SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ સખ્ત શિલ્પીઓ. ૭૮૭ લક્ષ્મીજીનો પ્રવેશ થયો હોય તેમ ધંધો વિકસતો ગયો. તેથી ગરીબોના બેલી. ૨૦ વર્ષની ઉંમરે ધંધાના વિકાસ અર્થે લીંબડી જઈ વસ્યા અને ત્યાં કાપડનો, કાલા કપાસનો ધંધો પણ વિકસાવ્યો. રમણલાલ કે. મહાદેવીયા તેમની પ્રમાણિકતાથી તેમજ સરલ સ્વભાવથી લીંબડી કુટુંબની અટક શાહ પરંતુ તાલુકાના એક પ્રતિષ્ઠિત વેપારી તરીકે ગણના થવા લાગી. પિતાશ્રી કેશવલાલ છોટાલાલ શાહ તેમના ધર્મપત્ની ધર્મપરાયણ હતા. તેથી સંત-સતીજીના મહાદેવની પૂજા કરતા હોવાથી ગોચરી, પાણી અને વૈયાવચ્ચમાં ક્યારેય કચાશ ન રાખતા. મહાદેવીયા તરીકેની ઓળખ લીંબડી ગામ અજરામર સંપ્રદાય અને ગોપાલ સંપ્રદાયનું પામ્યા અને મહાદેવીયા કહેવાયા. ગાદીનું ધામ હોઈ સતત બારેમાસ સંત સતીનો લાભ મળતો. શ્રી રમણભાઈનો જન્મ ૫-૧૦સંત-સતીજીની નાનામાં નાની જરૂરિયાતની તેઓ કાળજી લેતા ૧૯૧૦ના રોજ લખતર ગામે હોઈ અમ્મા-પિયા તરીકે ગણાતા, પાંજરાપોળમાં મૂંગા થયેલ. પશઓની પણ ખૂબ સેવા કરતા. આ પરિવાર દર વરસે માતા-પિતાની છત્રછાયા કાલામાંથી નીકળતાં ગાંગડાં - ઠાલીયા પાંજરાપોળમાં મોકલી ૮ વર્ષની નાની ઉંમરે ગુમાવ્યા બાદ પોતાના કુટુંબીઓને ત્યાં પશઓને ચારો પૂરો પાડવાનો આનંદ અનુભવતા. શ્રી રહી મેટીક થયા. તેમની ઈચ્છા LCPS ડૉકટર થવાની હતી ચંદુભાઈ તા. ૩૦-૮-૯૨ના રોજ તથા કસુંબા બા ૧૮-૪- પરંતુ આર્થિક પરિસ્થિતિના કારણે તે શક્ય ન બન્યું. મ્યુ.ની ૮૪ના રોજ અરિહંત શરણ થયા. બાદ હાલમાં અમદાવાદમાં નોકરીની શરૂઆત બાદ ડ્રેનેજનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. પોતે તેમના સપુત્રો શ્રી કીર્તિભાઈ પરીખ તથા શ્રી રસિકભાઈ ગરીબી અને આર્થિક ભીડ અનુભવેલી હોઈ ગરીબો પ્રત્યે ખૂબ પરીખ પણ સામાજિક . ધાર્મિક ક્ષેત્રે ખૂબ સારી સેવાઓ જ સહાનુભૂતિ અને કરુણા તેમના હૃદયમાં હતી. આથી જ આપી રહ્યાં છે. શ્રી કીર્તિભાઈ પરીખ (૧) લીંબડી મિત્ર તેમના ઘરે આવેલી જરૂરિયાત મંદ વ્યક્તિ ક્યારેય પાછી નથી મંડળના પ્રમુખ (૨) શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન યુવક મંડળના ગઈ. કરૂણાના ભાવ હૃદયમાં હોઈ પોતાની થાળીમાંથી ગરીબ મંત્રી (૩) આદિત્ય બંગ્લોઝ સોસાયટીના સેક્રેટરી (૪) વ્યક્તિને પાસે બેસાડી જમાડતા. કોઈ ચીથરેહાલ વ્યક્તિ ઘરે લોખંડબજારના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યાં છે આવે તો પોતાના નવા કપડાં તે વ્યક્તિને આપી દીધાના તથા શ્રી રસિકભાઈ પરીખ દાખલા છે. પોતાના જીવનમાં અભ્યાસ અટકેલો તેથી (૧) શ્રી મેમનગર સ્થાનકવાસી જૈન સંઘના મંત્રી ભણતરના આગ્રહી હતા. તેથી જ પોતાના બાળકોને તો ગ્રેજ્યુએટ કર્યા. પણ અભ્યાસ માટે જરૂરિયાતવાળાને પણ (૨) શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘ આર્થિક સહાય કરતાં. (નગરશેઠનો વંડો) શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘ - નગરશેઠના વંડાના (૩) શ્રી ઝાલાવાડ દશાશ્રીમાળી સ્થા. જૈન જ્ઞાતિના પાયાના પથ્થર તરીકે સારંગપુર દોલતખાનામાં સહમંત્રી સૌરાષ્ટ્રવાસીઓ ભેગા હતા ત્યારથી કાર્યકર્તા હતા. તે છેલ્લા (૪) શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્વાસ સુધી કારોબારી (૫) શ્રી અમદાવાદ ઓપ્ટીકલ એસોસીએશનના સભ્ય તરીકે સેવા આપી તેઓએ સૌરાષ્ટ્ર સ્થાનકવાસી એડવાઈઝર સહાયક મંડળના પ્રમુખ તરીકે નોંધનીય સેવાઓ આપેલ. (૬) શ્રી સારથી-૩ સોસાયટીના ટ્રેઝરર સાદુ-સાત્ત્વીક નિતિમય જીવન જીવી ૧૦-૫-૧૯૮૩ના રોજ વિગેરે ઘણી સંસ્થાઓમાં સેવા આપી રહેલ છે અને અરિહંત શરણ થયેલ. આનો શ્રેય પૂજ્ય માતા-પિતાએ આપેલ સુસંસ્કાર-સેવા અને તેમના સુપુત્ર નરેન્દ્ર મહાદેવીયાએ "શ્રી રમણલાલ કેળવણીનો છે. કેશવલાલ મહાદેવીયા તથા શ્રીમતી કાન્તાબેન રમણલાલ મહાદેવીયા ચેરીટેબલ ટ્રસ્ટ"ની સ્થાપના કરી. પિતાનો વારસો જાળવી દર્દીની નાત-જાતને લક્ષમાં રાખ્યા સિવાય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy