________________
૬૭૮
સ્વપ્ન શિલ્પીઓ બનનાર શ્રી પરમાણંદભાઈએ ઘોઘારી વિશા શ્રીમાળી જૈન પાસાંઓ પણ ઉચ્ચતમ અને ઉજ્જવલ રહ્યાં છે. માનવતાને ધર્મ જ્ઞાતિમાં પણ આગવી નામના મેળવી હતી. ધંધાકીય પ્રગતિની માનીને તેઓશ્રીએ સૌરાષ્ટ્ર-ગુજરાત અને દેશમાં અન્યત્ર અનેક સાથે જ્ઞાતિહિતની ઘણી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. સ્થળોએ અનેક સંસ્થાઓ ઊભી કરવા માટે લાખો રૂપિયાનાં ( વિશાળ પરિવારને વિલાપ કરતા મુકી માત્ર પ૨ વર્ષની દાન આપીને દ્રવ્યને દીવ્યતાનો ઓપ આપી જામ્યો છે. દેશની નાની ઉંમરે તા. ૮-૪-૧૯૭૯ના દિવસે આ જગતની ચિર નવી પેઢીના ઘડતર માટે જરૂરી એવાં શૈક્ષણિક કાર્યો માટે તેમ વિદાય લીધી. સાદાઈ અને નમ્રતા તેમનાં આભૂષણો હતાં. જ અનેકવિધ રોગોથી પિડાતી સામાન્ય જનતાનાં દુ:ખ-દર્દ તેમના પોતાના જીવનકાળ દરમ્યાન અચાનક આવી પડેલા નિવારણ માટે મોટી રકમના સખાવતાના અસ્મલિત પ્રવાહ વિષમ સંજોગો વચ્ચે પણ અડગ શ્રદ્ધાવાન અને સંકલ્પબદ્ધ
વહેતો રાખીને તેઓશ્રીએ આજના શ્રીમંત વર્ગને માટે ઉત્તમ રહ્યા અને તેથી જ પ્રગતિ અને ઉન્નતિનાં દ્વાર ત્યાં આપોઆપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓશ્રી અનેક સ્થળોએ અનેક ઊઘડી જાય છે. સદાકાળ અન્યનું ભલું કરવામાં જ મગ્ન
પ્રસંગોએ જે રીતે ઉદાર હાથે ફાળો આપે છે તે જોતાં એવું રહેતા. પુરૂષાર્થી અને મહત્ત્વાકાંક્ષી વ્યક્તિઓમાંના શ્રી
લાગે છે કે તેઓશ્રી પૂર્વજન્મનાં સંચિત કર્મોનું ફળ અને તેની પરમાણંદભાઈ એક હતા–તેમના પુત્રો, પરિવારે તેમણે ચીંધેલા સિદ્ધિ તથા કૃતાર્થતાનો સાથ લઈને અવતાર પામેલ ઉન્નત રાહ ઉપર ખૂબ પ્રગતિ હાંસલ કરી છે.
આત્મા છે. તેઓશ્રીના વિજય-યશ અને પુરુષાર્થનાં અધિકારિણી
એમનાં અર્ધાગિની શ્રી સગુણાબહેનનું વ્યક્તિત્વ પણ જેમના વ્યક્તિત્વમાં પ્રથમથી જ અદમ્ય
પ્રતિભાશીલ હોવા સાથોસાથ સૌમ્ય અને સૌજન્યશીલ છે. આત્મવિશ્વાસ વ્યાપેલો રહ્યો છે એવા જ્ઞાન અને
અમારી પ્રકાશન-પ્રવૃત્તિ પ્રત્યે તેઓની કૃપાદૃષ્ટિ રહી છે. તેને વિજ્ઞાનના સાચા સમન્વયરૂપ ગુજરાતના ગૌરવશાળી અમારું સભાગ્ય સમજી એ માટે આભારની લાગણી પ્રગટ કર્મયોગી પુરુષ
કરી ઊભય દંપતીનું દીર્ધાયુ પ્રાર્થીએ છીએ. શ્રી ચીમનલાલ યુ. શાહ
જેમના સમગ્ર વ્યક્તિત્વમાં પ્રથમથી જ અગાધ સ્વપ્રયને વિકસાવેલી પોતાની પ્રતિજ્ઞા દ્વારા સતત
અને અદમ્ય આત્મવિશ્વાસ વ્યાપેલો રહ્યો છે એવા ગતિશીલ પ્રક્રિયા પ્રસ્થાપવાના પ્રેરક અને પુરસ્કર્તા બની રહેનાર વિકાસના ક્ષેત્રના અને નિકાસના ક્ષેત્રના સાચા શ્રી ચીમનલાલભાઈ શાહની શક્તિનાં વ્યાપ અને વૈવિધ્યથી દેશ
સમન્વયરૂપ કર્મયોગી પુરુષ અને દુનિયાનું વેપાર વાણિજ્યક્ષેત્ર સુપરિચિત છે. રાષ્ટ્રીય
- શ્રી કાન્તિલાલ પ્રાણલાલ પટેલ અર્થકારણનાં વિકાસ માટે ક્લિયરિંગ, ફોરવર્ડિંગ, વેરહાઉસિંગ, ઇસ્યુરન્સ વ. વ્યવસાયને સમૃદ્ધ અને ઉન્નત કરવાનો
સ્વપ્રયત્ન વિકસાવેલી તેઓશ્રીનો પુરુષાર્થ અભિનંદનીય છે. તેઓશ્રીમાં વ્યવહારની
પોતાની પ્રતિભા દ્વારા સતત કુશળતાની સાથોસાથ વિચારનું ઊંડાણ પણ અસાધારણ છે. ગતિશીલ પ્રક્રિયા સ્થાપવાના પ્રેરક તેઓશ્રી જે કામ હાથ ઉપર લે છે તેમાં પોતાનો આત્મા રેડી પુરસ્કર્તા બની રહેનાર માનનીય દે છે. એથી જ તેઓશ્રીનાં સઘળાં કાર્યો ઝળક્યાં છે અને સર્વત્ર
શ્રી કાન્તિલાલભાઈ પટેલે તેની સારી અસર પડે છે. તેઓશ્રીની જીવનમાં કદી હાર નહીં વેપાર-વાણિજયના ક્ષેત્રમાં માનનારી મહત્ત્વાકાંક્ષાના મણિએ મેસર્સ ડી. અબ્રાહમ એન્ડ સાહસ અને પુરુષાર્થ વડે દેશસન્સ પ્રા. લિ. તથા અન્ય અનેક વ્યવસાયગૃહોના વિકાસપંથને વિદેશમાં વિખ્યાતિ મેળવવા સાથે અજવાળ્યો છે. જીવનના બહોળા અનુભવથી મેળવેલા જ્ઞાન વડે ઉદારતા અને નમ્ર ભાવથી તેઓશ્રી વિવિધ ક્ષેત્રે આગળ વધી શક્યા છે અને એમની
પોતાના સ્વભાવમાં રહેલાં પરોપકાર અને સમાજશ્રેયનાં મહાન પ્રતિભા પુરસ્કૃત થતી રહી છે.
સદ્ગણોનો પણ પ્રકાશ પ્રસરાવી જાણ્યો છે. રાષ્ટ્રના
અર્થકારણના વિકાસ માટે ઇમારતી લાકડાના વ્યવસાયને સમૃદ્ધ બાહોશ શાહસોદાગર તરીકે શ્રી ચીમનલાલભાઈ સર્વત્ર
અને ઉન્નત કરવાનો તેઓશ્રીનો પુરુષાર્થ અપ્રતિમ અને ખ્યાતનામ હોવા સાથોસાથ તેઓશ્રીના સામાજિક જીવનનાં
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org