________________
9૮૮
સ્વપ્ન શિલ્પીઓ.
જરૂરિયાતમંદને રાહત આપવા શ્રી જીવરાજ મહેતા હોસ્પિટલ નાનપણથી જ ધર્મના સાથે સંકલન કરેલ છે. જે મુજબ ડાયાબિટીશ તેમજ કિડનીના સંસ્કારોનું સિંચન થયેલ. સફેદ ૧૨00 થી વધુ દર્દીઓને ડાયાલીસીસીસ માટે સહાય અપાઈ શર્ટ અને લેંઘો સાદગીભર્યો છે. તેઓ મહાવીર જૈન ચેરીટેબલ ટ્રસ્ટમાં વિદ્યાર્થીઓના ઉચ્ચ ડ્રેસ જેમનો આજીવન અભ્યાસ માટે સેવા આપી મહાદેવીયા પરિવારની સૌરભ પહેરવેશ તરીકે રહ્યો તેવા ફેલાવી રહ્યા છે.
ચમનભાઈ ઓછું ભણેલ પણ
કોઠાસૂઝ અને આત્મબળના સંગઠનને સમર્પિત
કારણે અનેક મુશ્કેલીઓનો શ્રી જયંતિભાઈ એન. શાહ સામનો કરી અમદાવાદ આવી વસ્યા અને રેડીમેઈડ માર્કેટના
વ્યવસાયમાં દિન-પ્રતિદિન પ્રગતિના સોપાનો સર કરી શિખર અમદાવાદ ગુરુકુળ રોડ ઉપર આવેલ મોકાની જગ્યા નંદ
ઉપર પહોંચ્યા. નિતિમય અને ધર્મમય જીવનના કારણે એપાર્ટમેન્ટનું મકાન... જેના વેચાણ
સ્થાનકવાસી જૈન સમાજનો ઉત્કર્ષ તેમના હૈયામાં સતત રહેલો
હોઈ તેમજ નાનપણમાં પોતે જે મુશ્કેલીઓ વેઠી આગળ વધેલ તેમજ ભાડાની ખૂબ ઊંચી રકમ મળે તેવું મકાન શ્રી મેમનગર સ્થા.
તેથી સમાજના મધ્યમવર્ગના લોકોને ઉપયોગી થવાની ભાવના
હોઈ, સમાજ ઉત્કર્ષના અનેક કાર્યોમાં દાનનો પ્રવાહ જૈન સંઘના શ્રાવકો સંગઠીત થઈ
વહેવડાવ્યો. ધરતીકંપ વખતે સમાજ પાસેથી મળેલ ફાળો, શકે અને સંત-સતીજીઓ આ મકાનમાં પધારી ધર્મ-આરાધના
વધતાં તે નાણાં "સ્થાનકવાસી સમાજમાં ગ્રેજ્યુએટથી ઓછો અને ચાતુર્માસ કરાવી શકે તેવા
ભણેલો એક પણ વિધાર્થી ન હોવો જોઈએ"ની ભાવના
સાથે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે નાણા શુભ હેતુથી શ્રી સંઘના શરૂઆતના વર્ષોમાં વિનામૂલ્ય વાપરવા આપનાર ઉદાર દિલા, સંઘ સેવક, ૮૪ વર્ષીય શ્રી જયંતિભાઈ
"શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ” સ્થાપી વિના વ્યાજે લોન નાગરદાસ શાહ મૂળ નાનીબોરી ગામના પણ વ્યવસાય અર્થે
આપવાનું ઉમદા કાર્ય શરૂ કર્યું. જેમાં સમાજના શ્રેષ્ઠીઓનો
ઉદાર મને ફાળો મળતા અંદાજે ૪ કરોડ એકત્રિત થયા. અમદાવાદ આવી વસેલ.
પાલડી સ્થા. જૈન સંઘના પ્રમુખ, મહાવીર જૈન ચેરીટેબલ તેઓના સમાજને સમર્પિત આ સુકૃત દાનના કારણે જે
ટ્રસ્ટના ઉપપ્રમુખ તથા નગરશેઠના વંડાની કારોબારીના સભ્ય સમયે કોઈ ધર્મ આરાધનાનું સ્થાન નહોતું તે સ્થાન ઊભું
તરીકે અંત સુધી અવિરત સેવાઓ આપેલ. નગરશેઠના વંડે સૌ થયું... સમાજના સભ્યો એકત્રિત થયા અને આજે શ્રી સંઘ
પ્રથમ વખત તેઓના સહયોગથી ચૌવિહારનું રસોડું વર્ષ - ખૂબ વિકાસ પામી પોતાના સ્વતંત્ર બિલ્ડીંગમાં ચાલી રહ્યો છે.
૨૦૦૭ના ચાતુર્માસમાં કોઈપણ ફીરકાના જૈનો માટે સમગ્ર તેના પાયામાં શ્રી જયંતિભાઈની ઉત્કૃષ્ટ ભાવનાઓ જોડાયેલી
અમદાવાદમાં સૌ પ્રથમ વખત શરૂ થયું અને સેંકડો જૈનછે. તેમના આવા ઉચ્ચત્તમ ભાવ અને દાનને ધન્યવાદ !
જૈનેત્તરે નિયમિત ચૌવિહાર કર્યા. સંપત્તિનું હેજપણ તેમના ધર્મપત્ની અ.સૌ. લીલાબેન ખૂબ ધાર્મિક હોવાના અભિમાન નહિ. જીવન અને વ્યવહારમાં સાદાઈ. વાણીમાં કારણે આજે પણ તેઓના ઘરમાં પુત્ર હેમંતભાઈ - પુત્રવધુ મૃદુતા, કાર્યમાં અન્યને ઉપયોગી થવાની સંભાવના. સૌ કોઈ સાધનાબેન તથા પૌત્ર ચિ. સૌરભ (જે દિકરો હાલ સી.એ.નો સાથે મિલનસાર સ્વભાવ, કંઈક નવું કરવાની ઝંખના જેવા અભ્યાસ કરી રહ્યો છે.) એ ત્રણે વ્યક્તિ વર્ષીતપ કરી રહ્યાં છે સગુણો સાથેનું આદર્શમય જીવન સૌ કોઈ માટે પ્રેરણાદાયી અને સમાજ ઉપયોગી કાર્યમાં તેઓની શક્તિ અને સંપત્તિનો બની રહેલ છે. તેવા ચમનભાઈએ ટૂંકી માંદગી બાદ તા. ૧૦સઉપયોગ કરી રહ્યાં છે.
૧૧-૨૦૧૮ના રોજ અરિહંતનું શરણું સ્વીકાર્યું. પરંતુ તેમની
વિદાય બાદ પણ તેમના ધર્મપત્ની ઈન્દુબેન, દીકરી કુ. મોના ચમનલાલ ઉમેદચંદ શેઠ (પાટડીવાળા)
(ચીકુ), સુપુત્રો નીલેશભાઈ, સુનીલભાઈએ પિતાનો વારસો ઉમેદચંદ શેઠ અને છબલબાના પરિવારમાં પાટડી જેવા જાળવી રાખ્યો તેમ કહીએ તેના કરતા વધાર્યો છે તેમ સૌ કોઈ નાના ગામમાં જન્મ અને ઉછેર થયેલ. ચમનભાઈને કહી રહ્યાં છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org