________________
૧૦૬
સ્વપ્ન શિલ્પીઓ.
'
'
श्री समस्त श्वे. मू. पू. जैन संघ निर्मित जिनालयो ।
શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં...પૂ. યુવાવક્તા આ. શ્રી મહાપદ્રસૂરિજી મ., પૂ. મુનિરાજ શ્રી મહાધર્મ, મહાભદ્ર, મહાયશવિજયજી મ. આદિ છે.
સંયમ સ્વીકાર્યા બાદ...સતત જ્ઞાન-ધ્યાન-જાપ-સાધના સહિત ‘વરસીતપ’ અને ‘૧૫ ઉપવાસ' આદિ તપશ્ચર્યા તેમજ સાધર્મિક-સહાય, જીવદયા-અનુકંપા આદિ મહાન કાર્યો કરોલ
E
| ‘સૌના લાડીલા ગુરુદેવને ભાવભરી વંદના....શ્વાસમાંહે સો વાર'
સૌજન્ય : વિજય મહાપદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સોમચંદ્રસરિજીના શિષ્ય બનેલ. સંસારી નામ રમણિકલાલ હતું. શ્રી પાર્શ્વ-પદ્માવતી ધર્મધામ ટ્રસ્ટ, શ્રી નિલકમલ પાર્શ્વનાથ જૈન
રમણિકમાંથી રાજેન્દ્રવિજય બન્યા. ગુરુદેવે પણ પંડિત રાખી - તીર્થ વરણામા (વડોદરા).
નાની ઉંમરમાં પ્રાકૃત-સંસ્કૃત-વ્યાકરણ-સાહિત્ય-વાસ્તુશાસ્ત્રશ્રી જિત-હીરબુદ્ધિ-તિલક-શાંતિચક્રસૂરિ સમુદાયના શિલ્પશાસ્ત્ર-કાવ્યાનુશાસન-યોતિષશાસ્ત્ર-ન્યાય આદિનો
સૂર્યસમાં તેજસ્વી અનેક તીર્થોદ્ધારક વિશાળ અભ્યાસ કરી વિશાળ જ્ઞાનસાગરના અધિપતિ બન્યા. કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યદિવશ્રી દાદા ગુરુદેવ શાંતિચંદ્રસૂરિ પ્રત્યે એમને અખૂટ શ્રદ્ધા
તેથી તેમની સેવાનો લાભ લેવા માટે પોતે એક પલ પણ ચૂક્યા રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.
નથી. દાદા ગુરુદેવ પણ એમને રાજેન્દ્ર કહીને પ્રેમથી બોલાવીને લેખક : મુનિશ્રી રત્નત્રયવિજયજી અંતરનાં આશીર્વાદ આપેલ. ચારિત્રપર્યાય-૬૩ વર્ષ, કુલ
પૂજ્યશ્રીનું સમેતશિખર આયુષ્ય-૭૩ વર્ષ. મહાતીર્થનું સ્વપ્ન સાકાર થયું.
પ્રવચન પ્રભાવકતા : પૂજ્ય શ્રી પ્રખર પ્રવચનકાર હતા. જેઓના મનમાં વીરતા તેઓશ્રીની વાણીમાં શાસ્ત્રપાઠો વસેલા હતા. ગમે તેવા શાસ્ત્રના છે, તનમાં અપાર સમતાનો મહાન વિષયોને સરળશૈલીમાં રજૂઆત કરવાની એમની કલા ભાવ છે, હૃદયમાં તીર્થોદ્ધાર હતી. સાધુ-સાધ્વીજીને વાચના આપવામાં એમની અજોડ કરવાનો અણમોલ ભાવ છે. શક્તિ હતી. જીવનમાં બિલકુલ આળસ ન હતી. કાગળ-કલમ ઘટઘટમાં કલિકુંડ દાદા પ્રત્યે અને શાસ્ત્રગ્રંથોનું વાચન એમના જીવનનું એક અમૃત હતું.
અખૂટ શ્રદ્ધા છે. રોમરોમમાં શાંતિસૌરભ માસિકમાં એમના દ્વારા લખેલી કથાની શૈલી આ જ કાવાયારાસ
સમેતશિખર મહાતીર્થ જેમને ખરેખર અભુત શૈલી હતી. પૂજ્યશ્રીએ પોતાના જીવનમાં ઘણાં છે . કિ જાતાં ગાતાજી ૫, મા,
વસેલાં છે. એવાં આચાર્ય પુસ્તકો પણ લખેલાં અને એમનાં પ્રવચનનાં પુસ્તકો પણ ઘણાં
ભગવંત શાન્તિચંદ્ર સૂરિ પ્રકાશિત થયેલાં છે. શાંતિસૌરભ માસિકમાં એમનાં દ્વારા સમુદાયના એક સૂર્ય સમા તેજસ્વી હતા.
લખેલી જે કથાની શૈલી તે ખરેખર અભુત શૈલી હતી. પૂજ્યશ્રીનો જીવન પરિચય : જન્મ : બનાસકાંઠાના
પૂજ્યશ્રીએ પોતનાં જીવનમાં ઘણાં પુસ્તકો પણ લખેલાં અને તીર્થસ્વરૂપ થરાદની પાસે મોટી પાવડમાં શેઠકુલમાં માગશર
એમનાં પ્રવચનનાં પુસ્તકો પણ ઘણાં પ્રકાશિત થયેલાં છે. સુદ-૭ના દિવસે થયેલ. માતા પારુબહેન અને પિતા માત્ર કંઠમાંથી નહીં પરંતુ રોમરોમમાંથી અમૃતધારાની બાદરમલના કુલને પાવન કરી શાંતિચંદ્રસૂરિનો ભેટો થતાં જેમ વહેતી સંવેદના પરમાત્માની સામે દરરોજ રજૂ કરતા હતા. પોતાના મનને સંયમભાવમાં લગાડી ફાગણ સુદ-૨ના દિવસે સંવેદના વખતે સાધુ-સાધ્વીજી એટલી શાંતિપૂર્વક સાંભળતાં બનાસકાંઠાના લુદરા ગામમાં સંયમી બનેલ. આ.વિ. હતાં. એ વખતે કોઈને ઊઠવાનું મન ન થાય. એમના ઘટઘટમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org