________________
૨૪૮
તેમનાં બન્ને સંતાનો પ્રતિભા–સંપન્ન છે. પુત્રી વિભાવરી આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર છે. અમેરિકાની લુઝિયાના ટેક યુનિવર્સિટીમાં ઇન્ટિરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટમાં વડા તરીકે કાર્ય કરે છે. પુત્ર આનંદ એમ. એસ. કમ્પ્યૂટર સાયન્સ), એમ.બી.એ. થયેલ છે. અમેરિકામાં સાઉથ કેરોલિનામાં કોલંબિઆમાં બ્લુક્રોસ બ્લુશિલ્ડ કંપનીમાં ઊંચા હોદ્દા પર કાર્ય કરે છે. પુત્રવધૂ કાનન ફિઝિયોથેરાપિસ્ટ છે અને ત્યાંની હોસ્પિટલમાં કાર્ય કરે છે. ઉષાબહેનને વાચન, લેખન, બાગકામ, કલાના નાજૂક નમૂનાના સંગ્રહ, સંગીત, પ્રવાસ, ઘર ગોઠવણી તથા બેડમીન્ટનનો શોખ છે. ગુલાબભાઈને વાચન, લેખન, પ્રવાસ, ફોટોગ્રાફી તથા બાગકામનો શોખ છે.
આજ દેશવિદેશમાં તેમનાં વિદ્યાર્થીઓ ઉચ્ચ સ્થાનોએ
ભક્ત ધ્રુવ
સ્વામી રામદાસ
Jain Education Intemational
અમાર
સ્વપ્ન શિલ્પીઓ રહેલાં છે અને પોતાના સદ્ભાગ્યનો યશ ખૂબ જ નમ્રતાપૂર્વક વંદનીય ગુરુઓ શ્રીમતી ઉષાબહેન અને શ્રી ગુલાબભાઈને આપે છે. શિક્ષણક્ષેત્રમાં આ દંપતીને જે સાચું લાગે તે કાર્ય આરંભ કરે છે અને તેને સમાજમાં સ્વીકૃત કરવા સતત પુરુષાર્થ કરે છે. ક્યારેક થાક લાગે ત્યારે બાળદેવોને પ્રસન્ન જોઈ ફરી સ્ફૂર્તિ મેળવે છે. વર્તમાન શિક્ષણવ્યવસ્થા વિશે કોઈ વ્યથા વ્યક્ત કરે ત્યારે આ જાની દંપતીનો એક જ જવાબ હોય કે “અંધકારની ફરિયાદ કરવાને બદલે નાનકડું પ્રકાશિત કોડિયું બની થાય એટલું કરીએ.” અને કવિ શ્રી ઉશનની ઉક્તિઓનું સ્મરણ કરતાં હસતાં-હસતાં જણાવે કે—
ભક્ત પ્રહલાદ
જીવનના તપઃપૂજો
ચૈતન્ય મહાપ્રભુ
મનુભાઈ પંડિતના સૌજન્યથી
“કોક જણે તો કરવું પડશે, ભાઈ! એક જણે તો કરવું પડશે, ભાઈ! કશુંયે ન કરવાની કેવી તામસ આ હરીફાઈ ?''
For Private & Personal Use Only
મીરાંબાઈ
મહાત્મા ગાંધીજી,
www.jainelibrary.org