________________
સ્વપ્ન શિલ્પીઓ
69 ૧૯૯૧માં ગણિ પદ, સં. ૧૯૯૨માં પંન્યાસ પદ અને સં. સમાધાન અને સંગઠન માટે ખૂબ કાર્યરત રહ્યા હતા. સં. ૧૯૯૩માં આચાર્ય પદ અર્પણ કર્યા. ચૈત્ર વદ પાંચમે ૨૦૧૬માં પૂ. ગુરુદેવશ્રી મુંબઈ-લાલબાગ જૈન ઉપાશ્રયે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા તે સમયે પૂ. ઉપાધ્યાયશ્રી કાળધર્મ પામ્યા ત્યારે સ્વર્ગારોહણનો ઉત્સવ તેઓશ્રીની ગંભીરવિજયજી મહારાજને પણ આચાર્ય પદે સ્થાપવામાં આવ્યા નિશ્રામાં ભવ્ય રીતે ઊજવાયો હતો. પૂજ્યશ્રીના વરદ હસ્તે હતા અને આ પ્રસંગે સૌરાષ્ટ્રની પાવન ભૂમિ શિહોરમાં આઠ ગાંધીનગર (બેંગલોર), સીમોગા, બાગલકોટ, ટુમકુર, દિવસ સુધી ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો અને ત્યારથી કોલ્હાપુર, ભીવંડી, દાંતરાઈ, બાવળા, રોબર્સનપેઠ, નોખામંડી, જૈનાચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનું નામ લાખો રાધનપુર-માટુંગા (મુંબઈ), સાંકરા આદિ સ્થળોએ પ્રતિષ્ઠાલોકોનાં હૈયે અને હોઠે રમવા લાગ્યું હતું.
મહોત્સવો ઊજવાયા હતા. મહારાષ્ટ્રમાં નિપાણીનો ભવ્ય પૂ. આચાર્યશ્રીએ સૂરિમંત્રની પાંચે પીઠો (પંચપ્રસ્થાન)
ઉપાશ્રય અને જ્ઞાનમંદિર પણ પૂજ્યશ્રીની પ્રેરણાનું પરિણામ સિદ્ધ કરેલી હતી. પહેલી અને બીજી પીઠ રોહીડા
છે. મહેસાણા, બેંગલોર, મદ્રાસ, બીજાપુર (કર્ણાટક), (રાજસ્થાન)માં સિદ્ધ કરેલી; ત્રીજી અને ચોથી પીઠ અંધેરી
નિપાણી, બારસી, અંધેરી, ભાયખલા, પાર્લા, જૂહુ (મુંબઈ)ના મુંબઈમાં; અને પાંચમી પીઠ નિપાણીના ચાતુર્માસ વખતે સોળ
આંગણે ઉપધાનતપની આરાધનાઓ થઈ હતી અને કેટલાંક આયંબિલપૂર્વક, મૌન પાળી, સ્ત્રીનું મુખ જોયા વિના સિદ્ધ કરી
સ્થાનોમાં ઉદ્યાપન રૂપે વિવિધ છોડનાં ઉજમણાં પણ થયાં હતી. પરિણામે, પૂજ્યશ્રીનો પ્રભાવ એટલો પ્રબળ બનેલો કે
હતાં. આ સર્વ શાસન-પ્રભાવનાનાં કાર્યો પૂજ્યશ્રીના સંકલ્પ કરેલાં સર્વે કાર્યો સત્વરે સિદ્ધ થતાં. તેઓશ્રીએ
પુણ્યપ્રભાવી વ્યક્તિત્વને લીધે થયાં હતાં. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, માલવા, મધ્યપ્રદેશ, એવા એ પ્રભાવશાળી સૂરીશ્વરજી મુંબઈ-દાદર જૈન મહારાષ્ટ્ર, આંધ્ર અને તમિલનાડુ જેવા વીશ હજારથી વધુ મંદિરમાં સં. ૨૦૧૮ના ફાગણ વદ ૯ ની રાત્રિએ ૩-૩૦ માઇલનો વિહાર કર્યો હતો. તેઓશ્રી જ્યાં જ્યાં વિચર્યા તે કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, તે પૂર્વે રાત્રિના ૨-૩૦ ભૂમિ પાવન અને ધન્ય બની ગઈ. ત્યાંનાં હજારો સ્ત્રી-પુરુષો સુધી તો ઊભાં ઊભાં હંમેશના નિયમ પ્રમાણે જાપ કરતા હતા. પૂજયશ્રીનાં દર્શન, સહવાસ અને વ્યાખ્યાનશ્રવણથી કતાર્થ તેઓશ્રીની અંતિમ યાત્રામાં મુંબઈ અને પરાંઓમાંથી હજારો બનતાં. પૂજ્યશ્રીના ઉપદેશથી હજારો માણસોએ જીવહિંસા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ૨૫ હજારની ઉછામણી બોલી ત્યજી હતી. મૈસૂર રાજ્યમાં અનેક ગામોમાં અમુક અમુક એક ભાવિક ભક્ત પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર કર્યા હતા. દિવસોમાં કતલખાનાં બંધ રાખવાના નિયમો થયા હતા. વળી, દિવંગત પૂજ્યશ્રીના શિષ્યરત્ન શતાવધાન પૂ.આ. શ્રી
કીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ત્રણ મહાપૂજનો દક્ષિણ ભારતમાં નોંધપાત્ર શાસનપ્રભાવક કાર્યોને લીધે તેઓશ્રીને “દક્ષિણદીપક' અને “દક્ષિણદેશોદ્ધારક' જેવી
અને ૧૬ દિવસનો પૂજ્યશ્રીને અંજલિ અર્પતી મહોત્સવ ભવ્ય
રીતે ઊજવાયો હતો. એવા ધર્મધુરંધર મહાત્માને પદવીઓથી અલંકૃત કરવામાં આવ્યા હતા. વક્તા વિદ્વાન હોય, વિમલ ચારિત્રથી વિભૂષિત હોય અને
અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વંદના! વક્નત્વકલાવિશારદ હોય, પછી ચમત્કારો ન સર્જાય તો જ
સૌજન્ય : શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન આશ્ચર્ય લેખાય! પૂજ્યશ્રીની દેશનાએ અનેક જીવો હિંસામાંથી
જ્ઞાનમંદિર ટ્રસ્ટ, દાદર મુંબઈ-૨૮ અહિંસામાં, વ્યસનોમાંથી સદાચારમાં, અસત્યમાંથી સત્યમાં,
સિદ્ધચક્રારાધન તીર્થોદ્ધારક, માલવદેશોદ્ધારક અને કુસુપમાંથી સંપમાં અને અધર્મમાંથી ધર્મમાં પાછા ફર્યા હતા.
| શ્રી વર્ધમાન આયંબિલ તપના પ્રખર પ્રસારક પૂજ્યશ્રીની નિશ્રામાં ચાણસ્માથી ભોયણી તીર્થનો, રતલામથીમાંડવગઢનો, હૈદ્રાબાદથી કલ્પાકજી તીર્થનો–એવા - પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. અનેક છ'રીપાલિત સંઘો નીકળ્યા હતા. સિરોહીમાં ૪૫૦ પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ શ્રી ભાવિકોએ ઉપધાનતપની આરાધના કરી હતી. દસ હજારની વર્ધમાન આયંબિલ તપ અને શાશ્વતી શ્રી નવપદજી ઓળીની મેદની વચ્ચે માલારોપણવિધિ થઈ હતી અને પૂ. પં.
આરાધનાના પ્રસારક તરીકે વિશેષ પ્રસિદ્ધિ પામ્યા હતા. કીર્તિવિજયજી ગણિને આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યુ હતું. પૂજ્યશ્રીનો જન્મ અમદાવાદ દોશીવાડાની પોળમાં કૂવાવાળા સં. ૨૦૧૪માં રાજનગર (અમદાવાદ)ના મુનિસંમેલનમાં ખાંચામાં શેઠશ્રી જેશીંગભાઈ પટવાને ઘેર સુશ્રાવિકા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org