SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ સ્વપ્ન શિલ્પીઓ પાછા મળે તો કામદારોનાં બૈરાંને હેરાન કરતા. પરિણામે જીવનનાં સર્વશ્રેષ્ઠ પદ પ્રાપ્ત કર્યા. છેલ્લે ભારત સરકારે વ્યાજખોરો મારફત મહિલાઓને પારાવાર ત્રાસ અને ‘પદ્મવિભૂષણ'થી નવાજ્યાં. આ બધાં ઉચ્ચતર રાજકીય સ્થાનો હેરાનગતિ થતાં. આ પછી વિકાસગૃહ અમદાવાદમાં જ નહીં, મળવા છતાં તેમણે જીવનભર દુઃખી-દીન, બેહાલ જીવન પરંતુ ગુજરાતનાં ઘણાં સ્થળોએ સ્થાપ્યાં. મહિલામંડળો ઊભાં સંસારમાંથી ઊખડી પડેલ, ત્યાગ પામેલ મહિલાઓ, કર્યા તેમ જ કન્યાઓને શિક્ષણ આપવા શિક્ષણ સંસ્થાઓ વિધવાઓને પુનર્વસવાટના મહાન કાર્ય પરત્વે જ વધુ સક્રિય ખોલી. બહેનો અવારનવાર આપધાતો કરતાં તો તે નિવારવા ધ્યાન આપ્યું છે. આપઘાત-નિવારણ સમિતિ સ્થાપી. બીજું મહત્ત્વનું જીવનકાર્ય તે ગીર, સાસણ, આલેચ વિશેષ કરીને વિધવા, ત્યક્તા બહેનોની બેહાલત જોઈ બરડોના જંગલમાં ડુંગરમાળમાં રહેતાં માલધારીઓને એવી બહેનોના પુનઃ વસવાટનાં અનેક પગલાં લીધાં. ઉદ્યોગો અનુસૂચિત જનજાતિમાં મુકાવી તેમના કલ્યાણની ઢગલાબંધ સ્થાપ્યા. એવી બહેનોને આશ્રય આપવા વિકાસગૃહોની સંખ્યા યોજનાઓનો અમલ કરાવ્યો. માલધારી આશ્રમશાળા, વધારી. સાથોસાથ દરેક જિલ્લામાં ખડતલ અને હિંમતબાજ માલધારી સંસ્કાર શિક્ષણકેન્દ્રો, શિક્ષણ સંસ્થાઓ સ્થાપી, ઊભી મહિલા-કાર્યકરો ઊભાં કર્યાં. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહેલાં કરી. માલઢોરમાં ઘસાઈ ગયેલાં માલધારીઓ-હજારો રજવાડાં વખતે સ્ત્રીઓનું, છોકરીઓનું વેચાણ થતું. માથાભારે માલધારીઓના જીવનમાં નવચેતન પૂર્યું. તેઓને પડતર જમીન, લોકો લોહીનો વેપાર કરતાં. સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના બાદ જંગલમાં ચરિયાણના હક્કો, ઘાસનાં બીડ વગેરે અપાવ્યું. માટે સરકારના સહકારથી તેમણે લોહીના વેપારનાં મૂળ ઉખેડી જ માલધારી સ્ત્રીપુરુષો શ્રી પુષ્પાબહેનને “પુષ્પાઆઈ' તરીકે નાખ્યાં. પૂજતાં રહ્યાં. સૌરાષ્ટ્ર સરકારમાં એમને ખૂબ જ માન મળતું નાની ઉંમરના બાળકો માટે શિશુમંગલની જૂનાગઢ અને શ્રી ઢેબરભાઈની સરકાર એમના બોલ્યા બોલને માન ખાતે સ્થાપના કરી બાળાઓ–બાળકોના શિક્ષણ પુનર્વસવાટનું આપતાં. આમ માલધારીને આદિવાસી ગણાવી એમની કલ્યાણ કામ હાથ ધર્યું. પ્રવૃત્તિઓમાં વ્યાપક કામ કર્યું. હજારો અનાથ બાળકોનાં તેઓ માતા બન્યાં. બાળકોનો ઉછેર કર્યો. તેઓ જીવનભર વિધવા પોતાની ભત્રીજી શ્રી અરુણાબહેનને સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખાતે વિકાસવિદ્યાલય સ્થાપીને સ્ત્રીઓ, બન્યા પછી કાળી સાડી જ ધારણ કરતાં. “ઓઢું હું કાળો બાળકોની સેવાનું, શિક્ષણનું કામ પૂ. ગાંધીજીના આશીર્વાદથી કામળો, દૂજો ડાઘ ન લાગે કોઈ”-મીરાંબાઈના એ સુવાક્ય શરૂ કરાવ્યું. આજે વિકાસ વિદ્યાલય સંસ્થા વટવૃક્ષની જેમ મુજબ તેમણે આખુંય જીવન ખૂબ સાદગી, સાદાઈ અને ફૂલીફાલી છે અને અનેક શિક્ષણ સંસ્થાઓ શરૂ કરી છે. સરળતાથી વિતાવ્યું. સ્ત્રીઓ અને બાળકોની સંસ્થા માટે લાખો બાળકોની અને સ્ત્રીઓની સેવા માટે શ્રી અરુણાબહેન દેસાઈને રૂપિયાનાં દાન મેળવ્યાં પરંતુ તેઓ ખૂબ સાદગી, કરકસરથી અસંખ્ય એવોર્ડ, પારિતોષિકો મળ્યાં છે. આ સંસ્થાએ મોરબી રહ્યાં. માલધારીઓના કામે દિલ્હી ભારત સરકારમાં રજૂઆત ખાતે વૃદ્ધાશ્રમ પણ સ્થાપેલ છે. વિકાસ વિદ્યાલય રાષ્ટ્રીય સ્તરે કરવા ગયેલાં ત્યાં અકસ્માતમાં એમના પગે ઈજા થઈ છતાં પણ ખ્યાતનામ થયું છે. તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું. તેઓ જ્યાં જાય ત્યાં પહેલાં સંસ્થામાં રહેલ કે ભણેલ વિદ્યાર્થિનીની ખબર કાઢે, છોકરીઓ રાજકીય ક્ષેત્રે પણ સર્વશ્રેષ્ઠ રહ્યાં. તેઓ આરઝી હકૂમત વિકાસગૃહને પોતાનું પિયર માનીને વિકાસગૃહમાં રહી જાય પછી જૂનાગઢ રાજ્યની સરકારનાં પ્રધાન રહ્યાં. સૌરાષ્ટ્ર રાજ્ય એવો પ્રેમ લગ્ન પછી પણ વિકાસગૃહ પ્રત્યે રખાતો. વિધાનસભાના સ્પીકર રહ્યાં. ધારાસભ્ય પછી પાર્લામેન્ટનાં તેમ જ રાજસભાના સાંસદ રહ્યાં. અખિલ હિંદ મહિલા વેલફેર પશુપક્ષીઓ વન્ય પ્રાણીઓનાં અભ્યાસી. એમનું લેખનબોર્ડનાં, ગુજરાત મહિલા વેલફેર બોર્ડનાં, બૃહદ્ મુંબઈ રાજ્ય કાર્ય સાહિત્યની દષ્ટિએ શ્રેષ્ઠ ગણાયું. એમણે માલધારીઓના મહિલા વેલફેર બોર્ડનાં એમ રાજ્ય અને રાષ્ટ્રવ્યાપક જીવનપર “ખડ ખૂટ્યા' નામે નવલકથા લખી. “આલોકસંસ્થાઓનાં અધ્યક્ષ રહ્યાં. સરદાર પટેલનાં ખાસ વિશ્વાસુ, પરલોક પર નવલકથા લખી, ઉપરાંત સમાજજીવન પર '૪૨ની કરેંગે યા મરેંગે લડતમાં ભાગ લીધો. તેઓ અખિલ અસંખ્ય લેખો લખ્યા. ખોટા અને બેહુદા સામાજિક રિવાજો હિંદ કોંગ્રેસ પક્ષની કારોબારીના સભ્ય તરીકે પસંદ થયાં એમ દૂર કરવા મથામણ કરી. પ્રહારો કર્યા. “કન્યાદાન' શબ્દ એમને Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy