SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૩૭ પૈસા નથી મેળવવા. ઈશ્વરકૃપાથી આપણને ઈશ્વરે ઘણું આપ્યું વાળીને જોયું નથી. છે માટે વકીલાતની પ્રેક્ટિસ બંધ કરી દે.” કિશોરભાઈએ નવા નવા ઉન્મેષો સાધનારી તેમની બુદ્ધિપ્રતિભા એક માતૃઆજ્ઞા શિરે ચઢાવી વકીલાતની પ્રેક્ટિસને તિલાંજલિ આગવું વ્યક્તિત્વ ધરાવે છે. હાલમાં એમ. એલ. દોશી એન્ડ આપી દીધી, જેમાં ધર્મના સત્સંગી રંગની ઝલક નિહાળવા કુ.નું સફળ સંચાલન કરી રહ્યા છે. તેમની દીર્ઘદ્રષ્ટિ અને મળે છે. તાજેતરમાં શેઠ પરિવાર દ્વારા આયંબિલની ઓળી ઉદારતાએ જ તેઓ આજે ઉચ્ચ આસને બેસી શક્યા છે. સમસ્ત જૈન સમાજ માટે યોજવામાં આવેલ અને આ ઉપરાંત અવારનવાર આયંબિલ મહોત્સવ ઉજવવાનો કાર્યક્રમ આ વલ્લભીપુરનો જોટાણી પરિવાર પરિવાર તરફથી ચાલુ જ રહેલ છે. ધન્યવાદ. સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ)ની શ્રી શશિકાંત જયંતીલાલ ગોપાળજી દોશી ધરા પર ઉજ્વલ દીવાન પરંપરાને પણ ઢાંકી દે એવા જે નમ્રતા, ઉદારતા, નીતિમત્તા, સંનિષ્ઠા અને પરમાર્થની ગણ્યાગાંઠ્યા મુત્સદી નગરશેઠોમાં ભાવના જેવા અનેક સગુણોથી શોભતા શ્રી શશિકાંતભાઈ જે. તેઓના ધર્માભિમુખ વ્યક્તિત્વને દોશી મૂળ સૌરાષ્ટ્રમાં તાલધ્વજગિરિ (તળાજા) પાસે દાઠા કારણે જ આ ધરતીમાં સંસ્કારોનું ગામના વતની છે. સિંચન થયું. ભોગીભાઈ વેલચંદભાઈ | દશ ધોરણ સુધીનો અભ્યાસ, પણ બાળપણથી લાંબી ધર્મપ્રિયતાના ઉત્તમ દષ્ટાંતો દીર્ઘદ્રષ્ટિ અને તેમનું આત્મબળ ગજબનું હોવાને કારણે જે , પૂરા પાડવામાં જેને વારંવાર યાદ સંઘર્ષો અને મુશ્કેલીઓ આવી પડ્યાં તેથી જરા પણ વિચલિત કરવા પડે તેમાં વલ્લભી કરવા પડે તેમાં વલ્લભીપુરના કે નિરાશ થયા વગર એકમાત્ર કુદરતમાં શ્રદ્ધા રાખી પુરુષાર્થ નગરશેઠ ધારશીભાઈનું નામ કરતા રહ્યા. મહેનત ઘણી કરી પણ ભાગ્ય બળવાન છે એવી મોખરે રહ્યું છે. રાજાશાહી એક પ્રતીતિ એમને જરૂર થઈ છે. હિંમત અને સાહસ કરીને સમયમાં વલ્લભીપુર નરેશ ઉત્કૃષ્ટ કક્ષાની કર્મનિષ્ઠાથી ૧૯૭પથી મહાનગરી મુંબઈને પોતાનું વખતસિંહજી બાપુના કૃપાપાત્ર કાર્યક્ષેત્ર બનાવ્યું. નગરશેઠ શ્રી ધારશીભાઈ હતા. અનંતરાયભાઈ વેલચંદભાઈ પોતાના અનુભવસમૃદ્ધ જીવનની ફલશ્રુતિરૂપે આજે વલ્લભીપુરમાં તેમનું રહેઠાણ Tax Consultant તરીકે સમાજના બધા જ વર્ગોમાં ખૂબ જ ધારશીભાઈની હવેલી ગણાતું. પ્રીતિપાત્ર બન્યા છે. તેમના નબળા સમયમાં આર્થિક સહાયદાતા સમયકાળના ધસમસતા પૂરમાં તે તેમના સસરા દોશી બાલચંદ છગનલાલ ચોક-મોરચુપણાવાળા સમયમાં વીમો કે બેન્ક નહોતી જેઓ હાલ ઘાટકોપરમાં રહે છે તેમને તથા બીજા એક કલ્યાણ- ત્યારે એ સમયે આ હવેલી મિત્ર સ્વ. બાબુલાલ હરજીવન પારેખ કુંભણવાળા પરિવાર કાળચક્રમાં-આગમાં લપેટાઈને જેઓ હાલ અગાસી રહે છે તે સૌને શ્રી શશિભાઈ વારંવાર સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ. પ્રતાપભાઈ વેલચંદભાઈ યાદ કરે છે. આર્થિક સ્થિતિ બદલાઈ સાંસારિક પરિવારમાં એક દીકરો અને એક દીકરી ગઈ–દોઢ દાયકા પછી કુટુંબની બન્નેને પરણાવ્યાં છે. ધર્મપત્ની મંજુલાબહેન તા. ૨૬-૧૧- જવાબદારી જેમના ઉપર આવી ૯૭ના રોજ સ્વર્ગવાસી થયાં છે. તેઓ પણ ઘણા જ ધર્મિષ્ઠ પડી તેવા તેમના પ્રપુત્રો શ્રી હતા. શ્રી શશિકાંતભાઈની નિખાલસતા, નમ્રતાએ અમારા મન ભોગીભાઈ, અનુભાઈ, ઉપર ઘણી ઊંડી છાપ ઉપસાવી છે. તેઓ વતનને ક્યારેય પ્રતાપભાઈ, અરવિંદભાઈ વગેરેને ભૂલ્યા નથી. વ્યવસાયમાં ગળાડૂબ હોવા છતાં વતનને ક્યારેય સંઘર્ષોના અનેક તાણાવાણામાંથી ભૂલ્યા નથી. સાહિત્યિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં પાછું પસાર થવું પડ્યું. અરવિંદભાઈ વેલચંદભાઈ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy