છે. તેમના સુપુત્ર બિપિનચંદ્રને ૨૬ વર્ષથી એકાસણું ચાલુ રહ્યા છે. ચંદ્રપ્રભુ લબ્ધિધામ અમદાવાદમાં પ.પૂ. આ. શ્રી છે. તથા ત્રણ વર્ષીતપ તેમાં એક વર્ષીતપ ચોવિહાર છઠ્ઠના ચંદ્રયશસૂરીશ્વરજીની નિશ્રામાં વિશ-વિહરમાન તીર્થકરની પારણે ઠામ ચોવિહાર એકાસણું કરેલ તથા તેમના સુપુત્ર વિશાલ પ્રતિષ્ઠા-આંગી-પૂજા વગેરે કમિટીમાં રહી સેવા આપેલ છે. M.Com., M.B.A. તથા ચિ. નીલેશ (B.M.S., M.Com.) તેમનાં પત્ની અ.સૌ. તરુણાદેવીએ ખડે પગે ગુરુભક્તિ, સાથે ઝવેરાતના ધંધામાં પ્રગતિ કરી રહ્યા છે. તેમના પિતાનો સાધર્મિક ભક્તિ, ધર્મની પ્રભાવના વગેરેમાં તન, મન, ધનપૂર્વક સખાવતી વારસો આગળ ધપાવી વર્ષે બે વાર સાધર્મિક સાથ સહકાર આપી તથા પ્રેરણાસ્ત્રોત બની હૃદયની શુદ્ધતાપૂર્વક વાત્સલ્ય, ગુપ્તદાન, સંધજમણ, સંઘપૂજા, મોટાં પૂજનો, પ્રતિષ્ઠા સરળતા, સાલસતા તથા કુટુંબની એકતા, પ્રગતિને ઉન્નતિ માટે (મહુવા, ખંભાત, બેંગ્લોર, સુરત, નાસિક વિલ્હોળી, ચંદ્રપ્રભુ, કુટુંબીજનોની સેવા કરી રહ્યાં છે. અન્નપૂર્ણાદેવીની ઉપમા સાર્થક લબ્ધિધામ-અમદાવાદ) વગેરે ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ જીવન કરી રહ્યાં છે. મહારાષ્ટ્ર ગવર્મેન્ટમાં મહિલાદક્ષતા કમિટી તથા સફળ બનાવી રહ્યા છે. મહુવામાં હરખચંદ વીરચંદ ટેક્નિકલ એકતા કમિટીમાં સેવા આપી રહ્યા છે. હાઇસ્કૂલ તથા હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, ભોંયણીમાં સેવામૂર્તિ મણિબહેન નાણાવટી સેનેટોરિયમમાં બ્લોક વગેરે કાર્યો કરી જીવન સફળ બનાવ્યું. તેમના કુળની યશોગાથા ઉજ્જવળ કરી. મહુવા યશોવૃદ્ધિ જૈન શ્રીમદ્ ભગવતગીતામાં ભગવાનનું એક વચન છે. બાળાશ્રમ તથા શકુંતલા જૈન ગર્લ્સ હાઈસ્કૂલમાં ટ્રસ્ટ કરેલ છે. शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोड भिजायते । મુંબઈમાં શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ૨૦મા અધિવેશનમાં એટલે શ્રદ્ધાવાન અને સ્વાગત પ્રમુખ તરીકે સફળ કામગીરી બજાવી ઉજ્જવળ પુણ્યશાળી આત્માઓ કોઈ ક્ષતિને યશોગાથામાં એક પીંછુ ઉમેર્યું હતું તથા સમસ્ત જૈન સમાજને કારણે યોગભ્રષ્ટ થાય ત્યારે કોઈ યોગ્ય દિશા બતાવી અનેક સ્થાનોએ ગુપ્તદાન, અનુકંપાદાન, પવિત્ર તથા સાધનસંપન્નને ઘેર જીવદયા, સાધર્મિક ભક્તિ, ગુરુમહારાજની વૈયાવચ્ચ, જીણોદ્ધાર, અવતરે છે. ઉપાશ્રય, સાધર્મિક ભક્તિ, સંઘપૂજનો, પ્રતિષ્ઠા મહોત્સવો, ધાર્મિક તથા સામાજિક અનુષ્ઠાનો સાતે ક્ષેત્રમાં લક્ષ્મીનો મુંબઈનાં પરાંઓમાં સવ્યય કરી જીવન સફળ બનાવેલ. ૫.પૂ. આ.ભ. શ્રી વિજય વિલેપારલેની ભૂમિ રાષ્ટ્રીય અને નેમિસૂરીશ્વરજી મ.સાહેબની અગ્નિસંસ્કાર ભૂમિ ઉપર સમાજકલ્યાણની પ્રવૃત્તિ માટે શિખરબંધી દેરાસર બનાવી શ્રી મહુવા સંઘને અર્પણ કરેલ છે. ઘણી જાણીતી છે. સાદગી અને ઘરમાં પરમ ઉપકારી પરમાત્મા પૂ. શ્રી મહાવીરસ્વામીનું ઘર સેવા એ જ જેનો જીવનમંત્ર છે, જેનું વ્યક્તિત્વ નિરાડંબર છે દેરાસર બનાવી લાભ લીધેલ છે. જીવનમાં નવ લાખ અને જેનામાં એક પ્રકારની ગરવાઈ છે તેવાં મણિબહેન વિલે પારલે તથા દેશનાં એક સંનિષ્ઠ કાર્યધર્મ છે. નવકારમંત્રનો જાપ પૂરો કરેલ છે. આયંબિલતપ, સામાયિકો, જાપ વગેરે સુંદર ધાર્મિક ક્રિયાઓ કરેલ છે. તળાજામાં શ્રીમતી મણિબહેનનો જન્મ તા. ૨૮ ફેબ્રુઆરી ચૌમુખજીમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં લક્ષ્મીનો સદવ્યય કરી અનેક ૧૯૦૫ને દિવસે સાબરકાંઠાના દેરોલ ગામે થયો હતો. પિતાશ્રી લાભો લીધેલ તથા પ.પૂ. આ.ભ. શ્રી વિજયનેમિસુરીશ્વરજી ચૂનીલાલ નાનચંદ ઝવેરી કાપડના મોટા વ્યાપારી અને નિરપેક્ષ મ.સાહેબની ૪૧”ની પ્રતિમા સ્થાપન કરેલ તથા ચૌમુખજીમાં સેવારત સજ્જન હતા. તેમની નિસ્પૃહતાભરી સેવાવૃત્તિની અસર પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલ. પાલિતાણામાં કેશરિયાજી નગરમાં મણિબહેનના નિર્મળ બાલમાનસ પર નાનપણથી જ અંકાઈ. પહેલે માળે પ્રતિમા પધરાવી પ્રતિષ્ઠા કરાવેલ. અનેક સકયો મણિબહેન માતાના સુખથી વંચિત રહ્યાં. પિતાજી પણ પાંત્રીસ કરીને જીવન સફળ બનાવેલ. તેમના સુપુત્ર બિપિનચંદ્ર મહવા વર્ષની ઉંમરે દેવ થયા. મણિબહેન અને કાન્તાબહેન બે બહેનો નેમિવિહાર દેરાસરમાં ચૌમુખજીમાં તથા જીવિતસ્વામીના મુંબઈમાં પોતાના કાકા મોતીલાલ નાનચંદને ત્યાં રહેવા આવી. દેરાસરમાં શ્રી નેમિનાથજી, મંત્રાધિરાજ પાર્શ્વનાથ તથા શ્રી ઘરનું કામકાજ, રસોઈ પાણી, આટલું આવડે તેમ જ ધાર્મિક અનંતનાથ પ્રભુની પૂજા-પ્રતિષ્ઠા કરાવેલ છે. નાનાં મોટાં અનેક પુસ્તકો વાંચી શકે તેટલું અક્ષરજ્ઞાન હોય તે છોકરી ભણેલી ને Jain Education Interational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy