________________
૧૬૦
સ્વપ્ન શિલ્પીઓ. સર ચમનલાલના પિતા શ્રી હરિલાલ અંબાશંકર અને હતા. સને ૧૯૫૧માં તેઓ ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ પિતામહ શ્રી અંબાશંકર વ્રજરાય સરકારી હોદ્દેદારો હતા. કાઉન્સિલમાં જોડાયા હતા.
સર ચમનલાલના પિતાની નોકરી અમદાવાદમાં હોવાથી સને ૧૯૨૦માં તેમની ચૂંટણી ઇન્ડિયન લેજીસ્લેટિવ તેમની બાલ્યાવસ્થા અમદાવાદમાં પસાર થયેલી. તેમણે સને એસેમ્બલીમાં થઈ હતી પણ મુંબઈની એક્ઝિક્યુટિવ ૧૮૮૦માં રણછોડલાલ છોટાલાલ હાઇસ્કૂલમાંથી મેટ્રિકની કાઉન્સિલમાં તેમની નિમણૂક થયેલી હોવાથી તેઓ તે જગ્યાનો પરીક્ષા પસાર કરેલી અને મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ઉપયોગ કરી શક્યા નહોતા. સને ૧૯૨૩માં તેમની ચૂંટણી સને ૧૮૮૪માં બી.એ.ની પરીક્ષા પસાર કરેલી હતી. ફરીથી સેન્ટ્રલ એસેમ્બલીમાં થઈ હતી. સર ચમનલાલે રાજકીય કૉલેજ છોડ્યા પછી એમના પિતાની ઇચ્છાથી એમણે
ચળવળના ગુરુ તરીકે સર ફીરોજશાહને સ્વીકાર્યા હતા. સાણંદમાં તેજુરી-કારકુનની નોકરી સ્વીકારેલી અને ચાર દિવસ સર ચમનલાલ બોમ્બે પ્રેસિડન્સી એસોસિએશનના પછી પિતાને પૂછ્યા વિના કલેક્ટર પાસે જઈને એ નોકરીનું ૧૯૦૧માં પ્રમુખ હતા. “બોમ્બે પ્રોવિન્સિયલ કોન્ફરન્સની રાજીનામું આપેલું. કલેક્ટર એમના પિતાના ઓળખીતા હોવાથી સોલાપુર મુકામે મળેલી ૧૧મી બેઠકના તેઓ પ્રમુખ ચૂંટાયા તેણે સર ચમનલાલને રાજીનામું ન આપવાને સમજાવેલા, પણ હતા. સને ૧૯૨૭માં નેશનલ લિબરલ ફેડરેશનની ૧૯મી તેઓ ન સમજવાથી તેણે એક વરસની રજા પગારે વગેરે મંજૂર બેઠકના તેઓ સ્વાગત પ્રમુખ ચૂંટાયા હતા. સને ૧૯૨૮માં કરી હતી.
અલ્હાબાદમાં મળેલી તેની ૧૧મી તથા ૧૯૩૭માં કલકત્તામાં ત્યાર પછી સર ચમનલાલે મુંબઈ આવીને કાયદાનો
મળેલી ૧૯મી બેઠકના સને ૧૯૩૫માં “ઇન્ડિયન ઇસ્યુરન્સ અભ્યાસ શરૂ કર્યો અને સાથે સાથે ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની
કંપની'ની મુંબઈ મુકામે મળેલી ત્રીજી બેઠકના તેઓ પ્રમુખ ઓફિસમાં માસિક રૂપિયા સોના પગારથી નોકરી છ માસ સુધી ચૂંટાયા હતા. સને ૧૯૧૯માં સ્થપાયેલ ‘વેસ્ટર્ન ઇન્ડિયા નેશનલ કરી. સને ૧૮૮૭માં એલ.એલ.બી.ની ડિગ્રી મેળવીને તેમણે
લિબરલ એસોસિએશનના તેઓ કેટલાંક વરસો સુધી પ્રમુખ મુંબઈની હાઈકોર્ટની એપેલટ સાઇડમાં વકીલાત શરૂ કરી હતી.
હતા. તેમણે પહેલી પ્રખ્યાતિ ભદુ ભટ કેસમાં સર ફિરોજશાહ સને ૧૯૨૭માં સાઇમન કમિશનનો વિરોધ કરતાં મહેતાની સામે વગર ફીએ ઊભા રહીને મેળવી હતી. દરેક ભાષણ તેમણે ચોપાટી અને સર કાવસજી હૉલમાં આપ્યાં હતાં. વરસ પછી એક કાયદાને આધારે એક વરસ ધંધો બંધ રાખીને
સને ૧૯૧૮માં સર ચમનલાલ “સાઉથબરો કમિટિમાં, તેઓ એપેલેટમાંથી ઓરિજિનલ સાઇડના એડવોકેટ બની ગયા સને ૧૯૧૯માં 'હંટર કમિટિ'માં, સને ૧૯૩૦-૩૧માં રાઉન્ડ હતા. ત્યાર પછી સને ૧૮૯૯માં તેમને ડાકોરના મંદિરની રેહ કોન્ફરન્સમાં નિશા
ટેબલ કૉન્ફરન્સમાં નિમાયા હતા. અપીલ પ્રિવિ કાઉન્સિલમાં દાખલ કરવા માટે ઈગ્લાંડ જવાનું
સને ૧૯૧૯ના અરસામાં મુંબઈની હાઇકોર્ટના જજ થયું હતું. સને ૧૯૦૭માં સર ફીરોજશાહની વતી “ફોક્સ
' તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. કેસ'માં મિ. ઇન્વરારિટીની સામે ઊભા રહીને અને સને ૧ ૧૯૧૬માં સૂરજમલ્લ-હોર્નમેન કેસમાં ઊભા રહીને તેમણે સને ૧૯૧૭માં તેઓ મુંબઈ યુનિવર્સિટીના વાઇસ પ્રખ્યાતિ મેળવી હતી.
ચાન્સેલર નિમાયા હતા, જે હોદ્દો એકંદર બાર વરસ ભોગવ્યો તેઓ સને ૧૮૯૨માં મુંબઈ યુનિસિપાલિટીના
હતો. યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે વીસ વરસ સુધી કૉર્પોરેટર ચૂંટાયેલા અને લગભગ પચીસેક વરસ તેમાં ચૂંટાતા
મ્યુનિસિપાલિટીમાં અને બાર વરસ સુધી લેજિસ્લેટિવ રહ્યા હતા. તે દરમ્યાન સને ૧૯૦૨ થી ૧૯૨૧ સુધી તેઓ
કાઉન્સિલમાં તેઓ ચૂંટાયા હતા. સ્કૂલ્સ કમિટિના ચેરમેનપદે રહ્યા હતા.
સને ૧૯૨૦માં સર ચમનલાલને એલ.એલ.ડી.ની ડિગ્રી સને ૧૮૯૩માં લેજિસ્લેટિવ કાઉન્સિલના મેમ્બર
તથા સરનાઇટનો ઇલ્કાબ, સને ૧૯૨૩માં કે.સી.આઈ.નો ચૂંટાયેલા સને ૧૮૯૫માં ફરીથી ચૂંટાયેલા સને ૧૯૦૩થી
ઇલકાબ આપવામાં આવ્યો હતો. ૧૯૧૫ સુધી મુંબઈ યુનિવર્સિટી તરફથી તેઓ ચૂંટાતા રહ્યા
સર ચમનલાલે કેટલાંક પુસ્તકો પણ લખેલાં. તેમણે નવ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org