SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૪૭ ઈ.સ. ૧૯૦૫ના વર્ષમાં એક નૂતન વિચાર ઉદ્ભવ્યો તે મુકામે ત્રીજી સાહિત્ય પરિષદ મળી ત્યારે પણ તેમણે વિચાર હતો સાહિત્ય પરિષદની યોજનાનો. સારાયે રાષ્ટ્રમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કોઈપણ ભાષા માટે આવી યોજના ન હતી, તેમ જ કોઈપણ ઈ.સ. ૧૯૧૨માં સર પ્રભાશંકર પટણી મુંબઈ ગવર્નર ભાષા-સાહિત્યનાં અધિવેશનો યોજાતાં ન હતાં. રણજિતરામે કાઉન્સિલના સભ્ય તરીકે નિમાયા તે કાઉન્સિલની કાર્યવાહી માટે સાહિત્ય પરિષદ યોજવા કમ્મર કસી તનતોડ મહેનત ઉઠાવી. સર પ્રભાશંકર પટણી સાથે મુંબઈ, મહાબળેશ્વર અને પૂના એમ સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રમુખપદે પ્રથમ પરિષદનું તેમણે ત્રણ સ્થળોએ અનુક્રમે રહેવાનું થતું તે તેમને અનુકૂળ નહોતું, મંગળાચરણ કરાવી સિદ્ધિનું શિખર સર કર્યું. તેમાં તેમણે કારણ કે પરિવાર સાથે રહેવાના સંયોગો નહીવત્ રહેતા. ઈ.સ. લોકગીતો પરનો લેખ વાંચ્યો હતો. ૧૯૧૬ના વર્ષમાં સર પ્રભાશંકર પટ્ટણી મુદત પૂરી થતાં પદમુક્ત ઈ.સ. ૧૯૦૫ના વર્ષની મધ્યમાં તેમણે ઉમરેઠની થયા તે સમયે તેમની અનુમતિથી તેમની નોકરી છોડી મુંબઈમાં માધ્યમિક શાળાનું આચાર્યપદ સ્વીકારેલું. છ-સાત મહિના પછી જૂન ૧૯૧૬માં રણજિતરામે વસવાટ કર્યો. તેમણે રાજીનામુ આપ્યું. મુંબઈમાં શેઠ નરોત્તમ મોરારજી ગોકુળદાસની નોકરી તેમના પિતાની એવી ઇચ્છા હતી કે સરકારની નોકરીમાં સ્વીકારી. ૧૯૧૨ના એપ્રિલમાં વડોદરામાં ચોથી સાહિત્યજોડાય પણ એવો કોઈ સંજોગ સાંપડ્યો નહીં. જૂન-૧૯૦૫માં પરિષદ મળી તેમાં પરિષદના બંધારણ અંગે ઘણી જહેમત ભરાયેલા સાહિત્ય પરિષદના અધિવેશનના કારણે અનેક સાક્ષરો ઉઠાવી હતી. પૂનામાં ગુજરાતી મંડળ સમક્ષ ભાષણો આપ્યાં સાથે તેઓ પત્ર દ્વારા પરિચયમાં હતા. તેઓ “કાંત'ની હતાં. ૧૯૧૩ના મે મહિનામાં અમદાવાદ આવ્યા હતા. ભલામણથી પ્રો. ત્રિભુવનદાસ ગજ્જરના સેક્રેટરી તરીકે મુંબઈ સાહિત્યસભાને સક્રિય કરવા સભ્યો સાથે વિચારવિમર્શ કર્યો જઈ રહ્યા. તે સાથે તેમણે વનિતા આશ્રમ માટે અભ્યાસક્રમ હતો. મૌર્ય સામ્રાજ્ય પર ભાષણ પણ આપ્યું હતું. ઘડી આપ્યો. તે પરથી તેમના ઉન્નત અને જીવનઅભ્યદય ૧૯૧૪ના વર્ષની શરૂઆતમાં રણજિતરામ સહકુટુંબ કરનારા વિચારોની સૌને પરખ થઈ. મુંબઈમાં મોરારજીની ચાલીમાં રહેતા હતા. જે મકાનમાં તે મુંબઈ વસવાટ દરમિયાન બીજી સાહિત્ય પરિષદ વખતે રહેતા હતા તે જ મકાનના ભાગમાં કનૈયાલાલ મુન્શી, મંત્રી હતા. પરિષદને સફળ બનાવવા અને તેને સ્થાયી સ્વરૂપ ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી અને બાજુના મકાનમાં ચંદ્રશંકર આપવા અથાક શ્રમ ઉઠાવી સફળતા પ્રાપ્ત કરી હતી. પંડ્યાનો વસવાટ હતો. આ ચાલી ગીરગામમાં બંધાયેલી હતી. અમદાવાદમાં કેળવણી પરિષદ મળે અને તેમાં શિક્ષણને લગતા ત્યારે મુંબઈમાં “ગુર્જરસભા' ચાલતી હતી તેમાં “આપણાં સવાલોની ચર્ચા થાય તે માટે સાહિત્યસભાને મુંબઈથી પત્ર દેશી રાજ્યોએ વિષય પર તે સભામાં તેમણે નિબંધ વાંચ્યો લખી દરખાસ્ત કરી હતી. તેમાં વિચારવિમર્શ માટે લેવાના હતો. મુદ્દાની લાંબી યાદી તૈયાર કરી મોકલી હતી. કેટલાક સંજોગોના કારણે કેળવણીપરિષદ ભરવાની રણજિતરામની દરખાસ્તનો ૧૯૧૪માં સુરતમાં સાહિત્યસભા મળી. તેમાં પ્રદર્શન અમલ સાહિત્યસભા કરી શકી નહોતી. ઈ.સ. ૧૯૦૭માં રચવાનો વિચાર તેમણે મૂક્યો. તેની જવાબદારી સ્વીકારી સફળ ગોવર્ધનરામનો દેહ ગજ્જર સાહેબને બંગલે પડ્યો ત્યારે પ્રદર્શન યોજી બતાવ્યું. ઈ.સ. ૧૯૧૫ના ડિસેમ્બરમાં ભાવનગર રણજિતરામ હાજર હતા. જતાં અમદાવાદ બે દિવસ પરિવાર સાથે રોકાયેલા ત્યારે ભદ્રમાં ૧૯૦૮માં પ્રો. ગજ્જર સાહેબની સંમતિથી તેમના આવેલ પોતાનું મકાન જોવા ગયેલા, જ્યાં તેમનું બાળપણ સેક્રેટરીનું પદ છોડી તેઓ એપ્રિલમાં ભાવનગર રાજ્યના દીવાન વાત તે ઘર ના વીતેલું તે ઘર પડીને જમીનદોસ્ત થયેલું જોઈને દુઃખી થયેલા. પ્રભાશંકર દલપતરામ પટણીના ખાનગી મંત્રી તરીકે જોડાયા. ઈ.સ. ૧૯૧૬માં રાજકીય અને સાંસારિક એમ બે ભાવનગરમાં તેમને અનેક વાતાવરણ વ્યવહાર વગેરેનો આગવો પરિષદો ભરાવાની હતી. તે સાથે ગુજરાતની પ્રથમ “કેળવણીઅનુભવ થયો. ત્યાં તેમને પ્રો. નૃસિંહપ્રસાદ કાળીદાસ ભટ્ટ પરિષદ' પણ ભરાવાની હતી. તે માટે એક સ્વાગતમંડળ (નાનાભાઈ ભટ્ટ) અને કાંતનો સવિશેષ પરિચય થયો. રચાયેલું. ‘હિંદ સેવકસમાજના કાર્યકરોના ઇન્દુલાલ યાજ્ઞિક ભાવનગરના વસવાટ વખતે ઈ.સ. ૧૯૦૯ના વર્ષમાં રાજકોટ મંત્રી હતા. ગુજરાતની કેળવણી પરિષદના કાર્યક્રમ ઘડવા માટે Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy