SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૬૫ વૈજ્ઞાનિક રીતે દઢ સંકલ્પમાં માનું છું અને તે પણ ધાર્મિક ભાવ ભરતભાઈને આનંદ અને સંતોષ થાય છે. સાથે અંધશ્રદ્ધાથી ક્યારેય નહીં. બાધા, આખડી અને માન્યતાના સંકલ્પ, સાચી દિશા, કુશળ બુદ્ધિ, સખત પરિશ્રમ ખોટા આડંબરમાં પડતો નથી.” એ જ જીવનની સફળતા. આનંદ અને સુખ માટે જીવન છે તેથી ઉપવાસ, વ્રત, એકટાણા પ્રત્યે પોતાનો પ્રતિભાવ આપતાં કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર માટે તેમ જ સગાં-સ્નેહી મિત્રો માટે તેઓએ કહ્યું : “શારીરિક સ્વાથ્ય જાળવવા કે પેટની ખરાબી સમય મળી રહે તેટલું જ ધંધાકીય કાર્ય કરવું તેનો દૃઢ નિર્ધાર અથવા ખરાબ ઋતુમાં ઉપવાસ કરું છું પણ ધાર્મિકતાની ધરાવતા શ્રી ભરતભાઈ જીવનની ફલશ્રુતિ આ પ્રમાણે વર્ણવે આડશમાં નહીં. જાતે પાઠ-પૂજા કે ધાર્મિક વિધિ કરતાં મારું છે : “ધરતી પર જીવવા પર્યાવરણની શુદ્ધતા ખૂબ જ જરૂરી ઘર, મારી શાળા એ જ મંદિર છે. જીવતાજાગતાં લોકો ઈશ્વરનો છે. તેની જાળવણી માટે યથાયોગ્ય પ્રયત્નો અને સમાજ જાગૃતિ અંશ એ. બધા સાથે સુખેથી જીવવું તે જ પૂજા-અર્ચના છે. લાવવી.” પ્રકૃતિના ચાહક શ્રી ભરતભાઈ કુદરતના ખોળે ખૂબ ખરેખર જીવનની ક્ષણે-ક્ષણને માણી રહેલા માનવ અને રખડ્યા છે, ફર્યા છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થળે તેઓએ નદી, પ્રકૃતિપ્રેમી શિક્ષણરસિક શ્રી ભરતભાઈને શુભેચ્છાઓ. નાળાં, પર્વતો, દરિયો અને અફાટ કુદરતનાં નજરાણાંને મન સરળ, સત્યપ્રિય, સેવાભાવી, કર્મઠ ભરીને માણ્યાં છે. પાણી, ગીરગાય, ગાય આધારિત કૃષિનું કાર્ય શ્રી મગનભાઈ બોરાણિયા કરતી જળક્રાંતિ ટ્રસ્ટ સંસ્થામાં તેઓ સેવક તરીકે જોડાયા છે. સખત મહેનત, સંસ્કાર અને સદગાર અકસ્માતો વર્ણવતાં તેઓ જણાવે છે કે કહેવાતા ધર્મગુરુ સાથે ચર્ચા દરમ્યાન શ્રદ્ધા-અંધશ્રદ્ધા માટે સંધર્ષથી પાછું નહીં પડવું જેવી શિખામણ જેમને માતા ઊજમબહેન ભયંકર અકસ્માત થયો હતો અને તેથી જ જગતની વિશાળ અને પિતા દામજીભાઈ પાસેથી મળી સૃષ્ટિનું નિર્માણ કરનાર શક્તિને શ્રદ્ધાથી નમું છું, પરંતુ છે એવા સરળ, સત્યપ્રિય, સેવાભાવી ધાર્મિકતાના વાડાઓ દ્વારા નહીં. ગુરુગ્રંથમાં જોઈતું, ઉપયોગી પ્રકૃતિના શ્રી મગનભાઈ બોરાણિયાનો લઉં છું. પ્રતિષ્ઠા, પ્રદર્શન કે સામાજિક કુઢિના ખંડનનો દાખલો જન્મ તારીખ ૧૦-૨-૧૯૪૪ના રોજ આપું તો એકવાર અમારા ગામમાં બ્રહ્મસંબંધ લેવડાવવા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના આવેલા બાવાશ્રીને મેં મારી ખૂબ જ નાની ઉંમરમાં મોટા ગુંદાળા ગામમાં થયો. અંધશ્રદ્ધાયુક્ત સેવાવૃત્તિ માટે ના કહેલી. શ્રી મગનભાઈના અભ્યાસમાં ચઢાવ-ઉતાર ઘણા થયા એક આર્થિક રીતે ગરીબ દીકરીને પાયલોટ થવાની છે અને ભણતર પૂર્ણ ન થયાનો રંજ તેમના ચહેરા પર આજેય ઉત્કંઠા હતી, ત્યારે મેં મારા ગ્રુપ દ્વારા આર્થિક રીતે તે દીકરીને ટ, દેખાય છે. ધોરણ ૧ થી ૫ ગુંદાળા, ધો. ૬ અને ૭ મુંબઈ, પાયલોટ થવા મદદ કરી હતી.” વળી પાછા ૮મું ધોરણ ધોરાજી, ૯મું ગુંદાળામાં શરૂ થયેલી ઘણીવાર ગામના પાળિયા પૂજવાને બદલે બીજા ગામના નવી હાઇસ્કૂલમાં પસાર કર્યું. ફરી પાછા ધો. ૧૦માં મુંબઈ પાળિયા પૂજવા એ ક્યાંનો ન્યાય? પરંતુ આ વૃત્તિ શ્રી મલાડ ખાતે એન.એલ. હાઇસ્કૂલ. મેટ્રિક પછી મારે કામ જ ભરતભાઈમાં નથી. તેઓને તેમના ગામ ગઢાળી પ્રત્યે અપાર કરવાનું છે, તો ભણવા કરતાં મારા ધંધામાં હું તૈયાર થઈ જાઉં. સ્નેહ છે. મૂક સેવક બની તેમણે ગામની શાળાનું સમારકામ તેવા વિચાર સાથે શ્રી મગનભાઈએ અભ્યાસ છોડી દીધો હતો. કરાવ્યું છે. ગામલોકોના શ્રમથી અને ફંડથી ગામની નદી ઉપર અભ્યાસ છોડવાનું દુઃખ મારી સામે વ્યક્ત કરતાં તેમણે ચેકડેમો બનાવ્યા. કપડાં ઘોવા તથા નહાવા ઘાટ, પંખીઓ માટે મને જણાવ્યું કે “એ સમયે મેટ્રિક પૂરું કર્યું હોત, તો આજે મારું ચબૂતરો, ઢોરને પાણી પીવા માટે અવેડો બનાવ્યો છે. ગામને અંગ્રેજી પાવરફૂલ હોત. મને મારા ઉદ્યોગની અંગ્રેજી બુક્સ વધુ હરિયાળું બનાવવા વૃક્ષો વાવ્યાં છે. સમાજ સંપીને વાંચવામાં, અભ્યાસ કરવામાં તકલીફ ન પડત. દેશ-વિદેશની ખભેખભા મિલાવીને કામ કરે એવી લાગણીને વહેતી કરી છે. ઇન્ડસ્ટ્રીઅલ ફેરમાં કે કોન્ફરન્સમાં બોલવામાં અને સમજવામાં પોતે ઘસાઈને બીજાને ઊજળાં કરી બતાવવામાં શ્રી જે તકલીફ પડે છે તે નિવારી શકાઈ હોત.” 84 Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy