________________
T
.
શ્રી ગૌતમસ્વામી નમઃ નામ રહંતા ઠક્કરા-નાણાં નહીં રહંત,
કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત. ઘોઘારી-વિશાશ્રીમાળી મહિલાનું–અમૂલ્ય-યોગદાન
અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી
ઉ.વર્ષ ૭૬–વલ્લભીપુર. વલ્લભીપુર નિવાસી કંચનબહેન વેલચંદભાઈ ધારશીભાઈ જોટાણી સહપરિવારે વલ્લભીપુરથી
સાત કિલોમીટર દૂર નવાગામના ઢાળ પાસે “અયોધ્યાપુરમ' તીર્થ બનાવવા આશરે ૩૦ હજાર ચોરસ મીટર એટલે કે 3 લાખ ચોરસ ફૂટ જગ્યા (અમૂલ્ય કિંમતની)
| તીર્થ બનાવવા વિનામૂલ્ય (મફત) ભેટ આપી છે. ઉપદેશ-કર્તા : પૂ. સાધ્વીજી મ.સા. સ્મિતગિરાશ્રીજી (સંસારી પક્ષે સુપુત્રી) હસ્તે- (૧) ભોગીલાલ વેલચંદભાઈ—અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ.
(૨) અનંતરાય વેલચંદભાઈ– (૩) પ્રતાપરાય વેલચંદભાઈ—અ.સૌ. ઇન્દુમતી પ્રતાપરાયા . (૪) અરવિંદકુમાર વેલચંદભાઈ—અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org