SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. ૬૪૫ શ્રી કિરીટભાઈ પી. શાહ તેમની વિકાસયાત્રામાં તેમનાં ધર્મપત્નીનો અને ભાવનગરે વિદ્યા અને પરિવારનો ઉષ્માભર્યો સહયોગ મળતો રહ્યો છે. ધર્મક્ષેત્રે હંમેશાં તેજસ્વી પાત્રોની સવ. શ્રીમતી લીલાબહેન નાનાલાલ કપાસી સમાજને ભેટ ધરી છે. વિવિધ જૈનોનાં પવિત્ર પ્રવૃત્તિઓમાં આ શહેર હંમેશાં યાત્રાધામમાં ૩૧-૮-૨૩નાં રોજ મોખરે રહ્યું છે. તેજસ્વી શક્તિનો જન્મ થયો. યુવાન કાર્યકર્તા અને નાનપણથી જ માતા જાણીતા ઉદ્યોગપતિ શ્રી કિરીટભાઈ શીવકુંવરબહેન અને પિતાશ્રી શાહ ભાવનગરની વિવિધ આણંદજીદાદા પાસેથી પ્રવૃત્તિઓના પ્રણેતા છે. પુરુષાર્થ સમાજસેવાના ઉત્તમ સંસ્કારો અને સ્વબળે વ્યાપારિક સંબંધો વિકસાવ્યા, વિચક્ષણ બુદ્ધિ, મળ્યા. નીડરતા, સાહસિકતા વગેરે તેમની આગવી શક્તિને કારણે ૧૬ વર્ષની ઉંમરે જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બન્યા છે. લગ્નબાદ કલકત્તામાં પણ પોતાનું સેવાકાર્ય ચાલું રાખ્યું, લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (વેસ્ટ)ના પ્રમુખ તરીકે જેમાં તેઓનાં પતિ શ્રી નાલાલભાઈ કાનજીભાઈ કપાસીનો તેમની સેવાઓ જાણીતી છે. લાયન્સ ડિસ્ટ્રિક્ટ ૩૨૩/બી ઝોન સુંદર સાથ મળ્યો. ૧૯૪૭માં થયેલાં તોફાનો સમયે ૨ રીજિયન-દના ઝોન ચેરમેન તરીકે તેમની સેવાનું યોગદાન કલકત્તામાં ઘણાં કુટુંબોને આશ્રય આપ્યો. આવી કરૂણામૂર્તિ પ્રશંસાપાત્ર બન્યું છે. સમા પૂ. લીલાબહેન ઉપર ૧૯૫૭ ફેબ્રુઆરીમાં વજઘાત થયો. પોતે મુંબઈ સામાજિક પ્રસંગમાં ગયેલ. પાછળથી ભાવનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં કારોબારીના મુ. નાનાલાલભાઈનું અચાનક અવસાન થયું. નાનાં નાનાં સભ્ય ઉપરાંત ભાવનગર અને વિદ્યાનગર જૈનસંઘના સભ્ય ૬ બાળકોની જવાબદારી આવી પડી. મોટા પુત્ર શ્રી તેમજ જેનસેવા સમાજના કર્મઠ કાર્યકર બનીને સમાજની બકુલભાઈને કલકત્તામાં જ મૂકી બીજા પાંચ સંતાનો સાથે યથાશક્તિ સેવામાં પોતાનો મોટાભાગનો સમય આપતા રહ્યા પાલીતાણા આવ્યાં. પાલિતાણા આવી ૧૯૫૭માં જુલાઈમાં શ્રી ભગિની સામાજિક ઉપરાત શિક્ષણ સાહિત્યને સત્ર પણ તેમના મિત્રમંડળની સ્થાપના કરી. નારી સંરક્ષણની ધરોહર નાની મોટી સખાવતો જાણીતી છે. શહેરની ઘણી સંસ્થાઓમાં બન્યાં. આજુબાજુનાં ગામડામાં પોતે વાહન ન મળે તો તેમનું માર્ગદર્શન ઉપયોગી અને ઉમદા બન્યું છે. પગપાળા જઈ બહેનોને અત્યાચારમાંથી બચાવતા. બહેનોને શાસનસેવાનાં અનેકવિધ કાર્યોમાં તેમની નેતાગીરી પગભર કામ શરુ કરવા સતત પ્રોત્સાહિત કરતા મોખરે રહેલ છે. તેની પાછળ તેમની ઊંડી સૂઝ-સમજ છે. સમાજસેવાનાં ભેખધારી માતાએ એક બ્રાહ્મણ બાળા કુ. લતા દવેને અસામાજિક તત્ત્વોનાં હાથમાંથી છોડાવી લાવતા દશ વર્ષ ભાવનગર જૈનસંઘના મંત્રી તરીકે, આઠ વર્ષ હતાં ત્યારે ગુંડાઓએ અચાનક ગાડીને તળાજાનાં પુલમાંથી ઉપપ્રમુખ તરીકે કામ કર્યું. ભાવનગર પાંજરાપોળ, ભા. જૈનસંઘ નીચે ફેંકી, જ્યાં લતાનું જગ્યા પર જ મૃત્યુ થયું. પૂ. સંચાલિત દવાખાનું વગેરે તાલધ્વજગિરિ કમિટીમાં ટ્રસ્ટી તરીકે લીલાબહેનને કાયમી રીતે એક હાથ અને કાનમાં ખોટ ચાલુ છે. આવી. પૂ. લીલાબહેનનાં સેવાકીય કાર્યો માટે અશોક ભાવનગરના વ્યાપારી સમાજમાં પણ તેમનું આગવું ગોંધીયા એવોર્ડથી તથા ગુજરાત સરકારનાં નારી સુરક્ષા માન અને સ્થાન રહ્યું છે. આજે લક્ષ્મીદેવીની તેમના ઉપર એવોર્ડથી સન્માનિત કરાયાં. નાના-મોટા અગણિત એવોર્ડ પૂરેપૂરી કૃપા હોવા છતાં જીવન અત્યંત સાદું, નિરાભિમાની ને સમ્માન મળ્યાં. વર્ષ ૨00ના જુલાઈની ૧૩ તારીખે શ્રી નમ્રતાભર્યું છે. ભગિની મિત્ર મંડળ-પાલિતાણીની મળેલ વાર્ષિક સાધારણ ના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy