________________
સ્વપ્ન શિલ્પીઓ
૨૫૩ રકમ દંગે મુઝે મંજૂર હૈ.” શાંતારામની ભાષામાં સરળતાનો આ વયોવૃદ્ધ શ્રાવકે પોતાની લક્ષ્મી અનેક રીતે દાનમાં ટંકાર હતો. ટ્રસ્ટીએ એને ૨૮000=00 ચૂકવ્યા તો આ વહેવડાવી છે, સાધર્મિક ભક્તિ તો એમનો અત્યંત પ્રિય વિષય. શાંતારામે રૂા. પ000=00 ટ્રસ્ટીના હાથમાં આપ્યા અને આજની તારીખે પણ તેઓએ બને આંખો ગુમાવી હોવા છતાં જણાવ્યું “યે રકમ સે ભગવાનકી સુંદર આંગી બનાના.” ૮-૧૦ સંબંધીઓ પાસેથી સાંભળી જીવ-વિચાર, નવતત્ત્વની બીજા કોઈ પ્રસંગમાં દિવાળી આસપાસના દિવસોમાં આ
ગાથા ગોખે છે. અનેક સામાયિક કરે છે. એમનું નામ શાંતારામે શ્રી આદિનાથ જિનાલયમાં ખૂબ સુંદર લાઇટોની રચના
ખંભાતવાસી તારાચંદ અંબાલાલ શાહ (હાલ મુંબઈ) ધન્ય! કરી મંદિરને સુશોભિત બનાવ્યું. આનું બિલ માંગવામાં આવ્યું તો
ધન્ય! (એક સત્ય હકીકત) શાંતારામ કહે “ભગવાન સિર્ફ આપકે નહીં હૈ, મેરે ભી હૈ, યહ શ્રેષ્ઠ વૈધ છે ત્રિભુવનભાનુ પરમાત્મા મેરી ભક્તિ હૈ, ઇસકા બિલ લેને કી બાત હી નહીં હૈ.”
એમને પ્રતિજ્ઞાપૂર્વક નિત્ય એકાસણાં ચાલતાં હતાં, આનું નામ શાસ્ત્રસાપેક્ષતા મુંબઈથી પંજાબ વગેરે સ્થળે જાય, ભોજનશાળા ન હોય તો પણ
આજના (વિ.સં. ૨૦૬૦. ઓગસ્ટ ૨૦૦૪) એ એમને સાધર્મિક ભક્તિરૂપે એકાસણાની સગવડતા મળી જતી આચાર્ય પૂર્વે પંન્યાસજી હતા ત્યારની આ વાત છે. સાધુને “એક
હતી. એક વખત એમને ભયંકર ઝેરી મેલેરિયા થયો “ત્રણ ભવં ચ ભોયણું' ભોજન એક જ વાર લેવાની વાત મૂળ માર્ગે
સમય દવા લેવાની અને તે પણ ભોજન બાદ જ' એવો છે. એ વાત એઓશ્રી સારી રીતે જાણતા હતા, પણ સવારના
ડોક્ટરોનો ખાસ અભિપ્રાય-આગ્રહ હતો. ગંભીર આ બિમારીમાં નોકારશી (જન્માક) વાપર્યા વગર શરીર સાથ આપવા તૈયાર
એમણે બે દિવસનાં એકાસણાં તો કર્યા જ. એમને એકાસણાં નહોતું, વાપર્યા વગર પિત્તનો પ્રકોપ થાય, માથાનો દુઃખાવો
છોડવાની જરા પણ ઇચ્છા નહીં–વીતરાગ, સર્વજ્ઞ, ત્રિભુવનભાનું થાય. એમણે નવકારશી કરવાનો માર્ગ સ્વીકાર્યો, પણ માત્ર બે
પરમાત્માના સેવકને આવા વખતે અરિહંત અધિક યાદ આવે જ. લુખ્ખા ખાખરા અને વધાર્યા વગરની મોળી દાળ જે ગૃહસ્થોના
એઓ ભગવાનના મંદિરમાં ગયા, ડૉક્ટરની ફી એમને ઘરમાંથી મળી શકતી હતી તેનાથી જ ચલાવ્યું. એ પંન્યાસજી
બચાવવાની વાત જ નહોતી. એ ફી રૂપે એમણે પ્રભુના ભંડારમાં મ.શ્રીએ આ રીતે નોકારશીથી બે દ્રવ્યથી દોઢ વરસ સુધી કરી. રૂા. ૫000=00 નાખ્યા અને પ્રભુને પ્રાર્થના કરી, “દેવાધિદેવ! શાસ્ત્રસાપેક્ષતાની અને અપવાદમાર્ગના ઉપયોગમાં પણ
મારી નિત્ય એકાસણાની પ્રતિજ્ઞા અખંડ રાખજે.” એ પછીથી જયણાસહ કેટલી આત્મજાગૃતિ! ધન્ય! ધન્ય!
એમનો તાવ ઊતરી ગયો...આવા અનેક પ્રસંગમાં એ ભગવાનને
જ શ્રેષ્ઠ વૈદ્ય ગણી પોતાનો કેઇસ સોંપી દે છે. આજ (વિ.સં. આંખો બને ગઈ પણ
૨૦૬૨ વૈશાખ) એમને સતત Nonstop ચૌદ વર્ષથી એકાસણાં આંતરચક્ષુ ખુલ્લાં જ છે ચાલે છે; વચ્ચે ઉપવાસ આવી જાય. મુંદ્રા-કચ્છ નિવાસી, સુંદર આજે (વિ.સં. ૨૦૬૨ વૈશાખ) એ શ્રાવકની ઉંમર ૮૦ ગૃહ જિનમંદિરવાળા, હાલ મુંબઈ-ગોરેગાંવ, વેસ્ટમાં રહેતા એ વર્ષની છે. એમણે પોતાના જીવનમાં પાંચ કરોડથી અધિક સુશ્રાવકનું નામ અશોકભાઈ મહેતા. સંખ્યામાં નવકાર મહામંત્રનો જાપ કરેલ છે. દરરોજ સ્નાત્ર,
માતૃભક્તિ સહ જિનભક્તિ જિનભક્તિ, જાપમાં સારો એવો સમય શુભમાં પસાર કરે છે. એઓશ્રી ઉપધાન તપમાં હતા. સમાચાર મળ્યા કે તમારી દુકાન
એ વખતે કલકત્તામાં ઇસ્ટ ઇન્ડિયા કંપની રાજ્ય કરતી (સોનાની-હીરાની) સંપૂર્ણ લુંટાઈ ગઈ છે. તમો ઉપધાનમાંથી હતી. કલકત્તામાં એક અંગ્રેજની દુકાને જિનભક્તિપ્રિય એક નીકળી ઘેર આવો. એમને ‘અઢારિયું પૂરું થયું હતું પણ
બંગાળી બાબુ ચડી ગયા અને અલગ અલગ વસ્તુના ભાવ ચૌદશના નીકળાય નહીં એ શાસ્ત્રીય નિયમ મુજબ એ નીકળવા
પૂછવા લાગ્યા. નારાજ થયેલો અંગ્રેજ બોલ્યો “ભાવો શું પૂછતૈયાર ન થયા. સદગુરુઓએ સમજાવી એમને નીકળવાની છટ પૂછ કરો છો, જે વસ્તુ ખરીદવી હોય તે ખરીદી લો.” હવે આપી. એમના પુત્રની આંગળી દુકાનની લુંટ વખતે કપાઈ ગઈ. એક જ પ્રશ્ન પૂછવો છે, “બોલો આખી દુકાનનો ભાવ શું?” ખૂબ લોહી નીકળ્યું, પણ આ સુપુત્ર વિચારે છે કે હવે મારે “એક લાખ રૂપિયા.” ગુસ્સામાં અંગ્રેજ બોલ્યો. પેલા બાબુએ અંજનશલાકામાં પ્રભુના માતા-પિતા બનવાનો ચાન્સ નહીં રહે. એ રકમ તુર્ત ચૂકવી દીધી. ઘેર જઈ જિનેશ્વરભક્તિવાળી માતાને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org