________________
૯૮.
૫૩૦
સ્વપ્ન શિલ્પીઓ તેઓ સભ્ય હતાં. રેડિયો પરથી બાલશિક્ષણ અને વાલીઓના ૩. શ્રી તારાબહેન મોડક જન્મશતાબ્દી મહોત્સવ, મહારાષ્ટ્ર પ્રશ્નો અંગેના તેમના વાર્તાલાપ, બાલસભાના કાર્યક્રમોમાં રાજ્યના શિક્ષણમંત્રીશ્રીના હસ્તે બાળકમિત્ર' ચંદ્રક વાર્તાકથન, બાલનાટકો વગેરે કાર્યક્રમો પ્રસારિત થયેલાં.
ઇ.સ. ૧૯૯૧-૯૨ 3. ISRO
૪. ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર દ્વારા “નેહ, ઇસરો દ્વારા તૈયાર થતાં બાળકોના કાર્યક્રમોમાં તેમનું
બાલશિક્ષણ એવોર્ડ' ઇ.સ. ૧૯૯૨ ઉલ્લેખનીય યોગદાન રહેલું હતું.
૫. જાયન્ટ ગ્રુપ, ભાવનગર-નોર્થ દ્વારા સન્માનપત્ર. ૪. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ (ધોરણ ૧ થી ૬. ‘ફૂલછાબ પ્લેટીનમ જયંતિ મહોત્સવ' પ્રસંગે સન્માન૭)માં તેઓ સભ્ય હતાં. ધોરણ-૧નું પાઠ્યપુસ્તક વૈજ્ઞાનિક ઈ.સ. ૧૯૯૫-૯૬. પદ્ધતિએ તૈયાર કરી આપેલું.
૭. સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ઇ.સ. ૧૯૯૭૫. ભાવનગર યુનિવર્સિટીના ઉપકુલપતિની સલાહકાર સમિતિમાં બે વર્ષ માટે અને રાજસ્થાનની મોન્ટેસરી બાલશિક્ષણ
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા બાલશિક્ષણ સમિતિમાં આજીવન સભ્યપદે રહ્યાં હતાં.
ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ તે સમયના શિક્ષણમંત્રીશ્રીના ૬. ગિજુભાઈ જન્મશતાબ્દી સમિતિ ગુજરાત રાજ્યના હસ્તે સન્માન.. માનદ્ મંત્રી અને બે વર્ષ માટે સભ્ય હતાં. એ દરમ્યાન
૯. શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન, ભાવનગર દ્વારા “શ્રેષ્ઠ ગુજરાત અને રાજસ્થાનમાં ઘણાં સ્થળોની મુલાકાત લીધી હતી.
બાલશિક્ષિકા’ એવોર્ડ ૭. શ્રી પ્રાગજીભાઈ ડોસા, શ્રીમતી ઉષા મલજી વગેરે
સમાપન કલાકારોની સાથે બાળકો માટેના બાળનાટ્યગૃહની ચળવળમાં
- શ્રીમતી વિમુબહેન કેન્સરની બિમારીને કારણે અંતિમ તેમણે ભાગ લીધેલો.
દિવસોમાં પથારીવશ બન્યાં હોવા છતાં સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે વિદેશપ્રવાસ
અવગત રહીને નાની મોટી સૂચનાઓ ધૈર્યપૂર્વક આપતાં હતાં. ઇ.સ. ૧૯૭૫ થી ૧૯૮૯ દરમ્યાન વિમુબહેન તેમના બન્ને પુત્રો અને સંસ્થાના પરિવારજનો તેમની અમેરિકા ત્રણ વખત ગયેલાં અને એક એક વર્ષ રોકાયાં હતાં. કાળજીભરી સારવાર કરતા હતા. સ્નેહીજનો અને મળવા બાલશિક્ષણનાં આધુનિક પ્રવાહો અને પ્રવિધિઓ જાણવા
આવનારાઓને તેઓ સહજભાવે આવકાર આપતાં હતાં અને માટે તેમણે ત્યાંની શિક્ષણ સંસ્થાઓની મુલાકાત લીધેલી. મળતા હતા ૧૯૮૯માં બાલશિક્ષણમાં આધુનિકતાનો તેમણે વિશેષરૂપે તા. ૮-૮-૨૦૦૭ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. અભ્યાસ કરેલો.
બાલદેવની ઉપાસના ગિજુભાઈ અને બચુભાઈ–પિતાઅમેરિકાના નિવાસ દરમ્યાન ત્યાંના સિનિયર સીટીઝન્સ પુત્રના જીવનનું ધ્યેય બની ગયું હતું. ગિજુભાઈનું સેન્ટરમાં વિમુબહેને સેવાઓ આપેલી.
બાળકેળવણીનું ક્ષેત્ર–બાલમંદિર અને બાલ અધ્યાપન મંદિરના સન્માન અને પુરસ્કાર
કાર્યને બચુભાઈ તથા શ્રીમતી વિમુબહેને અપનાવ્યું
ગિજુભાઈએ ૨૫ વર્ષ અને તેમના ઉત્તરાધિકારી બનીને ૧. વિમુબહેને જીવનપર્યત (૬૦ વર્ષ) બાળશિક્ષણ ક્ષેત્રે આપેલ સેવાઓ બદલ ગુજરાત રાજ્ય તરફથી ચંદ્રક,
બચુભાઈ ૨૫ વર્ષ અને શ્રીમતી વિમુબહેન ૬૬ વર્ષ કાર્યરત મોમેન્ટો અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં
રહ્યાં. ૧૯૬૭માં શ્રી બચુભાઈની અણધારી ચિરવિદાય પછી “આવેલું.
વિમુબહેને દક્ષિણામૂર્તિ સંસ્થાનો કાર્યભાર સંભાળ્યો અને ઇ.સ.
૨૦૦૭ સુધી સુપેરે જવાબદારીઓ વહન કરી. ૨. ગિજુભાઈ બધેકા જન્મ શતાબ્દી ઉજવણી સમિતિ
ગિજુભાઈનો બાલશિક્ષણનો ધ્વજ આ બાલપ્રેમી દંપતીએ ગુજરાત રાજ્ય, ગાંધીનગર તરફથી સન્માન.
નિષ્ઠાપૂર્વક કાર્ય કરીને ફરકતો રાખ્યો હતો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org