SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. ૭૧૯ ગાર્ડન સિટી, બેંગ્લોરમાં આવી ઝવેરાતનો ધંધો ચાલુ કર્યો. બનાવ્યું. તેનું ઉદ્ઘાટન ઈ.સ. ૧૯૭૧માં થયું હતું. જયંતીલાલ એન્ડ કંપનીના નામની પેઢીની શુભ શરૂઆત કરી શ્રી મહાવીર સ્વામી જૈન શ્વેતામ્બર મંદિરની સ્થાપના હતી. ધંધામાં પ્રગતિનાં સોપાન સર કરવા લાગ્યા હતા. ઈ.સ. ૧૯૭૫માં કરવામાં આવી હતી. આ સંસ્થામાં જોડાયા ઈ.સ. ૧૯૫૪માં જયંતીભાઈ તેમના માદરે વતનમાં જ પછી દેરાસર ચાલુ કરવા પોતાનો સક્રિય રીતે તન, મન, ધનથી શ્રીમતી સુભદ્રાબહેન વલેચંદભાઈ સાથે વૈશાખ સુદ-૧૫ના સુંદર સહયોગ આપેલ. રોજ લગ્નગ્રંથિથી જોડાયા. પોતાનો સંસાર ગતિચક્રમાળા મુજબ શ્રી તારાચંદ ગાંડાલાલ જૈન શ્વેતામ્બર પાઠશાળા અને સુંદર રીતે ચાલી રહ્યો હતો. શ્રી મહાવીર જૈન શ્વેતામ્બર મંદિરનો વહીવટ સુંદર સુઘડ ધર્મપત્ની સુભદ્રાબહેનનો સ્વભાવ હસમુખો હતો તેમજ સુવ્યવસ્થિત રીતે નીડર બની સંભાળ્યો. ત્યારપછી તેમને અન્ય ખાસ વિશેષતા હતી કોઈના માટે કરી છૂટવાની ભાવના, સંસ્થાઓમાં પોતાની હોંશિયારી, આવડત, પ્રવીણતાથી પોતાનો તમના હતી. તેઓ શાસનસેવા, સમાજસેવા, ધાર્મિક સેવા | કિંમતી સમય આપી અનેક સંસ્થાઓમાં પોતાનો નિઃસ્વાર્થ ભાવે આપી અને સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ બહુ જ સુંદર સેવા ભોગ આપવા લાગ્યા, જેવાં કે જીવદયા, અનુકંપાદાન, અને પ્રેરણા આપતાં તેમજ તેમનો સાથ અને સહકાર સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક, વ્યાવહારિક વગેરે સુંદર રીતે જયંતીભાઈને આપતાં હતાં. રચનાત્મક રીતે કાર્યની સેવા આપવા લાગ્યા. એવા સમાજધંધાના વિકાસમાં હિંમતથી આગળ વધવા હંમેશાં વડીલબંધુ શ્રી જયંતીલાલ નાગરદાસ શાહની પોતાની જીવન પ્રોત્સાહન આપતાં હતાં. તેમના ચાર સંતાનમાં નરેશભાઈ, જીવવાની એક અનોખી કળા રહેલી છે. ગિરીશભાઈ, અતુલભાઈ સુપુત્રો, બહેન દક્ષા પરિવારમાં સંપથી –સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ (ઉણવાળા) હાલ-બેંગ્લોર રહી પોતાની કુશળતાપૂર્વક પ્રગતિના પંથે આગળ જવા જીવદયાપ્રેમી, શાંત, સરળ જયંતીભાઈના માર્ગદર્શન હેઠળ ધંધામાં હરણફાળ ભરી ધંધામાં પ્રગતિની વણથંભી કૂચ શરૂ કરી. સ્વ. શ્રી દલપતલાલ ગુલાબચંદભાઈ શાહ પોતાનું નામ બેંગ્લોરમાં ગુજરાતી સમાજમાં ગુંજતું કર્યું ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં અને કમાયેલી લક્ષ્મીનો ઉપયોગ સારાં કાર્યોમાં સુંદર રીતે રાજસ્થાનની સરહદની સુવર્ણભૂમિ જૂના ડીસા ખાતે રહેતા વાપરવા જરા પણ અચકાતા નહીં અને પોતાનાં સંતાનોમાં શ્રીયુત્ ગુલાબચંદભાઈ ઝૂમચંદભાઈ શાહના ઘરે હૈયાના હેતથી ધર્મના, સામાજિક, શૈક્ષણિક, જીવદયાનાં કાર્યો કરવાના સદા ભીંજવનારી એવી જન્મદાત્રી જ નહીં સંસ્કારદાત્રી એવી સંસ્કારોનું સિંચન કરી ધર્મમય બનવાની પ્રેરણા આપતા હતા. જનેતા પસીબહેનની રત્નકુક્ષિએ ઈ.સ. ૧૯૨૮ના ઓક્ટોબર માસની નવમી તારીખે પુત્રનો જન્મ થયો હતો. તે પુત્રનું નામ . બેંગ્લોરમાં કાર્યક્ષેત્ર બનાવી રહેલ પોતે તન, મન અને દલપતભાઈ પાડેલ. ધનથી સંપૂર્ણ સહયોગ આપી, ધાર્મિક કાર્યોમાં, જેવાં કે દેરાસરોના નિર્માણમાં, વહીવટમાં આગળ પડતો ભાગ લઈ એમની માતા પાંચ વર્ષની ઉંમરે ગુજરી ગયેલ અને ૭ સંપૂર્ણ અવલોકન અહેવાલમાં પોતાની સૂઝબૂઝનો ઉપયોગ કરી વર્ષની ઉંમરે પિતાજીનો વિયોગ થતાં તે વખતે સદાસદૈવ સાથે સમાજમાં આગળ આવ્યા. ત્યાર–પછી તે સમયે ચિપેટ ખાતે રહેનાર માતા-પિતાથી વિખૂટા પડી ગયેલ ત્યારે વિરહવેદનાથી પાઠશાળાનું જૂનું મકાન જમીનદોસ્ત કરી પ્લોટ પડેલ હતો. વ્યાકુળ અને વ્યથિત થતાં તેમની ત્રણ બહેનો જે (સ્વ. આજુબાજુવાળાઓ તેમજ કોર્ટ-કચેરીના કેસથી સમાજ કંટાળી બબુબહેન, તારાબહેન, જાસૂદબહેનોએ પોતાના ભાઈને સુંદર ગયેલ અને કામ થંભી ગયેલ હતું. સમાજ એટલી હદ સુધી સાથ સહકાર આપેલ. ખાસ કરીને સ્વ. બબુબહેનને ત્યાં રહી ગયો કે આ જગ્યા વેચી નવી જગ્યા લઈ પાઠશાળાનું મકાન મોટા થયા ત્યારે ભણવાનો હુન્નર, હિંમત, હોંશલા સાથે બનાવવાનો વિચાર કરેલ, પણ આ સંસ્થામાં જયંતીભાઈ. નિર્ભય, નિખાલસતાપૂર્વક પાલનપુર જૈન બોર્ડિગમાં રહી જોડાયા ત્યારપછી પોતાની મનની કોઠાસૂઝ સમજણ હિંમત અભ્યાસ કરેલ. ૧૮ વર્ષની ઉંમરે મદ્રાસ રહેતાં તેમનાં બહેનઆપી બધા આગેવાનોને સાથે રાખી આ જગ્યા ઉપર બનેવીના સહયોગથી તેમની પત્ની શ્રીમતી વિમળાબહેન સાથે આજુબાજુવાળાં પાસે સમાધાન કરી ત્રણ માળનું મકાન મદ્રાસ આવ્યા અને શરૂઆતમાં ખંતપૂર્વક ઇમાનદારી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy