________________
૫૬૨
સ્વપ્ન શિલ્પીઓ કલાક સુધી ધર્મકાર્ય, વ્યવસાય, પાઠશાળા વ. માં ઓતપ્રોત શ્રી મનહરભાઈ શિવલાલભાઈ પારેખ રહેતા પૂ. ગુરુજીએ અનેક વિધિકારકોને તૈયાર કર્યા છે. પાઠશાળાની બાલિકાઓને મહાપૂજનોમાં કાર્યવિધિ કરતાં જોઈને
(મનુભાઈ પારેખ)-બેંગ્લોર સૌ કોઈ દંગ રહી જાય તેવી કેળવણી અને સંસ્કાર તેમના દ્વારા
| માત્ર વેપાર-વાણિજ્ય અપાયાં છે. ૩૮ વર્ષના તેમના પ્રાધ્યાપક તરીકેની સેવા
કે ઉદ્યોગના ક્ષેત્રે જ નહીં પણ દરમ્યાન ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચુક્યા
| સમાજજીવનના વિવિધ છે, જ્યારે ૭૫ ભવ્યાત્માઓ સંયમી બન્યા છે. આજ સુધીમાં
| ક્ષેત્રોમાંના વિશાળ પટ ઉપર તેઓ દ્વારા ૨૦૦ અંજનશલાકા અને ૨૫૦ પ્રતિષ્ઠા તથા સેંકડો
બહોળા વૈવિધ્યનો મબલખ પૂજનો અભૂત રીતે થયાં છે. જેઓએ તેમને મહાપૂજનોની
ફાળો આપતા રહીને પોતાની વિધિ કરતાં જોયા છે, સાંભળ્યા છે. તેઓએ ખરેખર આનંદની
જન્મભૂમિને સત્ત્વ સમૃદ્ધ કરવા અદ્દભૂત અનુભૂતિને પામ્યા છે. શ્રી અહંતુ મહાપૂજન તથા શ્રી
કાજે પ્રશંસનીય કૌશલ્ય ભૈરવપૂજન તેઓશ્રીનાં વિશિષ્ટ ભવ્ય આયોજનો છે.
દાખવનાર કાઠીયાવાડી આ એક વ્યક્તિને અનેક ગુણ, અનેક રૂપ સ્વરૂપે નિહાળવા,
| વણિક મનહરભાઈ પારેખ માણવા હોય તો પૂ. શ્રી સુરેન્દ્રભાઈ ગુરુજીમાં જોઈ શકાય.
ખાનદાની અને ખુમારીના ખમીરને દીપાવે એવા સગુણો અને સદાય પોતાનાં કાર્યોમાં મસ્ત, પ્રસન, સાધના-આરાધનામાં
પ્રતિભાસર્જક આગવું વ્યકિતત્વ ધરાવે છે. ઓતપ્રોત પૂ. ગુરુજીએ ૨૫ વર્ષોથી પગમાં ચંપલ પહેર્યા નથી. એમની આગવી વહિવટી કુશળતા અને અનુભવ ૪૦ વર્ષની ઉંમરથી બ્રહ્મચારી. ભૂમિશયનના આગ્રહી પૂ. સંપન્નતાએ તેમને બેંગલોરના એક આગેવાન અને ગૌરવશાળી ગુરુજીએ અનેક પુસ્તકોનું સંપાદન-પ્રકાશન પણ કરેલ છે. ઉદ્યોગપતિ બનાવ્યા છે. તેમના જીવનમાં કર્મયોગ સાથે સેવાની અનેક બોધ-ઉપદેશક રૂપ ધાર્મિક નાટકો લખનાર તેઓએ ઉચ્ચ ભાવનાનો અદ્ભુત સમન્વય પણ જોવા મળે છે. બાળકો દ્વારા અતિ ભવ્ય રીતે ભજવીને બાળકોમાં રહેલા
ભારતવર્ષ એટલે સંસ્કૃતિ– પ્રધાન દેશ. જે દેશમાં ગરવી ગુણોને અભિવ્યક્ત કરાવ્યા છે.
ગુજરાતની સુવર્ણમય સૌરાષ્ટ્રની ધન્ય ધરા પર ઘૂમરાતી એ બેંગલોરનાં તમામ ક્ષેત્રો પૂ. ગુરુજીના ધાર્મિક પ્રભાવ ભોમકાની રજેરજ પણ ધર્મભાવનાયુક્ત ભાવિકો રહેતા હોય અને માર્ગદર્શનથી જોડાયેલા છે. તેમના કેટલાક કાર્યક્રમોએ તો તેવા મોહમયી ગામ રોહીશાળામાં મહા મહિનાની કડકડતી ઠંડી બેંગલોરનાં ઇતિહાસમાં ચિરસ્મરણીય રૂપે સ્થાન મેળવ્યું છે. વસંતઋતુની વસંતપંચમીના શુભદિવસે શુભ સમયે ઈ.સ. અનેક ગુરુ ભગવંતો દક્ષિણ ભારત છોડે ત્યારે તેમની અદ્ભુત ૧૯૪૪મી જાન્યુઆરી માસની છવ્વીસમી તારીખે પૂ. માતુશ્રી સેવા, લાગણી, ભાવનાને સ્મૃતિપટમાં લઈને જાય છે. કમળાબહેનની કુક્ષિએ સુપુત્રનો જન્મ થયો. તેનું નામ
વિશ્વપ્રસિદ્ધ લબ્ધિસૂરિ પાઠશાળાના અમૃત મહોત્સવ મનહરભાઈ રાખવામાં આવ્યું. સમયે રૂ. દોઢ કરોડની ધનરાશિ એકઠી કરીને ભારતમાં રેકોર્ડ - પૂ. પિતાશ્રી શિવલાલભાઈ અને માતાએ તેમજ દાદા શ્રી બનાવ્યો છે તો મહેસાણાની પાઠશાળા તેમની માતૃસંસ્થાના લલ્લુભાઈએ ધાર્મિક સંસ્કારનાં બીજ રોપ્યાં તેમના દાદાશ્રી તથા અમૃત મહોત્સવ શતાબ્દી સમયે રૂ!. ૨૫ લાખની રાશિ પિતાશ્રી શાળામાં હેડમાસ્તર હતા તેથી ગામમાં તેઓની સુંદર બેંગલોરથી એકત્રિત કરીને હૃદયપૂર્વક ઋણ અદા કરવાની સાથે છાપ હતી. તેમના પરિવારનાં બાળકોને પ્રેરણાબળ અને કીર્તિમાન બન્યા છે માટે જ કહેવાય છે કે –
માર્ગદર્શન નાનપણથી સદાચારમય જીવનનું સુંદર સુઘડ બબ પ ચન્તાનનસાગરસુરીશ્વરજી મ. સા. ની ઘડતરનાં બીજની વાવણી કરી સ્નેહ, પ્રેમ, સગુણોરૂપી પાણીનું નિશ્રામાં ૧૦૦૮ સજોડે સાથે લાલ વસ્ત્રોમાં શ્રી નાકોડા પાર્થ સિંચન કર્યું ત્યારે પારેખ પરિવારે ધર્મરૂપી વટવૃક્ષનું સર્જન કરી ભૈરવ પૂજન પણ તેઓએ ભણાવેલ. જે જૈન ઇતિહાસમાં જન્મભૂમિ અને કર્મભૂમિમાં નામ રોશન કર્યું. પ્રથમવાર થયેલ.
બાલ્યવયથી જ કુશળ બુદ્ધિશાળી અને તેજસ્વીકાર્ય પદ્ધતિથી નિશ્ચલ નીતિનિષ્ઠતા–ચેતનાથી પરિપૂર્ણ હોવાથી યુવાન
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org