________________
પ૬૬
સ્વપ્ન શિલ્પીઓ રાજેન્દ્રભાઈના સંયોજનના નામે જ યાત્રાળુઓમાં ઉત્સાહની પળાય તે માટે તપશ્ચર્યા માર્ગે પ્રયાણ કર્યું. તે વર્ષે સુદી પ્રારંભ ભરતી આવવા માંડી.
બિયાસણાં અને બાદમાં ૧૭૦ એકાસણાં અને બે વર્ષની ઈ.સ. ૧૯૭૩માં એવી જ બીજી ભવ્ય યાત્રાનું
વર્ષીતપની આરાધના કરી. દીક્ષા ના લઈ શકાય ત્યાં સુધીનો આયોજન થયું. આ યાત્રા હતી કલકત્તાથી સિદ્ધાચલજી ૨૮00
પૂ. ગુરુદેવે કાયમી બિયાસણાંનો નિયમ આપેલ છે. નિયમિત કિ.મી.નું અંતર ૨૨૨ દિવસમાં પગપાળા કાપવાનું હતું. વચ્ચે
ઘર-દેરાસરમાં સ્નાત્રપૂજા તથા ૪ પૂજનો દરરોજ કરે છે. ૫૫ જેટલાં તીર્થસ્થાનોનાં દર્શન કરતાં જવાનું હતું. ૬00
બાંધી નવકાર મંત્રની માળા ૨૦ ગણે છે. ‘નમો અરિહંતાણં’ યાત્રિકો, ૮૦ સાધુ-સાધ્વી, ૧૧૦ કર્મચારી અને ૧૧
પદની વિધિ સહિત આરાધના કરે છે. સંઘપતિઓનો આ કાફલો જ્યાં જાય, પડાવ કરે ત્યાં ત્યાં એક અંગત તપશ્ચર્યાના અખંડ પ્રભાવે તેઓ શ્રી સિકન્દ્રાબાદ ગામ વસ્યું હોય એવું દશ્ય સર્જાતું હતું. ૨૨૨ દિવસના ગુજરાતી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘના છેલ્લાં ૩૦ વર્ષથી સમયગાળામાં ઠંડી-ગરમીના ઋતુચક્ર ફરે, યાત્રાળુઓની પ્રમુખપદે છે. જૈન સમાજ પૂરા પ્રેમ-આદરથી તેઓશ્રીને તબિયત પર અસર કરે, પહાડો-નદીઓ-જંગલો વટાવવા પડે, પ્રમુખપદે સમ્માને છે. સિકન્દ્રાબાદમાં મોટે ભાગે ગુજરાતચંબલની ખીણોના વિસ્તારમાં તો ડાકુઓના ડેરા પણ આવે, સૌરાષ્ટ્રથી આવીને વસેલાં ગુજરાતી જૈનોનો વસવાટ હતો. પણ રાજેન્દ્રભાઈનું આયોજન અને સંચાલન સર્વેને પાર કરતું સહુએ સહકારપૂર્વક શ્રી કુંથુનાથ ભગવાનનું સુંદર શિખરબંધ આગળ વધે. પૂ. ગુરુદેવ જયતસૂરીશ્વરજી મહારાજ, પૂ.આ. શ્રી મંદિર નિર્માણ કર્યું. આ મંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા માટે વિક્રમસૂરીશ્વરજી મહારાજ, પૂ.આ. શ્રી નવીનસૂરીશ્વરજી સંઘની વિનંતીથી પૂ. અધ્યાત્મરન આચાર્ય ભગવંત શ્રી મહારાજ, પ્રખર પ્રવચનકાર (હાલ આચાર્યશ્રી) મુનિ ભગવંત જયંતસૂરીશ્વરજી મ.સા., વિહિંદૂવર્ય વાત્સલ્યવારિધિ શ્રી રાજયશવિજયજી, પૂ. બહેન મ.સા. આદિ ૮૦ સાધુ શાસનપ્રભાવક આ.ભ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. તથા ભગવંતોની સેવાભક્તિ યથાયોગ્ય થાય. ભારતના એક છેડેથી શાંતમૂર્તિ પૂ.આ.ભ. શ્રી નવીનસૂરીશ્વરજી મ.સા. પધાર્યા, સાથે બીજે છેડે પ્રસરેલી આ પદયાત્રાએ ભારતના નકશા પર માતૃહૃદયા સાધ્વીવર્યા શ્રી સર્વોદયાશ્રીજી મ.સા. આદિ ઠાણા જિનશાસનની ધર્મધ્વજ લહેરાવી. દરેક મોટા નગરના શ્રી પધાર્યા હતા. આ અભૂતપૂર્વ પ્રતિષ્ઠાના અવસરે જ સંઘોએ ભાવભેર સ્વાગત કર્યું. આ છ રીપાલક સંઘ રાજનગર રાજેન્દ્રભાઈમાં જિનભક્તિ-ગુરુભક્તિ-શાસનપ્રીતિની અમદાવાદ પહોંચ્યો ત્યારે હઠીસિંગ વાડીશ્રેષ્ઠીરત્ન શ્રી સરવાણીઓ ફૂટી, તે અદ્યાપિપર્યત ચોમેર પ્રસરતી જ રહી. કસ્તુરભાઈ લાલભાઈએ સમસ્ત રાજનગર વતી રાજેન્દ્રભાઈને
શ્રી કુંથુનાથ ભગવાનના જિનાલય નિર્માણ પછી સાફો પહેરાવી સમ્માન્યા.
રાજેન્દ્રભાઈને મંદિરનિર્માણ કરવાનો રંગ લાગ્યો. એમના આ બે ભવ્ય સંઘયાત્રાએ રાજેન્દ્રભાઈમાં વધુ ને વધુ પ્રમુખપદના સમયમાં શ્રીસંઘ સંચાલિત ત્રણ દહેરાસરોનું ભક્તિભાવનાનાં બીજ રોપ્યાં. આવાં અશક્ય કાર્યો શક્ય નિર્માણ થયું. ઉપાશ્રય અને શ્રી પાર્શ્વપદ્માવતી જૈન ભવન, બનાવ્યાં, છતાં તેમનામાં દંભ કે આડંબરનો અંશ પણ પ્રવેશી ૧૫000 ચો.ફૂટનું નિર્માણ પામ્યું. ત્રણે દહેરાસરોમાં ૬૫ લાખ શક્યો નહીં. ઊલટાનું વિનમ્રતા, વિવેક અને ભક્તિભાવનો રૂપિયાનાં આભૂષણો બન્યાં. ભગવતી મા પદ્માવતીની દેરીઓ ઉગાવ થયો. તેઓ પરમ ગુરુભગવંત આ.શ્રી વિક્રમસૂરીશ્વરજી ત્રણ દહેરાસરમાં નિર્માણ કરાવી. શ્રી રાજેન્દ્રભાઈએ એવી મહારાજ અને પૂ. મુનિશ્રી રાજયશવિજયશ્રી મહારાજ તથા પૂ. યોજના મૂકી કે ત્રણે દહેરાસરમાં ૧૦૮, ૧૦૮ વખત પૂજા બહેન મ.સા. પ્રત્યે વધુ ને વધુ ખેંચાવા લાગ્યા. ગુરુદેવાના કરનારને શ્રી સિદ્ધાચલજી, શ્રી સમેતશિખરજીની યાત્રા સંઘ પ્રતાપી પ્રભાવે રાજેન્દ્રભાઈની જીવનનૌકા નવી દિશામાં તરફથી કરાવવામાં આવે. આજે ૪00થી વધુ ભાવિકો ત્રણે આગળ વધતી ચાલી. જીવનમાં માત્ર ધર્મપ્રવૃત્તિઓ જ નહીં, દહેરાસરમાં ૧૦૮, ૧૦૮ પૂજા કરે છે. શ્રી પાર્શ્વપદ્માવતી પણ આત્મજ્ઞાન પણ જરૂરી છે એમ સમજાયું. પૂ. ગુરુદેવ શ્રી દહેરાસરમાં નવજિનેશ્વર દેવોનું નવગ્રહ પરિસરમાં, નવજિન વિક્રમસૂરીશ્વરજી મહારાજની મદ્રાસમાં તૃતીય પીઠિકાની મૌન જિનાલય કરાવ્યું. પૂ.આ.ભ. શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ની આરાધના રાજેન્દ્રભાઈએ આજીવન બ્રહ્મચર્યવ્રતના પચ્ચખાણ નિશ્રામાં ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થયો. રાજેન્દ્રભાઈના દ્વારા બોલાવી ભરયૌવનમાં લીધેલું બ્રહ્મચર્ય વિશુદ્ધ ભાવે પ્રમુખપદે આ ચોથું દહેરાસર થયું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org