________________
૬૪૨
નવ્વાણું યાત્રા, ઉપધાન, ચોમાસાની આરાધના, અઠ્ઠાઈ વગેરે તપસ્યાઓ પણ યુવાનીમાં જ પૂરી કરી લીધી છે. હમણાં તો માત્ર ‘શાસનરત્ન’, ‘સમાજરત્ન' સાધર્મિકોના આદ્યાન્ન, ચિકિત્સા, શિક્ષણ, રોજગાર, પારિવારિક સમાનતા, આવાસ અને સામાજિક, વ્યાવહારિક ઉત્થાનકાર્યમાં રાત-દિન ‘શ્રી જૈન મહાસંઘ’, ‘શ્રી ચંદ્રપ્રભુ જૈન સાધર્મિક ટ્રસ્ટ' અને એમ. એન. જૈન એન્જિનિયરિંગ કૉલેજના માધ્યમથી સંકળાયેલા છે.
શ્રી બાબુલાલ વીરચંદજી બુંદીમુથા(ઓસવાલ)
હૃદયમાં કરુણા અને વાત્સલ્ય જ વહે છે, ઝળકે છે. કોઈ પણ રીતે, યેનકેન પ્રકારેણ સાધર્મિક દુ:ખી ન થાય. હમણાં જ માધાવરમાં ‘રાયચંદ ફૂલચંદ સોનીગરા' જૈન કોલોનીમાં ૬૦ કુટુંબોને વસાવવાથી તેમના જીવનનું લક્ષ્ય પૂરું થયું છે. સાધર્મિકો પ્રભુ પૂજા-દર્શનથી વંચિત ન રહે એ માટે સુંદર જિનમંદિર પણ તૈયાર થઈ ગયું છે. આ બધું તેમની દૂરદર્શિતા અને દૂરની વિચારણાનું જ પરિણામ છે. હમણાં એ જ કોલોનીમાં ઉપાશ્રય, હૉસ્પિટલ અને પ્રાથમિક પાઠશાળા અને
ચેન્નઈ . મહાનગરમાં જેટલા મહાન આચાર્ય, મહાન ગીતાર્થ, ચારિત્રવંત શ્રમણ ભગવાન પધાર્યા એ સર્વનાં પ્રવચનો નોટબુકોમાં હસ્તલિખિતરૂપે સંગૃહીત કર્યાં છે. એનો જ પ્રભાવ છે કે એમને દૃષ્ટિ (સાર) “ષ્ટિ રાગથી પરે ગુણાનુરાગી તરફ શ્રદ્ધાવાન બનાવ્યા.” “ગચ્છભેદથી દૂર રહી રાગ-દ્વેષની માયા ઓછી કરો. કષાયોની મંદતા બની રહે એવી ક્રિયા કરો. જે
ધાર્મિક પાઠશાળાનું કાર્ય શરૂ થઈ ગયું છે અને એમના દીર્ઘાયુ કુટુંબમાં જેવી ક્રિયા ચાલતી હોય તેવી કરતા રહો, ચાલવા દો!
અવર્ણવાદ ન કરો.'—આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.સા.
જીવનમાં જીવતાં-જાગતાં આ બધાં કાર્યો પૂર્ણ થઈ જશે. એમના વિચાર-આયોજન અને સ્કીમોનો કોઈ સહભાગી વિરોધ નથી કરતા. શ્વેતામ્બર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથીને એકત્રિત કરવાના એમના પ્રયાસો જૈન સમાજનું ગૌરવ છે. તન, મન, ધનથી નિસ્વાર્થ સેવા કરનાર આ માણસ દક્ષિણ ભારતનું અણમોલ રત્ન છે.
“અન્યથા શરણું નાસ્તિ, તસ્મેવ સચ્ચ ધમ્મો મંગલ મુક્ઝિટુ'
“દેશો તો તુમ હી ભલું, બીજા તો નવિ યાચું રે, વાચક યશ કહે
ફળશે એ મુજ સાચું રે.”
“હા મમ્યા ભ્રમજાલ કહાવત, ચિદાનંદ સગરો.’
આ શબ્દોનું ગુંજન જેના
હૃદયની ધમનીઓમાં અહર્નિશ ગુંજ્યા કરે છે તેવા વ્યક્તિનું નામ છે બાબુલાલ વીરચંદજી બુંદીમુથા--ઓસવાલ. તેમનો જન્મ તા. ૧૮મી એપ્રિલ ૧૯૩૬ના રોજ ઝાડોલી (જિ. સિરોહી, રાજસ્થાન)માં થયો હતો. વ્યાવહારિક શિક્ષણ બી.
સ્વપ્ન શિલ્પીઓ કોમ. સુધીનું છે, પરંતુ જૈન ધર્મના પ્રવચન-પીયૂષી' છે.
જીવનમાં ઘણા ચડાવ-ઉતાર જોયા છે, પરંતુ દેવ, ગુરુ, ધર્મ પર શ્રદ્ધા ધરાવે છે, એમના માર્ગને અનુસરવાનું જ હ૨૫ળે સ્મરણ અને લગાવ હૈયે ધરાવે છે.
Jain Education International
મન હોય તો માળવે જવાય’—એ કહેવત મુજબ તેમણે ૧૯૬૦માં અત્યંત ઉપકારી ગુરુ આ. શ્રી પૂર્ણાનંદસૂરિજી (વલ્લભસૂરિજી)ને શોધી કાઢ્યા, જેમણે ધર્મરાહ આપ્યો, દૃઢ વિશ્વાસ, દૃઢ સમર્પણ, દેઢ માર્ગ-પ્રેરણા આપી.
આ જે હું જે કંઈ છું, એ ગુરુ ભગવંતોના ઉપકારથી છું. તત્કાલીન તમામ ગચ્છોના આચાર્યો, શ્રમણસંઘ સાથે સંપર્કમાં રહું છું—જ્ઞાનના તરસ અને ગુણીજનની પૂજા માટે.
પ્રતિદિન સ્વાધ્યાય, બંને સમયે પ્રતિક્રમણ, સામાયિક, નવસ્મરણ પાઠ, ઋષિમંડલ સ્તોત્રમ્, પંચસૂત્ર, અમૃતવેલ સાય, ચૌવિહાર, નવકારશી, પોરસી, પ્રભુપૂજા, (સ્વદ્રવ્યથી), ગૃહમંદિરમાં સ્વાધ્યાય અર્થે લાઇબ્રેરી છે. “કહે કલાપૂર્ણ” અને શ્રી નમસ્કાર મહામંત્ર-તચંદ્રિકા પં. શ્રી અભયસાગરજી મ.સા.)નું નિરંતર પઠન-પાઠન. પર્વતિથિ (આઠમ-ચૌદશ) પર આયંબિલ અને કોઈ કોઈવાર પૌષધ પણ કરું છું.
શ્રી જૈન આરાધના ભવન, ચેન્નઈ મહાનગરમાં કલ્યાણમિત્રો સાથે ગાઢ પરિચય છે તો ધર્મારાધનામાં વેગ મળે છે. જીવનની ઢળતી સાંજે સર્વવિરતિનો ભાવ રાખું છું, પરંતુ પુરુષાર્થની કમી છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે સદ્ગતિ માટે સમાધિમરણ મળે અને ભવોભવ આપનું શાસન મળે અને કષાયોને જીતી અંતિમ લક્ષ્ય ‘સિદ્ધશિલા'ને સ્પર્શ કરું.
(તા. ૨૩-૧૨ ૧૯૯૦ રજની દેવડીના અભિષેક વખતે આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.એ ૧૧-નવકારવાળી (પાકી) આપી હતી, જે આજેય અવિરતરૂપે ગણવાનું ચાલુ છે).
For Private & Personal Use Only
www.jainelibrary.org