________________
સ્વપ્ન શિલ્પીઓ.
૫૩૧ સ્વાતંત્ર્યસેનાની શહીદ બાપુભાઈ વશી અને લેખનમાં રસ હતો. ગુજરાતી ભાષાના જાણીતા લેખક શ્રી
રામનારાયણ વિશ્વનાથ પાઠક પાસેથી તેઓ માર્ગદર્શન મેળવતા “નથી જાણ્યું અમારે પંથ શી હાકલ પડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.”
હતા. ‘પિપાસુ' તખલ્લુસથી પ્રસ્થાન અને અન્ય સામયિકોમાં
તેમના લેખો પ્રસિદ્ધ થતા હતા. દેશની સ્વતંત્રતા કાજે જીવન ન્યોછાવર કરી દેનારા વીર સપૂતોમાં બાપુભાઈ વશી નોખા તરી આવે છે. મુંબઈ
વ્યવસાય અને પ્રવૃત્તિ રાજ્યની સરકારે વીર શહીદની સ્મૃતિમાં વિલે પાર્લે પશ્ચિમ
બાપુભાઈ અભ્યાસ માટે મુંબઈ ગયા પછી તેમનું વિભાગમાં ‘ભગતસિંહ રોડ’ અને ‘બજાજ રોડ પાસેના એક કાર્યક્ષેત્ર મુંબઈ બની ગયું. તેમણે વ્યવસાયી કારકિર્દીનો પ્રારંભ રસ્તાનું નામ બાપુભાઈ વશી રોડ' આપ્યું છે.
પત્રકારરૂપે નવભારત દૈનિકના સબ-ઍડિટર તરીકે કરેલો.
૧૯૩૨ના નમક સત્યાગ્રહમાં સક્રિય ભાગ લેવા માટે એ માતાપિતા : જન્મ
વ્યવસાય છોડ્યો. યરવડામાં જેલવાસ ભોગવ્યો. જેલમાંથી | બાપુભાઈ વશીનો જન્મ ૨૮-૭-૧૯૦૫ના રોજ છટ્યા પછી ગોકળીબાઈ હાઈસ્કૂલ વિલેપાર્લેમાં શિક્ષક તરીકે પીપલગભાણ (જિ. વલસાડ) ગામના સંસ્કારી અનાવિલ જોડાયા. એ વખતે ગોકળીબાઈ હાઈસ્કૂલના આચાર્ય શ્રી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતાશ્રી નારણજીભાઈ વશી અને
ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ) હતા. કવિશ્રી ઉમાશંકર જોશી માતશ્રી જીજીબહેન બને ધર્મિષ્ઠ અને પરમાર્થ પરાયણ હતા. અને કવિશ્રી કોલક તેમના સહકાર્યકરો-મિત્રો હતા. આ સૌના તેમને પહેલો પુત્ર નાનપણમાં અવસાન પામેલો. એટલે સાંનિધ્યમાં તેમની સાહિત્ય વાં
સાંનિધ્યમાં તેમની સાહિત્ય વાંચન અને લેખનની પ્રવૃત્તિ બાપુભાઈ તેમના એકના એક પુત્ર હતા. વિદ્વાન, આર્યસમાજી,
વિકસતી ગઈ. તદુપરાંત શ્રી મંગળદાસ પકવાસા, ડૉ. યશવંત નારણજીભાઈ પોતે ખેતી કરતા હતા. ધર્મપ્રેમ અને દેશપ્રેમના
નાયક (આચાર્ય, ગુજરાત કોલેજ), બાબુભાઈ જશભાઈ પટેલ સંસ્કારો બાપુભાઈને વારસામાં મળ્યા હતા.
(માજી મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય), કલ્યાણજીભાઈ મહેતા અભ્યાસ : વ્યક્તિત્વ ઘડતર
વગેરે સાથે પણ તેમનો નિકટનો પરિચય હતો. બાપુભાઈએ ૧૯૨૨-૨૮ અનાવિલ આશ્રમમાં રહીને વિલે પાર્લેના વસવાટ દરમ્યાન તેઓ ત્યાંની કોંગ્રેસની સૂરતમાં અને ૧૯૨૮-૨૯ દરમ્યાન વડોદરામાં અભ્યાસ પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગ લેતા હતા. ૧૯૩૭માં વિલેપાલે કરેલો. ૧૯૩૦-૩૨માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી ઉપનગર કોંગ્રેસ કમિટિના મંત્રી તરીકે તેમની નિમણૂંક થયેલી બી.એસસી.ની ડીગ્રી પ્રાપ્ત કરેલી. ત્યાર પછી ગોકળીબાઈ કોંગ્રેસની કામગીરી દરમ્યાન સરદાર પટેલને મળવાનું બનતું હાઈસ્કૂલ મુંબઈમાં નોકરી કરતા હતા તે અરસામાં બી.ટી.નો જેના પરિણામે સરદાર પટેલ સાથે તેમનો કાયમી અંગત સંબંધ અભ્યાસ કર્યો હતો.
સ્થપાયેલો. આ સમયગાળામાં ક્રાંતિકારીઓ સાથે પણ તેમની હજી તો સૂરતમાં માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા
સંપર્ક રહેતો હતો. ગોકળીબાઈ હાઈસ્કૂલની નોકરી છોડ્યું હતા ત્યારથી ૧૯૨૪ની સાલથી પૂ. મહાત્મા ગાંધીજી પાસેથી પછી તર
4 એડી. પછી તેઓ બોરીબંદરની કબીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે પત્રવ્યવહાર દ્વારા શ્રીમદ્ ભગવદ્ગીતા, સ્વામી દયાનંદ
જોડાયા હતા. (ઈ.સ. ૧૯૪૨-૧૯૪૬) સરસ્વતી, બ્રહ્મચર્ય, પૂનર્જન્મ, અહિંસા વગેરે વિષયો અંગે આઝાદીની લડતોમાં ભાગ લેવાને કારણે જેલવાસન માર્ગદર્શન મેળવતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ, કારણે અને બિમારીને કારણે તેમને શિક્ષકની નોકરી છોડવી મોરારજી દેસાઈ વગેરે નેતાઓ સાથે તેમનો પત્રવ્યવહાર પડેલી. ચાલતો હતો.
સ્વાતંત્ર્ય સેનાની : જેલવાસ સ્વભાવે સૌમ્ય, મૃદુ અને ઓછાબોલા બાપુભાઈમાં
અંતરમાં રહેલી ઊંડી દેશદાઝ, એ વખતનું રાષ્ટ્ર આંતરિક શક્તિ ગજબની હતી. તેઓ દઢ મનોબળ ધરાવતા
વાતાવરણ-આંદોલનો, પૂ. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ મૂક કોંગ્રેસી કાર્યકર હતા.
અને રાષ્ટ્રીય વિચારધારા ધરાવતા મિત્રોના પ્રભાવથી તેઓ બાપુભાઈને વિદ્યાર્થી હતા ત્યારથી જ સાહિત્ય વાચન સંપૂર્ણપણે દેશ માટેને ફનાગીરીની ભાવનાથી રંગાઈ ગયા હતા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org