SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ સ્વપ્ન શિલ્પીઓ (૧) ગુજરાતી ભાષામાં ખરા અર્થમાં પહેલી (૫) ગુજરાતી સાહિત્યમાં ગઝલનો આરંભ નવલકથા કરણઘેલો' (૧૮૬૮) લખનાર નંદશંકર કરનાર કવિ કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામ તુળજાશંકર મહેતા (‘ક્લાન્ત કવિ', “બાલ', “નિજાનંદ' : ૧૮૫૮ થી ૧૮૯૪)– વાઘેલા વંશના આખરી રાજપૂત રાજા કરણની તેમણે ‘દીવાને હાફિઝ'ની દસ ગઝલોનો અનુવાદ આપીને આસપાસ આ નવલકથાનું કકથાક ગૂંથાયેલું છે. શિક્ષણખાતાના ફારસી શૈલીની ગઝલનો ગુજરાતી ભાષામાં રીતસરનો આરંભ પૂર્વ નિરીક્ષક રસેલની સૂચનાથી “કરણઘેલો' લખનાર નંદશંકર કર્યો. કવિ કંથારિયાની ૪૯ ઊર્મિકાવ્યોની માળા ‘હરિપ્રેમ મહેતાએ વૉલ્ટર સ્કોટની અંગ્રેજી ઐતિહાસિક નવલકથાના પંચદશી'માંની અમુક નજાકતવાળી “બોધ' “ગુજારે જે શિર ઢાંચા પ્રમાણે કરણઘેલો' લખી. ગુજરાતી નવલકથા લખવા તારે', “જિગરનો યાર' વગેરે ગઝલો કવિ બાલાશંકરને માટે આ પહેલાં પણ એકાદ-બે પ્રયત્ન થયેલ. વર્તમાન આરંભકાળના સફળ ગઝલકાર તરીકે માનભર્યું સ્થાન અપાવે સાહિત્યિક વિવેચનની દૃષ્ટિએ “કરણઘેલો' ભલે દોષરહિત ન હોય પરંતુ ગુજરાતી નવલકથાના ગદ્યનું ઘડતર કરવામાં (૬) ગુજરાતી ભાષાનો જૂનામાં જૂનો પ્રારંભિક પુરુષાર્થરૂપે ‘કરણઘેલો' સદા ઉલ્લેખનીય રહેશે. શબ્દકોશ “વોકેબ્યુલરી ઇલિશ એન્ડ ગુજરાતી () ગુજરાતી ભાષાને “ડોલનારૌલીની ભેટ ઈ.સ. ૧૮૨૨ (અઢારસો બાવીસ)નો છે, એના મુદ્રક આપનાર કવિ ન્હાનાલાલ દલપતરામ પ્રેમભકિત તરીકેનો યશ ફરદુનજી મર્ઝબાનજી નામના પારસીને (૧૬-૩-૧૮૭૭, ૯-૧-૧૯૪૬) : ફાળે જાય છે. તેમાં ૨૦૮ પૃષ્ઠમાં ૨,૫૧૨ જેટલા શબ્દો સમાવેલ છે. હાનાલાલ કવિ ઉપરાંત નાટ્યલેખક, ચરિત્રકાર અને અનુવાદક હતા. તેમણે કવિતામાં છંદને નહીં પણ ભાવના અને () ગુજરાતીમાં પ્રથમ વાર “આધુનિક તેને ગલે વાણીના ડોલન (લય)નો પ્રયોગ સાહિત્યસંજ્ઞાકોશ' (૧૯૮૬) ચંદ્રકાંત ટોપીવાળા, ઇદકમાર' નાટક માટે કર્યો. ‘વસંતોત્સવ’. ‘ઓજ અને પરેશ નાયક અને હર્ષવદન ત્રિવેદી દ્વારા સંપાદિત અગર’. ‘દ્વારિકાપ્રલય' જેવાં કથાકાવ્યો ડોલનશૈલીમાં છે અને થઈને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થયો તેમાં કુરક્ષેત્ર' (૧૯૨-૪૦) મહાકાવ્ય પણ ડોલનશૈલીમાં છે, પ્રો. સાહિત્યની લગભગ ૧000 જેટલી સંજ્ઞાઓનો સમાવેશ ડૉ. જયંત ગાડીતે ડોલનશૈલી વિશે શોધનિબંધ (૧૯૭૬). કરવાની સાથે અંગ્રેજી સાહિત્ય સંજ્ઞા સાથે ગુજરાતી પર્યાય, નાનાલાલનું અપદ્યાગદ્ય' લખ્યો છે. સંજ્ઞાની સમજૂતી અને જરૂર જણાય ત્યાં ગુજરાતી દૃષ્ટાંત પણ આપેલ છે. (૩) ગુજરાતીમાં પહેલી લઘુનવલ “ઉષા' છે જેના લેખક પણ કવિ ન્હાનાલાલ દલપતરામ છે. ) ગુજરાતી સાહિત્યમાં પહેલી વાર ઉષા' ૧૯૧૮માં લખાઈ હતી. લોકકથા' શબ્દ સ્પષ્ટ રીતે ઉપયોગમાં લેનાર : (૪) કવિ દલપતરામ ડાહ્યાભાઈની કાવ્યકૃતિ ઈરાની રૂસ્તમ (ગુસ્તાસ્પ) ખુરશેદ– બાપાની પીંપર'-ગુજરાતની પહેલી અવચિીન તેઓ કવિ, નવલકથાકાર, નાટ્યકાર હતા. કુલ પચાસેક કાવ્યકૃતિ છે. જેટલાં પુસ્તકો આપ્યા છે. ઐતિહાસિક નવલકથાઓ ઉપરાંત “રજપૂત વીરરસકથા ભાગ ૧-૨-૩ (૧૮૭૯), લોકકથા મધ્યકાળનો છેલ્લો ગુજરાતી કવિ દયારામ છે તો આધુનિક ગુજરાતીના પ્રથમ કવિ દલપતરામ અને કવિ નર્મદ છે. (૧૮૮૫)', ‘વિલક્ષણ કથાગ્રંથ' (૧૮૮૮), વ. એમનું લોકકથા સાહિત્ય છે. સને ૧૮૪૫માં કવિ દલપતરામ બાપાની પીંપર' કૃતિ લખી જે પહેલીવાર અર્વાચીન નિરૂપણ અને અભિગમ દર્શાવતી કાવ્યકૃતિ (૮) ગુજરાતીમાં નવલકથા સાહિત્યના છે. વઢવાણથી લીંબડી જતી વખતે ગ્રીષ્મના ધોમધખતા તાપમાં વિવેચનના પ્રશ્નોનો પ્રારંભ સુરેશ જોષીના એકેય ઝાડ ન મળતાં છેવટે પીપરનો છાંયો મળતાં કેવી રાહત ‘કથોપકથન' (૧૯૬૯) નામના વિવેચનગ્રંથથી થાય છે તે બાબતની તેમાં પ્રશસ્તિ કરેલી છે. થયો. તેમાં કથાસાહિત્ય અંગેના ૧૮ લેખો પાંચ વિભાગમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy